પ્રભુના પ્રેમની ગાથા
. .પ્રભુના પ્રેમની ગાથા તાઃ૩૦/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવને મળેલદેહને થયેલકર્મનો સંબંધ જીવનમાં,જે સમયસાથે સમજાય માનવદેહને અવનીપર અનેકકર્મની કેડીમળે,જ્યાં પરમાત્માની કૃપાથાય ....શ્રધ્ધારાખી પ્રભુની પુંજા જીવનમાં કરતા,પ્રભુના પ્રેમની ગાથાજ મળી જાય. અજબલીલા જગતપર પરમાત્માની,જે અનેકકર્મથી માનવદેહથી જીવાય પ્રભુનો પવિત્રપ્રેમ મળે જીવનમાં,એ મળેલ દેહને પવિત્રકર્મથીજ દેખાય પાવનરાહે જીવન જીવતા મળેલદેહને,પરમાત્માની પાવનકૃપા મળી જાય જીવને મળેલદેહપર પરમાત્માનીકૃપામળે,જે જીવનો જન્મસફળ કરી જાય ....શ્રધ્ધારાખી પ્રભુની પુંજા જીવનમાં કરતા,પ્રભુના પ્રેમની ગાથાજ મળી જાય. સમયને પારખી જીવનમાં પવિત્રકર્મકરતા,નાકોઇ આફતઆશા અડી જાય પ્રભુકૃપાએ મળેલદેહના જીવનમાં,પવિત્રરાહે જીવનમાં સુખસાગર વહીજાય આવી આંગણે પવિત્રપ્રેમ મળે દેહને,જે પરમાત્માની કૃપાથીજ આવી જાય મળેલદેહને જીવનમાં કૃપા મળે પ્રભુની,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરાય ....શ્રધ્ધારાખી પ્રભુની પુંજા જીવનમાં કરતા,પ્રભુના પ્રેમની ગાથાજ મળી જાય. ===========================================================