June 8th 2021

કલમપ્રેમીની ગાથા

## Vasant Panchami on January 30, Worship Goddess saraswati On this auspicious day | 30 જાન્યુઆરીએ વસંત પંચમી, દેવી સરસ્વતી સાથે હંમેશાં તેમની પ્રિય વીણા રાખવી જોઇએ - Divya Bhaskar##

         .કલમપ્રેમીની ગાથા

તાઃ૮/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કલમની પવિત્રરાહમળી માતાસરસ્વતીની કૃપાએ,જે કલમની રચનાથી દેખાય
પરમપ્રેમ કલમનો લઈ ભારતથી હ્યુસ્ટન આવ્યા,માકૃપાએ કલમ પકડાઇ જાય
...ંમળેલ માનવદેહના મનને કલમની પવિત્રરાહે લઈ જતા,કલમપ્રેમીઓ મળતા જાય. 
પરમ શક્તિશાળી માતા હિંદુ ધર્મમાં છે,જે ભારતમાં જન્મ લઈને આવી જાય
પવિત્ર આંગળી ચીંધી કલમથી માનવદેહને,એ બુધ્ધીથી પવિત્રરચના કરી જાય 
ભારતનીભુમીમાં હિંદુધર્મમાં પરમાત્મા,અનેકદેહથી જન્મલઈ ધરતીપવિત્રકરીજાય 
દુનીયામાં પવિત્રદેશ ભારત છે,જેના કલમપ્રેમીઓ હિંદુ ધર્મને વંદન કરાવીજાય 
...ંમળેલ માનવદેહના મનને કલમની પવિત્રરાહે લઈ જતા,કલમપ્રેમીઓ મળતા જાય.
કલમની પ્રેરણા માટે પરમકૃપાળુ સરસ્વતી માતા,જે કલમથી રચના કરાવીજાય 
અનંત શક્તિશાળીમાતા હિંદુધર્મમાં,મગજને અનેકરાહે પ્રેરણાથી કલાએ દેખાય 
અનેક રચનાઓની પ્રેરણા મળે,જે કલાકાર ગાયક સંગે અનેક ફીલ્મ પણ થાય
એ પવિત્રકૃપા માતાની જે કલમની પ્રેરણાએ,જગતમાં જીવોને પ્રેરણા કરી જાય
 ...ંમળેલ માનવદેહના મનને કલમની પવિત્રરાહે લઈ જતા,કલમપ્રેમીઓ મળતા જાય.
##################################################################

   

June 8th 2021

પ્રેમાળ પ્રેમ

આજકાલનો પ્રેમ સંબંધ.. - રાજકોટ મિરર

.          .પ્રેમાળ પ્રેમ           

તાઃ૮/૬./૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
પવિત્ર નિખાલસપ્રેમ મળે માબાપનો,જે સંતાનને પવિત્રજીવન મળી જાય
મળેલ જીવનમાં પ્રેમાળ પ્રેમને શોધાય નહીં,પ્રભુ કૃપાએ દેહને આપીજાય
...અદભુત લીલા અવનીપર પરમાત્માની,એ મળેલ જીવનને પવિત્રરાહે લઈ જાય.
સરળ જીવનની રાહ મળે જીવનમાં,જે પવિત્ર શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
મળેલ માનવદેહને માબાપનો પવિત્રપ્રેમ મળૅ,જે આશિર્વાદથી અનુભવાય
પવિત્રપ્રેમથી માતાપિતાને વંદન કરતા આનંદ થાય,એ શાંંતિ આપી જાય
જીવનને સંબંધકર્મનો જે સમજીને,સમયસાથે ચાલતા ઉંમરનો અનુભવથાય
...અદભુત લીલા અવનીપર પરમાત્માની,એ મળેલ જીવનને પવિત્રરાહે લઈ જાય.
પતિપત્નિના પવિત્ર પ્રેમથી પ્રભુકૃપાએ,સંતાનને જન્મ મળતા આનંદ થાય
મળેલદેહના પરિવારને પરમાત્માના પ્રેમથી,સમયનીસાથે આગળલઈ જવાય
જીવને મળેલદેહના કુળને આગળલઈજવા,પરમાત્માનો પ્રેમાળ પ્રેમ મેળવાય
એ પવિત્રલીલા જગતપર પવિત્ર ભગવાનની,જે મળેલ માનવ દેહને સમજાય
...અદભુત લીલા અવનીપર પરમાત્માની,એ મળેલ જીવનને પવિત્રરાહે લઈ જાય.
##############################################################