June 18th 2021

સરળરાહ જીવનમાં

પૈસાની તંગી દૂર કરવા માટે આજે જ કરો આ સરળ ઉપાય.... જીવનમાં એટલા પૈસા પ્રાપ્ત થશે કે પૈસા ગણવાનું મશીન રાખવા પડશે
.         સરળરાહ જીવનમાં

તાઃ૧૮/૬/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
જીવનમાં પવિત્રરાહની જ્યોત પકડવા,પરમાત્માની પુંજા કરવી
મળેલદેહને અવનીપર કર્મનોસંબંધ,કૃપાએ દેહનેરાહ મળી જાય
....ભક્તિ અને ભજનથી કૃપા મળે,જે જીવનને સરળરાહે લઈ જાય.
મળેલદેહને સમય સાથે ચાલવા,પવિત્ર કૃપાજ મળે પરમાત્માની
શ્રધ્ધા રાખીને જીવનમાં કર્મકરતા પહેલા,ધુપદીપથી પુંજા કરાય
અનેકદેહનો સંબંધ અવનીપર જીવને,માનવદેહ એકૃપા કહેવાય
જન્મ મળતા પ્રેમ મળે માબાપનો,જે સંતાનને સુખ આપી જાય
....ભક્તિ અને ભજનથી કૃપા મળે,જે જીવનને સરળરાહે લઈ જાય.
અવનીપર દેહને સમયસાથે ચાલવા,સતયુગ કળીયુગથી સમજાય
ભારતની ધરતીને પવિત્ર કરી પ્રભુએ,જે અનેકદેહથી જન્મી જાય
શ્રધ્ધારાખીને પવિત્રદેહને વંદનકરતા,જીવન જીવતા સુખ મેળવાય
નાકોઇજ આશા કે અપેક્ષારાખતા,જીવનમાં પ્રભુનોપ્રેમ મળીજાય
....ભક્તિ અને ભજનથી કૃપા મળે,જે જીવનને સરળરાહે લઈ જાય.
*****************************************************
June 18th 2021

પ્રભુની કૃપા મળી

**ભોળાનાથ આ ઉપાયો થી થાય છે જલ્દી પ્રસન્ન, સોમવારે અજમાવવા થી જીવન ના તમામ દુખ થાય છે દૂર - મોજીલું ગુજરાત**

.          .પ્રભુની કૃપા મળી

તાઃ ૧૮/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રધ્ધા રાખીને પવિત્ર ધર્મમાં ધુપદીપ કરી,ભગવાનની પુંજા કરાય
ઘરમાં મળેલદેહથી કરેલ ભક્તિએ,દેહપર પ્રભુની કૃપા મળી જાય
....પ્રભુના પ્રેમથી મળેલદેહના જીવને,સમયે અવનીપરથી મુક્તિ મેળવાય.
જીવને જન્મમળે અવનીપર સમયે,જે ગતજન્મના કર્મથી મળી જાય
શ્રધ્ધાથી પરમાત્માને વંદન કરતા,જીવનમાં અનંત શાંંતિ આપીજાય
ધુપદીપની સાથે વંદન કરીને,પ્રભુને પુંજા સંગે નામની માળા કરાય
એ પવિત્ર ભક્તિ ઘરમાંજ કરતા,પરિવાર પર પરમાત્માની કૃપાથાય
....પ્રભુના પ્રેમથી મળેલદેહના જીવને,સમયે અવનીપરથી મુક્તિ મેળવાય.
સમયની સાથે ચાલતાજ સવાર અને સાંજને,સમજીનેજ ધુપદીપ કરાય
પ્રભુની કૃપા એ પવિત્રશક્તિ જગતપર,જે જીવોને પ્રેરણા આપી જાય
અવનીપર જન્મમરણનો સંબંધ જીવને,એ ગતજન્મના કર્મથી મેળવાય
પરમાત્માની પવિત્રકૃપા જીવનાદેહપર,જ્યાં શ્ર્ધ્ધાથીજ પ્રભુનીપુંજાકરાય
....પ્રભુના પ્રેમથી મળેલદેહના જીવને,સમયે અવનીપરથી મુક્તિ મેળવાય.
##########################################################

	
June 18th 2021

કળીયુગની સાંકળ

**કળિયુગનો અંત થવાનું શરૂ થશે આ ઘરથી, 5000 વર્ષ પહેલા ખુદ ભગવાન કૃષ્ણ એ કહી  હતી આ વાત !**
.          .કળીયુગની સાંકળ

તાઃ૧૮/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
જીવને સમયે જન્મ મળે અવનીપર,જે અનેકદેહના આગમનથી દેખાય
મળે માનવદેહ જીવને એ પરમાત્માનીકૃપા,જે સમજણથી જીવાડી જાય
....મળેલદેહને જીવનમાં પાવનરાહ મળે.જે કળીયુગની સાંકળથી બચાવી જાય.
જીવનમાં દેહને કર્મનો સંબંધ અવનીપર,પવિત્રરાહે પ્રભુકૃપાએજ સમજાય
કળીયુગના સમયે મળેલદેહને અનેક તકલીફો,જે કર્મની રાહે પકડી જાય
જગતપર મોહમાયાની સાંકળ ફરે,જે દેહનાકર્મથી મળેલદેહને સ્પર્શી જાય
ના કોઇજ માનવદેહથી છટકાય,એ અવનીપર કુદરતની કેડી જ કહેવાય 
....મળેલદેહને જીવનમાં પાવનરાહ મળે.જે કળીયુગની સાંકળથી બચાવી જાય.
કુદરતની આલીલા અવનીપર જે જીવને,સમયે સ્પર્શતાજ દેહ આપી જાય
નાકોઇજ જીવની તાકાત જગતપર,કે નાકોઇથી સમયથીદુર રહીને જીવાય
એ અદભુતલીલા અવનીપર સમયની,જે સતયુગ પછી કળીયુગ આવી જાય
મળેલદેહથી શ્રધ્ધા રાખી જીવનમાં,પરમાત્માની પવિત્રભક્તિ ઘરમાંજ કરાય
....મળેલદેહને જીવનમાં પાવનરાહ મળે.જે કળીયુગની સાંકળથી બચાવી જાય.
#############################################################