June 4th 2021

પવિત્રજ્યોત પ્રગટે પવિત્ર

##Astrology Why should we not wish birthday at 12 midnight?##

.           .પવિત્રજ્યોત પ્રગટે

તાઃ૫/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સમયનો સંબંધ એ પાવનકૃપા પરમાત્માની,જે મળેલદેહને સ્પર્શી જાય
અવનીપરના આગમનને જન્મદીવસ કહેવાય,જે જીવનેદેહ આપી જાય
....પવિત્ર ભુમી ભારત છે જગતમાં,જ્યાં પરમાત્મા જન્મલઈ દર્શન આપી જાય.
પવિત્ર કૃપા મળે માબાપને જીવનમાં,જ્યાં સંતાનનુ આગમન જન્મથીથાય
ગતજન્મના કર્મનો સંબંધ છે જીવને,જે અવનીપરના આગમનથી સમજાય
પાવનકૃપા મળી માબાપની પ્રદીપને,જે તાઃ૫/૬/૧૯૪૯નાદીવસેજન્મી જાય
સમયની સાથે નિખાલસતાથીજ ચાલતા,મારાદેહને બોતેરમુ વર્ષ મળીજાય
....પવિત્ર ભુમી ભારત છે જગતમાં,જ્યાં પરમાત્મા જન્મલઈ દર્શન આપી જાય.
કુદરતની આલીલા અવનીપર,એ જીવને અનેકસ્વરૂપે પ્રેમથી લાવી જાય
માનવદેહ મળે જીવને પરિવારથી,એ જીવનમાં અનેકરાહે દેહને દોરી જાય
અનેક પાવનપ્રેમ મળે જીવનમાં,જે સમયની સાથે ચાલતા પવિત્રરાહે જાય 
પવિત્રપત્નિ રમાનોપ્ર્રેમ સંગે પુત્રરવિ,દીકરી દીપલનો પરિવારથી મળી જાય
....પવિત્ર ભુમી ભારત છે જગતમાં,જ્યાં પરમાત્મા જન્મલઈ દર્શન આપી જાય.
###############################################################
June 4th 2021

પ્રેમથી પકડજો

###હનુમાન જયંતિ પર આ એક કામ કરી લો, બધા દુઃખ થઇ જશે દૂર અને પ્રભુનો રહેશે આશીર્વાદ | vastu tips on hanuman jayanti###
.           .પ્રેમથી પકડજો

તાઃ૪/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને સમયસાથે ચાલતા,જીવનમાં પવિત્રકૃપા મળી જાય
ગતજન્મમાં થયેલકર્મનો સંબંધ અવનીપર,જીવને જન્મમરણ દઈ જાય
....એ પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જ્યાં સમયને પ્રેમથી પકડીને ચલાય.
કુદરતની આ પવિત્રલીલા અવનીપર,જે જીવને મળતા દેહથી સમજાય
અનેકદેહનો સંબંધ જે પશુપક્ષીપ્રાણીજાનવર, અને મનુષ્યથી મેળવાય 
જીવપર અદભુતકૃપા પરમાત્માની,જે મળેલદેહને પવિત્ર માર્ગ દઈ જાય
માનવદેહને નાકદી કોઇ અપેક્ષા રહે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ થાય
....એ પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જ્યાં સમયને પ્રેમથી પકડીને ચલાય.
જીવનમાં થઈ રહેલકર્મ એજ રાહ આપે,જે સમયની સાથે દેહને લઈજાય
મળેલ દેહપર પ્રભુની પાવન કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ધરમાં પુંજન કરાય
પ્રેમથી ભગવાનને વંદનકરતા જીવથી,કૃપા નિખાલસ પ્રેમથી પકડાઇ જાય
જીવને મળેલ માનવદેહને સમયે,મુત્યુ મળતા પ્રભુકૃપાએ મુક્તિ મળી જાય
....એ પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જ્યાં સમયને પ્રેમથી પકડીને ચલાય.
કર્મનો સંબંધ જીવનાદેહને અવનીપર,ના કોઇ દેહથી કદી છટકાઇ જવાય
પ્રભુની નિખાલસ ભાવનાથી પુંજાકરતા,પ્રભુનોપ્રેમ દેહને શાંંતિ આપી જાય
અવનીપર કળીયુગ સતયુગ અને ભુતકાળ,એજ કુદરતની લીલા જ કહેવાય
પવિત્રરાહે જીવન જીવવા મોહમાયાને દુરરાખતા,પ્રભુનો પાવનપ્રેમ મેળવાય
....એ પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જ્યાં સમયને પ્રેમથી પકડીને ચલાય.
###############################################################

 

 

June 4th 2021

ભજન અને ભક્તિ

###Hanuman Bhajan - જય જય બજરંગ બલી###.

            .ભજન અને ભક્તિ

તાઃ૪/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળે પ્રભુના દેહની,જે મળેલદેહના જીવને શાંન્તિ આપી જાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભજન કરતા,પરમાત્મા કૃપાએ પવિત્ર ભક્તિ થાય
....એ હિંદુ ધર્મના માનવદેહપર પાવનકૃપા થતા,જીવનમા પવિતરાહ મળતી જાય.
પવિત્રપરમાત્માએ જન્મથીદેહ લીધા ભારતમાં,જે શ્રધ્ધાથી ભક્તિએ પુંજાય
હિંદુધર્મએ પવિત્રધર્મ છે જગતમાં,જે ભજન અને ભક્તિ સંગે મંદીર જવાય
અનેકદેહ લીધા ભગવાને ભુમીપર,એ માનવદેહપર કૃપાકરતા સુખમળીજાય
એ અદભુતકૃપા પરમાત્માની ભારતદેશપર,જે જગતમાં પવિત્રદેશ કરી જાય
....એ હિંદુ ધર્મના માનવદેહપર પાવનકૃપા થતા,જીવનમા પવિતરાહ મળતી જાય.
જીવને મળેલદેહને કૃપાએ પવિત્રરાહમળે,જે જીવનમાં પરમાત્માની કૃપાથાય
પવિત્રભાવનાથી ઘરમાંજ ભક્તિકરતા,જીવનમાં પ્રભુનીકૃપાનો અનુભવ થાય
જીવને ગતજન્મના કર્મથી દેહ મળે,જે જીવને જન્મ મળતા કર્મ આપી જાય
પવિત્રપ્રેમ પ્રભુકૃપાએ મળે દેહને,જે ભજનભક્તિથી જીવને મુક્તિ આપીજાય
....એ હિંદુ ધર્મના માનવદેહપર પાવનકૃપા થતા,જીવનમા પવિતરાહ મળતી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@