June 3rd 2021
### ###
. .સમયની સાંકળ
તાઃ૩/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવને સંબધ થયેલકર્મનો,જે ં સમયસંગે જીવને દેહમળી જાય
માનવદેહ એ પ્રભુની કૃપાએ મળે,એ પ્રાણીપશુજાનવરથી બચાવી જાય
....એ લીલા અવનીપર પરમાત્માની,જે સમયની સાંકળની સમજણ આપી જાય.
અવનીપર આગમન થતા મળેલદેહને,જીવનમાં કર્મનો સંબંધ મળી જાય
માનવદેહને સમયસંગે ચાલતા,પ્રભુની કૃપાએ સવાર સાંજ રાત મેળવાય
ઉંમરનો સંબંધ જે બાણપણ જુવાની,અને અંતે દેહને ઘડપણ મળીજાય
આ પવિત્રકૃપા પ્રભુની મળેલદેહપરજે શ્રધ્ધાથી કરેલ ભક્તિથીજ સમજાય
....એ લીલા અવનીપર પરમાત્માની,જે સમયની સાંકળની સમજણ આપી જાય.
સમયને પારખી મળેલદેહ કર્મકરે,જે અનેકતકલીફ આફતથી બચાવી જાય
હિંદુધર્મમાં પરમાત્માએ અનેકદેહન,જન્મથી ભારતને પવિત્ર દેશ કરી જાય
પ્રભુકૃપાએ જીવનમાં શાંંતિ મળતા,મળેલદેહથી અનેકદેહને મદદકરી જાય
મળેલ દેહની માનવતા ઓળખાય,એ પ્રભુના દેવદેવીના જન્મથી મેળવાય
....એ લીલા અવનીપર પરમાત્માની,જે સમયની સાંકળની સમજણ આપી જાય.
===============================================================
June 3rd 2021
*****
. .પવિત્ર કુળ
તાઃ૩/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિરપુરગામમા ઠકકર કુળને પવિત્ર કરવા,સંત જલારામનો જન્મ થાય
પવિત્રશ્રધ્ધાએ ભક્તિકરતા ભુખ્યાને ભોજનદેવા,પ્રભુ સંકેત આપી જાય
....થઈ રહેલ કર્મની પરીક્ષા કરવા,પત્નિ વિરબાઇને સેવા કરવા માગી જાય.
શ્રધ્ધા રાખીને ભગવાનની ભક્તિ કરતા,જીવનમાં ના અપેક્ષાએ જીવાય
શ્રીરામનામની માળા જપતા,જીવને સરળરાહે જીવવા પ્રેરણા મળી જાય
ના કળીયુગની કોઇ માયાઅડે,કે નાકોઇજ મોહ સંગે આશા અડી જાય
કુળને પવિત્રકરવા પિતા પ્રધાન,અને માતા રાજબાઈથી જન્મ લઈ જાય
....થઈ રહેલ કર્મની પરીક્ષા કરવા,પત્નિ વિરબાઇને સેવા કરવા માગી જાય.
જીવને મળેલ માનવદેહનો સંબંધ,ગતજન્મના દેહના થયેલકર્મથી મેળવાય
જન્મ મળતા જલારામે પકડી પવિતરાહ,જે જીવનમાં પાવનકર્મથી દેખાય
પરમપવિત્રજીવ હતો પત્નિ વિરબાઈનો,નાકોઇ અપેક્ષાથી મદદ કરી જાય
પવિત્રપ્રેમ જોવા પ્રભુ સંતથી પધારી,જલારામની પત્નિને સેવાએ લઈ જાય
....થઈ રહેલ કર્મની પરીક્ષા કરવા,પત્નિ વિરબાઇને સેવા કરવા માગી જાય.
============================================================
June 3rd 2021
******
. .કૃપા ભોલેનાથની
તાઃ૩/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રધર્મની પ્રેરણા કરવા શ્રીભોલેનાથ,શધ્ધાસબુરી લઈને આવી જાય
પાથરી ગામમાં જન્મ લઈ શેરડી આવ્યા,જ્યાં દ્વારકામાઇનો કૃપા થાય
....શેરડી ગામમાં એ પવિત્ર ભક્ત થયા,જે મળેલ દેહના ધર્મને સમજાઈ જાય.
શંકરભગવાને પવિત્રદેહથી જન્મલીધો,એ પવિત્ર સંત સાંઇબાબા કહેવાય
ભારતનીભુમીને પવિત્રકરવા પધાર્યા,એ હિંદુમુસ્લીમને માનવદેહ કહીજાય
મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે જીવનાદેહથી પવિત્રકર્મ કરાય
શ્રધ્ધા અનેસબુરીથી પવિત્રકૃપા મળૅ,ના ધર્મની કોઇ તકલીફ અડી જાય
...શેરડી ગામમાં એ પવિત્ર ભક્ત થયા,જે મળેલ દેહના ધર્મને સમજાઈ જાય.
પવિત્રભાવનાથી કર્મ કરતા મળેલદેહને,પ્રેરણા મળે જે માનવતા કહેવાય
ના ધર્મકર્મની સાંકળ અડે દેહને,જે સંતસાંઇની પવિત્રપ્રેરણાથી સમજાય
ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજન કરતા,શ્રધ્ધાસબુરીનો પવિત્રકૃપા થાય
પવિત્ર શ્રી ભોલેનાથની કૃપા માનવદેહ પર,જે સાંઇબાબાથી મળી જાય
...શેરડી ગામમાં એ પવિત્ર ભક્ત થયા,જે મળેલ દેહના ધર્મને સમજાઈ જાય.
#############################################################