June 19th 2021

અંજનીસુત

***અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા – SATVA***

.           .અંજનીસુત

તાઃ૧૯/૬/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર શક્તિશાળી સંતાન ભારતદેહમાં,જન્મ લીધો માતા અંજનીથી
કૃપામળી પરમાત્માની જીવનમાં,જે પવિત્ર પ્રેમાળ પવનદેવના સંતાન
...ભારતની ધરતીપર શક્તિશાળી ભક્ત,શ્રીરામને જીવનમાં મદદ કરી જાય.
પવનદેવની પરમકૃપા અંજનીબેનપર,જે મહાવીર હનુમાનથી જન્મીજાય
પવિત્રપ્રેમ મળ્યો પ્રભુ શ્રીરામનો,જે હનુમાનજીથી જીવનમાં મદદ થાય
આકાશમાં ઉડીને શ્રીરામના ભાઈ લક્ષ્મણની,બેહોશીથી બચાવવાજાય
સંજીવની વટીને લઈને આવવા માટે,વિશાળ પર્વતને ઉડીને લાવીજાય
...ભારતની ધરતીપર શક્તિશાળી ભક્ત,શ્રીરામને જીવનમાં મદદ કરી જાય.
શ્રીરામને પવિત્રમદદ કરવા ધરતીપર જન્મ્યા,જે શક્તિશાળી ભક્ત થાય
સમયની સાથેજ ચાલતા હનુમાનને,માબાપનીકૃપા મળતા જીવન જીવાય
પવિત્રરાહે જીવવા પરમાત્માની કૃપામળે,જેઅંજનીસુતની કૃપાએ સમજાય
શ્રીરામના પત્નિને પાછા લાવવા,રાજારાવણને મારીને લંકાને બાળી જાય
...ભારતની ધરતીપર શક્તિશાળી ભક્ત,શ્રીરામને જીવનમાં મદદ કરી જાય.
###########################################################