June 14th 2021

પવિત્ર કુદરતની કૃપા

***ગુરુવારે કરો આ વૃક્ષ ની પૂજા, ભગવાન વિષ્ણુ પ્રસ્સન થશે, મળશે સુખ-સમૃદ્ધિ અને શાંતિ નું વરદાન - Gujju baba***

.          .પવિત્ર કુદરતની કૃપા

તાઃ૧૪/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
પવિત્રકૃપા મળે પરમાત્માની જીવના દેહને,જ્યાં શ્રધ્ધાથી પવિત્ર પુંજા કરાય
જીવના મળેલદેહને ગતજન્મના કર્મનો સંબંધ,જે અવનીપર કર્મ આપી જાય
.....સમયની સાથે ચાલતા જીવનમાં,પવિત્ર કુદરતની કૃપાએ દેહથી ભક્તિ થઇ જાય.
અવનીપર જન્મમળતા દેહનેસમય મળીજાય,જે જીવનમાં અનેકકર્મ આપીજાય 
પવિત્રદેહથી ભારતમાં જન્મ લીધો પરમાત્માએ,જે હિંદુધર્મને પવિત્ર કરી જાય
ભજનભક્તિનો સંગાથ રાખીને જીવન જીવતા,મળેલ દેહના જીવપર કૃપા થાય
પવિત્રકર્મની રાહ મળે જીવનમાં,જે ઘરમાં પરમાત્માની પુંજા ધુપદીપથી કરાય
.....સમયની સાથે ચાલતા જીવનમાં,પવિત્ર કુદરતની કૃપાએ દેહથી ભક્તિ થઇ જાય.
અનેકદેહથી જન્મલીધો પરમાત્માએ,જે સમયની સાથે દેહ પર કૃપા કરી જાય
પ્રભુએ લીધેલદેહના નામથી માળાજપતા,જીવના દેહપર પ્રભુની પવિત્રકૃપાથાય
શ્રધ્ધારાખીને સરસ્વતી માતાને વંદન કરતા,માતાની કૃપાએ કલમપકડાઇ જાય
પરમકૄપા હિન્દુધર્મમાં દેવ અને દેવીઓની,જે જગતમાં ધર્મને પવિત્ર કરી જાય 
.....સમયની સાથે ચાલતા જીવનમાં,પવિત્ર કુદરતની કૃપાએ દેહથી ભક્તિ થઇ જાય.
###################################################################
June 14th 2021

માતાની પ્રેમાળકૃપા

Vasant Panchami 2021: ક્યારે છે વસંત પંચમી? જાણો મા સરસ્વતીની પૂજાનું શુભ મુહૂર્ત અને મહત્વ When is Vasant Panchami Know the shubh muhurt and importance of worshiping Maa Saraswati | TV9 Gujarati

.          .માતાની પ્રેમાળકૃપા

તાઃ૧૪/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માતા સરસ્વતીપર શ્રધ્ધારાખીને કલમપકડતા,માતાની પ્રેમાળ કૃપા મળી જાય
પવિત્રરાહે કલમ ચાલતા કૃપાએ પવિત્ર રચનાથાય,જીવનમાં શાંંતિ આપી જાય
....એ પરમકૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,એ કલમપ્રેમી માતા સરસ્વતીથી ઓળખાય.
સમયની સાથે ચાલતા માનવદેહને,ઉંમરનો સાથ મળે જે ભણતર આપી જાય
કલમથી જ પવિત્રરાહ મળે જીવનમાં,જે અનેક રચનાઓજ કલમથી થઈ જાય
સરસ્વતીમાતા જગતમાં મળેલદેહના મગજને,પવિત્ર કલમથી પ્રેરણાઆપી જાય
અનેક રચનાઓ માતાની કૃપાએ રચાય,જે જગતમાં વાંચકોને આનંદઆપીજાય
....એ પરમકૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,એ કલમપ્રેમી માતા સરસ્વતીથી ઓળખાય.
પવિત્રમાતાની શ્રધ્ધાથી પુંજાકરી વંદનકરતા,માતાના આશિર્વાદનો અનુભવ થાય
ના કોઇ જ માગણી જીવનમાં રહે કે,ના કોઇ અપેક્ષા સમય્ને પકડીને લઈ જાય 
મળેલદેહને જીવનમાં માતાનીકૃપાએ,સંગીત,ગીત,કલાકારથી અનેક પ્રસંગ કરાય
એજ પ્રેમાળકૃપા છે વ્હાલા માતાસરસ્વતીની,જે સમયે સૌને આનંદ આપી જાય
....એ પરમકૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,એ કલમપ્રેમી માતા સરસ્વતીથી ઓળખાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
June 14th 2021

ભોલે શિવશંકર

###om namah shivay shiv mantras - Google Play પર ઍપ્લિકેશનો###
.           .ભોલે શિવશંકર       

તાઃ૧૪/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમકૃપા પરમાત્મા ભારતદેશમાં જન્મ્યા,જે ભોલે શિવશંકરથી પુંજાય
પવિત્રશક્તિશાળી શંકર ભગવાન,જે ભારતમાં પવિત્રગંગા વહાવીજાય
....પાવનરાહ મળે ભક્તોને,જે શ્રધ્ધાથી શિંવલીંગ પર દુઘ અર્ચના કરી જાય.
ભક્તોની પવિત્રભક્તિથી બમબમ ભોલે મહાદેવ હરથી વંદનકરી પુંજાય
પાવન પવિત્રકૃપા મળે ભોલેનાથની,જે જીવનમાં પવિત્રકર્મની રાહ મળે
શંકરભગવાન સંગે માતાપાર્વતીની કૃપા મળે,ના કોઇ તકલીફ મેળવાય
એ પવિત્રકૃપાળુ ભગવાનના દેહછે,જેમની ભક્તીકરતા સુખ આપી જાય
....પાવનરાહ મળે ભક્તોને,જે શ્રધ્ધાથી શિંવલીંગ પર દુઘ અર્ચના કરી જાય.
પવિત્ર પરિવાર શંકર ભગવાનનો,પ્રથમપુત્ર ભાગ્યવિધાતા શ્રીગણેશ થાય
જગતમાં શ્રીગણેશને વિધ્નવિનાયક પણ કહેવાય,બીજાપુત્ર કાર્તિકેય થાય
માબાપનો પવિત્રપ્રેમ જીવનમાં સંતાન પુત્રી અશોકસુંદરી જન્મ લઈ જાય
પરમાત્માની પાવનકૃપાએ ભગવાનથી જન્મલીધો,જે ધરતીપાવનકરી જાય
....પાવનરાહ મળે ભક્તોને,જે શ્રધ્ધાથી શિંવલીંગ પર દુઘ અર્ચના કરી જાય.
##############################################################