August 11th 2023

માતાનીકૃપા મળે

    *****માતપુર (તા. પાટણ) - વિકિપીડિયા*****   
             માતાનીકૃપા મળે

તાઃ૧૧/૮/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રહિંદુધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરતા,જીવનમાં પવિત્ર દેવદેવીઓની કૃપા થાય
મળેલ માનવદેહને જીવનમાં સમયે,ઘરમાં ધુપદીપ પ્રગટાવી વંદનકરીઆરતીકરાય 
....પવિત્ર ભારતદેશમાં અનેક પવિત્રદેહથી,જન્મલેતા દેવદેવીઓની ઘરમાં પુંજા કરાય.
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને જન્મથી મળેલદેહને સમજાય
ભગવાન અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મીજાય,જેમને દેવઅનેદેવીઓથી પુંજાય
માનવદેહને સમયનીસાથે ચાલતા,ઘરમાં પ્રભાતે ભગવાનની ધુપદીપથી પુંજાકરાય 
પરમાત્માની પવિત્રકૃપામળે જીવનમાં,જે મળેલદેહના પરિવારને પવિત્રરાહેલઈજાય
....પવિત્ર ભારતદેશમાં અનેક પવિત્રદેહથી,જન્મલેતા દેવદેવીઓની ઘરમાં પુંજા કરાય.
હિંદુધર્મએ પવિત્રધર્મ કહેવાય જેમાંપ્રત્યક્ષ,દેવઅનેદેવીઓની માળાથીમંત્રજાપકરાય
અનેક પવિત્રદેવીઓથી ભારતમાંજન્મલઈ,ભક્તોને શ્રધ્ધાથીપુંજાકરતા કૃપાકરીજાય
શ્રધ્ધાથી માતાને ધુપદીપકરી વંદનકરીને,સમયે પવિત્રમાતાનામંત્રનીમાળા જપાય
પવિત્રકૃપા મળે માતાની માનવદેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ઘરમાંજ ભક્તિકરાય
....પવિત્ર ભારતદેશમાં અનેક પવિત્રદેહથી,જન્મલેતા દેવદેવીઓની ઘરમાં પુંજા કરાય.
####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment