June 4th 2021

પવિત્રજ્યોત પ્રગટે પવિત્ર

##Astrology Why should we not wish birthday at 12 midnight?##

.           .પવિત્રજ્યોત પ્રગટે

તાઃ૫/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સમયનો સંબંધ એ પાવનકૃપા પરમાત્માની,જે મળેલદેહને સ્પર્શી જાય
અવનીપરના આગમનને જન્મદીવસ કહેવાય,જે જીવનેદેહ આપી જાય
....પવિત્ર ભુમી ભારત છે જગતમાં,જ્યાં પરમાત્મા જન્મલઈ દર્શન આપી જાય.
પવિત્ર કૃપા મળે માબાપને જીવનમાં,જ્યાં સંતાનનુ આગમન જન્મથીથાય
ગતજન્મના કર્મનો સંબંધ છે જીવને,જે અવનીપરના આગમનથી સમજાય
પાવનકૃપા મળી માબાપની પ્રદીપને,જે તાઃ૫/૬/૧૯૪૯નાદીવસેજન્મી જાય
સમયની સાથે નિખાલસતાથીજ ચાલતા,મારાદેહને બોતેરમુ વર્ષ મળીજાય
....પવિત્ર ભુમી ભારત છે જગતમાં,જ્યાં પરમાત્મા જન્મલઈ દર્શન આપી જાય.
કુદરતની આલીલા અવનીપર,એ જીવને અનેકસ્વરૂપે પ્રેમથી લાવી જાય
માનવદેહ મળે જીવને પરિવારથી,એ જીવનમાં અનેકરાહે દેહને દોરી જાય
અનેક પાવનપ્રેમ મળે જીવનમાં,જે સમયની સાથે ચાલતા પવિત્રરાહે જાય 
પવિત્રપત્નિ રમાનોપ્ર્રેમ સંગે પુત્રરવિ,દીકરી દીપલનો પરિવારથી મળી જાય
....પવિત્ર ભુમી ભારત છે જગતમાં,જ્યાં પરમાત્મા જન્મલઈ દર્શન આપી જાય.
###############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment