September 17th 2023

કૃપામળે માનવદેહને

 **********
.            કૃપામળે માનવદેહને

તાઃ૧૭/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા પરમાત્માની જગતમાં મળે,જે જીવને જન્મથી મળેલદેહને અનુભવાય
જીવના અવનીપરના આગમનને પ્રભુકૃપામળે,એ દેહને સમયનીસાથે ચલાવીજાય
.....જીવના મળેલ માનવદેહને અવનીપર કર્મનોસંબંધ,જગતમાં નાકોઇથી દુરરહીને જીવાય.
પરમાત્માની પવિત્રકૃપામળે માનવદેહને,જે પવિત્ર ભારતદેશથી સમયે મળતીજાય
જગતમાં ભગવાને અનેકપવિત્રદેહથી જન્મ લીધા,જે ભારતદેશનેજ પવિત્રકરીજાય
હિંદુધર્મજ જગતમાં પવિત્રધર્મ છે,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મ લઈજાય
પવિત્રહિંદુ ધર્મના ભગવાનના હિંદુમંદીર,જગતમાં રહેતા માનવદેહપર કૃપાકરીજાય
.....જીવના મળેલ માનવદેહને અવનીપર કર્મનોસંબંધ,જગતમાં નાકોઇથી દુરરહીને જીવાય.
જીવને જન્મથી માનવદેહથી આગમન મળે.જે જીવને ગતજન્મના કર્મથી મળીજાય
અવનીપરનુ આગમન જીવને સમયે માનવદેહથી મળે,જે દેહથી સમયસાથે જવાય
નાકોઇ અપેક્ષા રહે જીવના દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
ભગવાનનો પવિત્રપ્રેમમળે જીવનાદેહને,સમયે હિંદુધર્મમાં ઘરમાંજ પ્રભુનીભક્તિથાય
.....જીવના મળેલ માનવદેહને અવનીપર કર્મનોસંબંધ,જગતમાં નાકોઇથી દુરરહીને જીવાય.
########################################################################

 

September 15th 2023

માનવદેહપર કૃપા

 
.             માનવદેહપર કૃપા

તાઃ૧૫/૯/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જગતમાંં જીવને જન્મથીમળેલ માનવદેહથી,ના જીવનમાં સમયથી દુર રહેવાય
પરમાત્માની આ પાવનકૃપા અવનીપર,જે જીવનાદેહને પવિત્રરાહે જીવાડીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં નાઅપેક્ષા અડીજાય.
પવિત્રકૃપા ભગવાનની પવિત્રભારતદેશથીમળે,જ્યાં દેહથી શ્રધ્ધાથી જીવનજીવાય
જીવપર પ્રભુનીપવિત્રકૃપાએ જીવને,જન્મથી માનવદેહમળે જે પવિત્રકર્મઆપીજાય
માનવદેહને પવિત્રપ્રેરણામળે ભગવાનની,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં નાઅપેક્ષા અડી જાય.
ભગવાનની અદભુતકૃપા મળે માનવદેહને,જે દેહને શ્રધ્ધાથી ભક્તિમાર્ગ આપીજાય
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં હિંદુધર્મથી,જે જીવના મળેલદેહને સુખ મળીજાય 
અનેક પવિત્રદેહથી ભગવાન ભારતમાં જન્મીજાય,જે જીવનાદેહને કર્મથીઅનુભવાય
અવનીપર જીવનાદેહને કર્મનો સંબંધ,જે જીવને જગતપર જન્મમરણથી મળી જાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં નાઅપેક્ષા અડી જાય.
ભારતદેશમાં જન્મમળેલદેહને હિંદુધર્મની કૃપામળે,સમયે દુનીયામાં હિંદુમંદીરકરીજાય
જીવનાદેહને પવિત્ર પ્રેરણામળે સમયે,જીવનમાં શ્રધ્ધાથી ધુપદીપકરી ઘરમાંપુંજાકરાય
મળેલદેહને જીવનમાં સમયની સાથે ચાલવા,બાળપણ જુવાની ઘેડપણની સાથેચલાય
કુદરતની પવિત્રકૃપા અવનીપર સમયે મળે,જ્યાં માનવદેહથી સમયની સાથેજ જવાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં નાઅપેક્ષા અડી જાય.
######################################################################

	
September 13th 2023

પવિત્રસંગ મળે પ્રેમનો

 ******
.             પવિત્રસંગ મળે પ્રેમનો

તાઃ૧૩/૯/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
પાવનકૃપામળે પરમાત્માની માનવદેહને,જે જીવનમાં દેહનેપવિત્રરાહે જીવાડી જાય
પવિત્રપ્રેરણાનો સંગમળે ભગવાનનો,એ જીવના મળેલમાનવદેહને સુખ આપીજાય
.....જગતમાં અદભુતકૃપા પ્રભુની હિંદુધર્મથી,જે ભારતદેશથી પવિત્ર પ્રેરણા કરી જાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધમળે,એ જીવને અનેકદેહથી જન્મથીમેળવાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,સમયે નિરાધારદેહથી બચાવીજાય
ગતજન્મના માનવદેહનાકર્મથી જીવનુઆગમનથાય,જે પ્રભુનીકૃપા દેહને મળતીજાય
ભગવાનની પવિત્રકૃપા જીવનેમળે,એ નિરધાર પ્રાણીપશુજાનવરપક્ષીથી બચાવીજાય
.....જગતમાં અદભુતકૃપા પ્રભુની હિંદુધર્મથી,જે ભારતદેશથી પવિત્ર પ્રેરણા કરી જાય.
અવનીપર મળેલમાનવદેહને પરમાત્માની પ્રેરણાએ,જીવનમાં સમયનોસાથ મળીજાય
દેહને સમયે ઉંમરનો સાથમળે,જે બાળપણ જુવાની અને ઘેડપણથી અનુભવ થાય
જગતમાં પરમાત્માની પવિત્રપ્રેરણાનો સાથ મળે,જે માનવદેહને હિંદુધર્મથૉપ્રેરી જાય
માનવદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને પુંજા કરાય
.....જગતમાં અદભુતકૃપા પ્રભુની હિંદુધર્મથી,જે ભારતદેશથી પવિત્ર પ્રેરણા કરી જાય.
#####################################################################
August 29th 2023

પ્રભુની અદભુત કૃપા

    **********
.            પ્રભુની અદભુત કૃપા

તાઃ૨૯/૮/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  
     
જીવને અવનીપર સમયે અનેકદેહથી આગમનમળે,ના કોઇ જીવથી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં માનવ્દેહનેમળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
.....જીવને સમયે જન્મથી દેહમળે અવનીપર,માનવદેહ એ ભગવાનની કૃપાજ કહેવાય.
ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરતા માનવદેહપર,ભગવાનની કૃપાનો અનુભવ થાય
પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશપર કહેવાય,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈ જાય
જગતમાંજીવને જન્મથીમળેલ માનવદેહ,એ પ્રભુકૃપાએ નિરાધારદેહથીબચાવીજાય
મળેલદેહથી શ્રધ્ધાથી પરમાત્માની,ઘરમાં ધુપદીપપ્રગટાવી દીવોકરી આરતીકરાય
.....જીવને સમયે જન્મથી દેહમળે અવનીપર,માનવદેહ એ ભગવાનની કૃપાજ કહેવાય.
જન્મમરણનો સંબંધ એ જીવનો કહેવાય,જે જીવના મળેલદેહના કર્મથી મેળવાય
પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં જન્મલઈ હિંદુધર્મની પ્રેરણાજ કરીજાય
અદભુતપ્રેરણા પરમાત્માની માનવદેહનેમળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
પવિત્રકૃપાએ સમયે જીવને અવનીપરથી,મુક્તિ આપીજાય જે પ્રભુકૃપાજ કહેવાય
.....જીવને સમયે જન્મથી દેહમળે અવનીપર,માનવદેહ એ ભગવાનની કૃપાજ કહેવાય.
#####################################################################

	
August 25th 2023

પવિત્રમાતાની કૃપા

 નવરાત્રી દરમિયાન જો સપનામાં મળે આ 10 સંકેત તો સમજો કે માતાજીની છે વિશેષ કૃપા તમારી ઉપર
.             પવિત્રમાતાની કૃપા 

તાઃ૨૫/૮/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
પવિત્ર હિંદુધર્મની જ્યોતપ્રગટાવી પરમાત્માએ,જે ભારતદેશને પવિત્રદેશ કરીજાય
પરમાત્માએ અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મલીધા,જે માનવદેહપર કૃપાકરીજાય
....અવનીપર જીવનેજન્મથી માનવદેહ મળે,પ્રભુની પવિત્રકૃપાએ જીવનમાં ભક્તિ કરાય.
ભારતદેશમાં ભગવાને હિંદુધર્મમાં દેવઅને દેવીઓથીજન્મલઈ,પવિત્રપ્રેરણાકરીજાય
પવિત્રકૃપા ભગવાનનીમળૅ માનવદેહને,તહેવારની પ્રેરણામળે જેજીવનમાં ઉજવાય
નવરાત્રીમાં પવિત્રમાતાના ગરબા ગવાય,અને હોળીના દીવસે લાકડાસળગાવાય
આ અદભુતકૃપા હિંદુધર્મની કહેવાય,સમયે પવિત્રમાતાની શ્રધ્ધાથીજ પુંજા કરાય
....અવનીપર જીવનેજન્મથી માનવદેહ મળે,પ્રભુની પવિત્રકૃપાએ જીવનમાં ભક્તિ કરાય.
દુર્ગામાતાને ૐહ્રીદુર્ગેદુર્ગે રક્ષ્મીસ્વાહાથીપુંજાય,કાળકામાતાનેૐક્રીકાલીયેનમઃથીપુંજાય
હિંદુધર્મમાં માતાના અનેકદેહથી જન્મલઈજાય,સમયે પવિત્રદેવથી ભગવાનજન્મીજાય
જગતમાં પવિત્રભારતદેશજ કહેવાય,જ્યાં ભગવાનહિંદુધર્મમાં અનેકદેહથીજન્મલઈજાય
અવનીપર મળેલમાનવદેહને હિંદુધર્મથી પ્રેરણામળે,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાય
....અવનીપર જીવનેજન્મથી માનવદેહ મળે,પ્ર,ભુની પવિત્રકૃપાએ જીવનમાં ભક્તિ કરાય.
************************************************************************


August 22nd 2023

અપેક્ષાનો અંધકાર

==========
.            અપેક્ષાનો અંધકાર

તાઃ૨૨/૮/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને સમયે જન્મથી માનવદેહમળે અવનીપર,એ પાવનકૃપા પ્રભુની કહેવાય
મળેલદેહને કર્મનોસંબંધ સમયથી,જે ભગવાનની પવિત્રકૃપા જીવનજીવાડીજાય
....દેહને જીવનમાં સમયસાથે ચાલવા,કળીયુગ સતયુગથી દુરરહી નાઅપેક્ષા રખાય.
જીવનેસમયે અવનીપર આગમન મેળવવા,પ્રભુનાપ્રેમથી જીવને જન્મ મળીજાય
જગતમાં નાકોઇ જીવનાદેહથી દુરરહી જીવાય,કે કોઇઅપેક્ષારાખીજીવનજીવાય
અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવને જગતમાં પ્રસરાવીજાય
અવનીપર ભગવાનની પવિત્રપ્રેરણા થાય,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
....દેહને જીવનમાં સમયસાથે ચાલવા,કળીયુગ સતયુગથી દુરરહી નાઅપેક્ષા રખાય.
મળેલદેહને સમયે પરમાત્માની પવિત્રકૃપા મળે,જે મળેલદેહને કર્મથી અનુભવાય
જગતમાં પવિત્રકૃપામળે ભગવાનની ભારતદેશથી,જ્યાં પ્રભુપવિત્રદેહથીજન્મીજાય
અનેક પવિત્રદેહથી ભારતદેશમાં પ્રભુજન્મીજાય,જે જગતમાં દેશને પવિત્રકરીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોતપ્રગટાવી માનવદેહપર,એઅપેક્ષાના અંધકારથીબચાવીજાય
....દેહને જીવનમાં સમયસાથે ચાલવા,કળીયુગ સતયુગથી દુરરહી નાઅપેક્ષા રખાય.
###################################################################
August 21st 2023

મળેલદેહની રાહ

#####મહિમા શુભ કામનાનાં મંગલ પ્રતીકોનો… | chitralekha#####
             મળેલદેહની રાહ 

તાઃ૨૧/૮/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાની પવિત્રરાહે જીવન જીવાય
મળેલદેહને જીવનમાં ભગવાનની પ્રેરણામળે,જીવનમાં નાકોઇજ અપેક્ષા અડીજાય
.....એ મળેલ માનવદેહની પવિત્રરાહ કહેવાય,જે જીવનમાં પ્રભુની ભક્તિ કરાવી જાય.
સમયે ભગવાનની કૃપાએ જીવને માનવદેહમળે,એ મળેલદેહને કર્મથી અનુભવથાય
પવિત્રરાહે જીવન જીવવા પ્રભુની પ્રેરણા મળે,જે શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા થાય
જગતમાં જીવને અનેકદેહનો સંબંધમળે જન્મથી,ના કોઇ જીવથી કદી દુર રહેવાય
અવનીપર આકુદરતનીલીલા કહેવાય,એ પ્રભુનીકૃપાએ માનવદેહથી આગમન થાય
.....એ મળેલ માનવદેહની પવિત્રરાહ કહેવાય,જે જીવનમાં પ્રભુની ભક્તિ કરાવી જાય.
જીવનેઅનેકદેહથી જન્મથીઆગમનમળે,પરમાત્માનીકૃપાએ નિરાધારદેહથીબચાવીજાય
મળેલ નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથીમળે,નાકોઇ નિખાલસકર્મથાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે જીવનમાં કર્મથી જીવન જીવાય
નાકોઇ આશાઅપેક્ષા અડે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરતા પ્રભુનીકૃપા મેળવાય
.....એ મળેલ માનવદેહની પવિત્રરાહ કહેવાય,જે જીવનમાં પ્રભુની ભક્તિ કરાવી જાય.
#####################################################################
August 18th 2023

સમજમળે સમયની

 #####કૃષ્ણ - વિકિપીડિયા#####
.           સમજમળે સમયની

તાઃ૧૮/૮/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રપ્રેરણા મળે પરમાત્માની જીવનમાં,જે મળેલદેહને સમયનો સાથ મળી જાય
અદભુતકૃપાપ્રભુની અવનીપરકહેવાય,જીવના ગતજન્મનાકર્મથી આગમનઆપીજાય
.....પ્રભુકૃપાએ જીવને માનવદેહ મળે,સમયનો સાથ મળતાજ જીવનમાં કર્મ કરાવી જાય.
જગતમાં પવિત્રકૃપા સુર્યદેવનીકહેવાય,જેમની પવિત્રરાહે અવનીપર સવારસાંજ મળે
જીવનેજન્મથી માનવદેહમળે એપ્રભુનીકૃપા કહેવાય,એજીવનમાં કર્મનોસાથઆપીજાય
જીવને સમયે અવનીપર જન્મથી દેહ મળે,જીવના ગતજન્મનાદેહનાકર્મથી મળીજાય
કુદરતની આ પાવનકૃપાજ મળે માનવદેહને,જ્યાં જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
.....પ્રભુકૃપાએ જીવને માનવદેહ મળે,સમયનો સાથ મળતાજ જીવનમાં કર્મ કરાવી જાય.
પવિત્ર પ્રેરણામળે ભગવાનની પવિત્ર ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મી જાય
જગતમાં પવિત્રદેશ ભારતકહેવાય જયાં ભગવાન,અનેકપવિત્રદેહથીજન્મી કૃપાપ્રેરીજાય 
જીવને મળેલમાનવદેહને પ્રભુકૃપાએ સમયનીસમજણે,બાળપણજુવાનીઘેડપણ મેળવાય
સમયની સમજનથી જીવનજીવવા,શ્રધ્ધાથીઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુનીઆરતીકરાય
.....પ્રભુકૃપાએ જીવને માનવદેહ મળે,સમયનો સાથ મળતાજ જીવનમાં કર્મ કરાવી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
 

August 17th 2023

ના અપેક્ષા રહે

    
.              ના અપેક્ષા રહે

તાઃ૧૭/૮/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભગવાનની પવિત્રકૃપાએ જીવને,જન્મથી માનવદેહ મળે જે પવિત્રરાહે પ્રેરી જાય
અદભુતકૃપા પરમાત્માની કહેવાય જીવપર,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય
.....જીવનુ અવનીપરનુ આગમન એજપ્રભુકૃપા કહેવાય,જે સમયે જીવને કર્મ કરાવી જાય.
જગતમાં જીવને અનેકદેહનો સંબંધ,જે જીવને દેહથી આગમનવિદાયથી અનુભવાય
માનવદેહ એ પ્રભુનીપવિત્રકૃપા કહેવાય,જે મળેલમાનવદેહને સમયનો સાથમળીજાય
જીવને જગતમાં જનમથી નિરાધારદેહુમળે,એ પ્રાણીપશુજાનવરઅનેપશુથીમળી જાય
જન્મથી મળેલ માનવદેહને પ્રભુકૃપાએ જીવનમાં,દેહને સમયનો સાથે પ્રેરણાકરીજાય
.....જીવનુ અવનીપરનુ આગમન એજપ્રભુકૃપા કહેવાય,જે સમયે જીવને કર્મ કરાવી જાય.
અવનીપર જીવને સમયે જન્મથી મળેલ માનવદેહને,બાળપણજુવાનીઘેડપણ મળીજાય
સમયની સાથે ચાલતા પ્રભુકૃપાએ જીવનમાં,નાકોઇ આશાકે અપેક્ષા દેહને અડી જાય
માનવદેહને જીવનમાં થયેકકર્મનો સંબંધ,એ જીવને સમયે જન્મમરણનોસાથ મળીજાય
નાકોઇદેહને તાકાતમળે જગતમાં,ભારતદેશથી પ્રભુનીપ્રેરણામળે જે ભક્તિથીઅનુભવાય
.....જીવનુ અવનીપરનુ આગમન એજપ્રભુકૃપા કહેવાય,જે સમયે જીવને કર્મ કરાવી જાય.
***************************************************************************
August 11th 2023

માતાનીકૃપા મળે

    *****માતપુર (તા. પાટણ) - વિકિપીડિયા*****   
             માતાનીકૃપા મળે

તાઃ૧૧/૮/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રહિંદુધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરતા,જીવનમાં પવિત્ર દેવદેવીઓની કૃપા થાય
મળેલ માનવદેહને જીવનમાં સમયે,ઘરમાં ધુપદીપ પ્રગટાવી વંદનકરીઆરતીકરાય 
....પવિત્ર ભારતદેશમાં અનેક પવિત્રદેહથી,જન્મલેતા દેવદેવીઓની ઘરમાં પુંજા કરાય.
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને જન્મથી મળેલદેહને સમજાય
ભગવાન અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મીજાય,જેમને દેવઅનેદેવીઓથી પુંજાય
માનવદેહને સમયનીસાથે ચાલતા,ઘરમાં પ્રભાતે ભગવાનની ધુપદીપથી પુંજાકરાય 
પરમાત્માની પવિત્રકૃપામળે જીવનમાં,જે મળેલદેહના પરિવારને પવિત્રરાહેલઈજાય
....પવિત્ર ભારતદેશમાં અનેક પવિત્રદેહથી,જન્મલેતા દેવદેવીઓની ઘરમાં પુંજા કરાય.
હિંદુધર્મએ પવિત્રધર્મ કહેવાય જેમાંપ્રત્યક્ષ,દેવઅનેદેવીઓની માળાથીમંત્રજાપકરાય
અનેક પવિત્રદેવીઓથી ભારતમાંજન્મલઈ,ભક્તોને શ્રધ્ધાથીપુંજાકરતા કૃપાકરીજાય
શ્રધ્ધાથી માતાને ધુપદીપકરી વંદનકરીને,સમયે પવિત્રમાતાનામંત્રનીમાળા જપાય
પવિત્રકૃપા મળે માતાની માનવદેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ઘરમાંજ ભક્તિકરાય
....પવિત્ર ભારતદેશમાં અનેક પવિત્રદેહથી,જન્મલેતા દેવદેવીઓની ઘરમાં પુંજા કરાય.
####################################################################
« Previous PageNext Page »