June 4th 2021

પ્રેમથી પકડજો

###હનુમાન જયંતિ પર આ એક કામ કરી લો, બધા દુઃખ થઇ જશે દૂર અને પ્રભુનો રહેશે આશીર્વાદ | vastu tips on hanuman jayanti###
.           .પ્રેમથી પકડજો

તાઃ૪/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને સમયસાથે ચાલતા,જીવનમાં પવિત્રકૃપા મળી જાય
ગતજન્મમાં થયેલકર્મનો સંબંધ અવનીપર,જીવને જન્મમરણ દઈ જાય
....એ પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જ્યાં સમયને પ્રેમથી પકડીને ચલાય.
કુદરતની આ પવિત્રલીલા અવનીપર,જે જીવને મળતા દેહથી સમજાય
અનેકદેહનો સંબંધ જે પશુપક્ષીપ્રાણીજાનવર, અને મનુષ્યથી મેળવાય 
જીવપર અદભુતકૃપા પરમાત્માની,જે મળેલદેહને પવિત્ર માર્ગ દઈ જાય
માનવદેહને નાકદી કોઇ અપેક્ષા રહે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ થાય
....એ પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જ્યાં સમયને પ્રેમથી પકડીને ચલાય.
જીવનમાં થઈ રહેલકર્મ એજ રાહ આપે,જે સમયની સાથે દેહને લઈજાય
મળેલ દેહપર પ્રભુની પાવન કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ધરમાં પુંજન કરાય
પ્રેમથી ભગવાનને વંદનકરતા જીવથી,કૃપા નિખાલસ પ્રેમથી પકડાઇ જાય
જીવને મળેલ માનવદેહને સમયે,મુત્યુ મળતા પ્રભુકૃપાએ મુક્તિ મળી જાય
....એ પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જ્યાં સમયને પ્રેમથી પકડીને ચલાય.
કર્મનો સંબંધ જીવનાદેહને અવનીપર,ના કોઇ દેહથી કદી છટકાઇ જવાય
પ્રભુની નિખાલસ ભાવનાથી પુંજાકરતા,પ્રભુનોપ્રેમ દેહને શાંંતિ આપી જાય
અવનીપર કળીયુગ સતયુગ અને ભુતકાળ,એજ કુદરતની લીલા જ કહેવાય
પવિત્રરાહે જીવન જીવવા મોહમાયાને દુરરાખતા,પ્રભુનો પાવનપ્રેમ મેળવાય
....એ પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જ્યાં સમયને પ્રેમથી પકડીને ચલાય.
###############################################################

 

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment