June 5th 2021

प्रेम पकडके आया

**મહાશિવરાત્રી પર પ્રેમ અને શીઘ્ર વિવાહ માટે અજમાવો આ ઉપાયો… |**
.          .प्रेम पकडके आया

ताः५/६/२०२१               प्रदीप ब्रह्मभट्ट 

प्रेम पकडके आया पवित्र भारतदेशसे,ह्युस्टनमे कलमप्रेमीओका प्रेम मील गया
अनंत पवित्र शांंति मीलती हे मनको,जो कलमकी पवित्रराहसे सबको मीलती है
.....यही मीले देहकी ज्योत प्रगटती है,जो जगतमें मीले देहकी मानवता महेंकाती है.
जनगणमणगानेके साथ भारतदेशको,सलाम करनेसे देशवासीओका प्रेम मीलता हे 
मळेल मानवदेहको जीवनमें पवित्र कर्मका,साथ मील जाता है जो प्रेमको देता है
नाकोइ आशा के साथ नाकोइ अपेक्षा रहेगी,जो देहको प्रेमकी पावनक्रुपा देती है
सुखका सागर जीवनमें मीलनेसे परमशांंति,संगे जीवनमे प्रभुकी क्रुपाभी मीलती हे
.....यही मीले देहकी ज्योत प्रगटती है,जो जगतमें मीले देहकी मानवता महेंकाती है.
क्रुपा मीले मानवदेहको जीवनमे अवनीपर,जो पवित्र भावनासे देहमे भक्तिकरते हे
परमात्मा अनेकदेहसे भारतमे जन्मे,जे जगतमे पवित्र भुमी करके प्रेरणा कर गये
मीले देहको पवित्रराह मीले जीवनमे,जो पवित्र कर्म करनेसे प्रेमीओ मीलजाते हे
येही पावनक्रुपा परमात्माकी जगतके देहोपर,जो क्रुपासे जीवको मुक्ति मीलती हे
.....यही मीले देहकी ज्योत प्रगटती है,जो जगतमें मीले देहकी मानवता महेंकाती है.
===================================================================
June 5th 2021

પવિત્રકૃપા મળે

**ગુરુવારે કરો આ સરળ કામ, વધશે આવક, બની રહેશે પ્રભુ શ્રી હરિ અને લક્ષ્મીની  કૃપા. |**
.           .પવિત્રકૃપા મળે

તાઃ૫/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
રામનામની માળા જપતા પવિત્રકૃપા,પરમાત્માએ લીધેલ દેહથી મળી જાય
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં બજરંગબલી હનુમાનનીકૃપાથાય
...અનંત કૃપાળુ પરમાત્માએ દેહ લીધા ભારતમાં,એ દુનીયામાં પવિત્રદેશ કહેવાય.
પવિત્રદેહ લીધો અયોધ્યામાં શ્રીરામથી,ને જીવનસંગીની સીતાજી મળી જાય
અદભુતલીલા થઈ જીવનમાં પ્રભુકૃપાએ,જે લંકાના રાજા રાવણને સ્પર્શીજાય
પત્નિ સીતાને સાથ મળ્યો ભક્તહનુમાનનો,જે સીતાજીને શોધીને મળી જાય
હનુમાનજી રામનાભાઈ લક્ષ્મણને બચાવી,રાવણસહિત લંકાને સળગાવી જાય
...અનંત કૃપાળુ પરમાત્માએ દેહ લીધા ભારતમાં,એ દુનીયામાં પવિત્રદેશ કહેવાય.
માનવદેહને સમયનો સંગાથ મળે જીવનમાં,જે થઈ રહેલકર્મથી દેહ મેળવાય
અવનીપરનુ આગમન જીવનુ એ ગતજન્મના,દેહથી થયેલ કર્મથી મળી જાય
પવિત્રદેહ પરમાત્મા લીધા સમયે,જે હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાઈ જાય
એજકૃપા પવિત્રધર્મની માનવદેહથી સચવાય,જે જીવને જન્મમરણ આપી જાય
...અનંત કૃપાળુ પરમાત્માએ દેહ લીધા ભારતમાં,એ દુનીયામાં પવિત્રદેશ કહેવાય.
================================================================
June 5th 2021

દેહ મળે

 **જ્યાં સુધી ભક્તિ પ્રાપ્ત નથી થતી, ત્યાં સુધી કૃતકૃત્ય ભાવ જન્મતો નથી |  નવગુજરાત સમય**
.             .દેહ મળે

તાઃ૫/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કુદરતની પવિત્રકૃપા અવનીપર,જે જીવને માનવદેહ મળતા અનુભવાય
મળેલદેહથી પવિત્રરાહે જીવન જીવતા,સરળ જીવનમાં પ્રેમમળતો જાય
....એ અદભુતકૃપા જીવને મળેલ દેહપર,એ પરમાત્માની પવિત્રકૃપાએ મેળવાય.
પવિત્રરાહ મળૅ મળેલદેહને પાવનકૃપાએ,જયાં શ્રધ્ધાભાવનાથી કર્મ થાયં
જગતપર અનેકદેહનો સંબંધ જીવને,જે સમયે દેહ મળતા સમજઈ જાય
માનવદેહને જીવનમાં અનેકનો સંબંધ છે,જે પરિવાર સંગે પ્રેમ મૅળવાય
આગમન વિદાયનો સંબંધ સમયે દેખાય,એ જીવને થયેલકર્મથી સમજાય
....એ અદભુતકૃપા જીવને મળેલ દેહપર,એ પરમાત્માની પવિત્રકૃપાએ મેળવાય.
દેહને થયેલકર્મનો સંબંધ અવનીપરના આગમનથી,જીવને દેહ મળી જાય
પરમકૃપા પરમાત્માની અવનીપરના દેહપર,જે જીવને જન્મ મળતા દેખાય
પાવનરાહે જીવવા નાકોઇ આશાઅપેક્ષા,કે મોહમાયાનો સ્પર્શ અડી જાય
એજ પવિત્રકૃપા મળેલ દેહપર પ્રભુની,એ પવિત્ર જીવનની રાહ આપીજાય
....એ અદભુતકૃપા જીવને મળેલ દેહપર,એ પરમાત્માની પવિત્રકૃપાએ મેળવાય.
############################################################