June 4th 2021

ભજન અને ભક્તિ

###Hanuman Bhajan - જય જય બજરંગ બલી###.

            .ભજન અને ભક્તિ

તાઃ૪/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળે પ્રભુના દેહની,જે મળેલદેહના જીવને શાંન્તિ આપી જાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભજન કરતા,પરમાત્મા કૃપાએ પવિત્ર ભક્તિ થાય
....એ હિંદુ ધર્મના માનવદેહપર પાવનકૃપા થતા,જીવનમા પવિતરાહ મળતી જાય.
પવિત્રપરમાત્માએ જન્મથીદેહ લીધા ભારતમાં,જે શ્રધ્ધાથી ભક્તિએ પુંજાય
હિંદુધર્મએ પવિત્રધર્મ છે જગતમાં,જે ભજન અને ભક્તિ સંગે મંદીર જવાય
અનેકદેહ લીધા ભગવાને ભુમીપર,એ માનવદેહપર કૃપાકરતા સુખમળીજાય
એ અદભુતકૃપા પરમાત્માની ભારતદેશપર,જે જગતમાં પવિત્રદેશ કરી જાય
....એ હિંદુ ધર્મના માનવદેહપર પાવનકૃપા થતા,જીવનમા પવિતરાહ મળતી જાય.
જીવને મળેલદેહને કૃપાએ પવિત્રરાહમળે,જે જીવનમાં પરમાત્માની કૃપાથાય
પવિત્રભાવનાથી ઘરમાંજ ભક્તિકરતા,જીવનમાં પ્રભુનીકૃપાનો અનુભવ થાય
જીવને ગતજન્મના કર્મથી દેહ મળે,જે જીવને જન્મ મળતા કર્મ આપી જાય
પવિત્રપ્રેમ પ્રભુકૃપાએ મળે દેહને,જે ભજનભક્તિથી જીવને મુક્તિ આપીજાય
....એ હિંદુ ધર્મના માનવદેહપર પાવનકૃપા થતા,જીવનમા પવિતરાહ મળતી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment