August 8th 2023

પ્રભુનો કૃપા પવિત્ર

  
.            પ્રભુનીકૃપા પવિત્ર  

તાઃ૮/૮/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં જીવને જીવનમાં અનેકરાહે સંગાથમળે,એ પ્રભુનીકૃપા કહેવાય
પ્રભુનીકૃપાએ જીવને જન્મથીમાનવદેહમળે,જે નિરાધારદેહથીબચાવીજાય
....મળેલ માનવદેહને સમજણનો સંગાથ મળે,જે જીવનમાં કર્મ કરાવી જાય.
પાવનકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,એદેહને ભક્તિરાહ આપીજાય 
જીવને ગત જન્મનાદેહના કર્મથી માનવદેહ મળે,જે કર્મનીરાહેજ લઈજાય
જીવને જન્મમળતા જીવનમાં બાળપણ,જુવાની અને ઘેડપણ મળી જાય
સમયની સાથે ચાલવા પ્રભુની પ્રેરણામળે,જે જીવનમાં શ્રધ્ધાભક્તિ મળે
....મળેલ માનવદેહને સમજણનો સંગાથ મળે,જે જીવનમાં કર્મ કરાવી જાય.
માનવદેહને પ્રભુની પાવનકૄપા મળે,જ્યાં પવિત્રભક્તિરાહે જીવન જીવાય
શ્રધ્ધાથી ભગવાનની ઘરમાં ધુપદીપ પ્રગટાવી,દીવોકરીને આરતીઉતારાય
પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહને,જે જીવનમાં ભક્તિરાહથી કૃપાકરીજાય
આ અદભુતક્રુપા ભગવાનની કહેવાય,જે પવિત્ર ભારતદેશથીજ મળી જાય 
....મળેલ માનવદેહને સમજણનો સંગાથ મળે,જે જીવનમાં કર્મ કરાવી જાય.
############################################################

	
August 5th 2023

સંગાથ મળે શ્રધ્ધાનો

   આઇ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર ગળઘરા | Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત સમય - NavGujarat Samay
.            સંગાથમળે શ્રધ્ધાનો

તાઃ૫/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં દેહને શ્રધ્ધાનો સંગાથમળીજાય
જગતમાં અદભુતકૃપા ભગવાનની કહેવાય,જીવને જન્મમરણથીબચાવીજાય
....પવિત્રહિંદુધર્મની પાવનકૃપામળે ભારતદેશથી,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મી જાય.
જીવને ગતજન્મના દેહના કર્મથી જન્મમળે,જે જીવનાદેહને કર્મ કરાવી જાય
પરમાત્માની પવિત્રપ્રેરણા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભગવાનનીપુંજાકરાય
અનેકપવિત્રદેહથી જન્મલઇ પ્રભુનીકૃપાએ,જીવનેસમયે જન્મથીમુક્તિમળીજાય
કુદરતની આ પવિત્રકૃપા માનવદેહને મળે,જે શ્રધ્ધાથી ઘરમાંજ પુંજાકરીજાય
....પવિત્રહિંદુધર્મની પાવનકૃપામળે ભારતદેશથી,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મી જાય.
ભગવાનની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
માનવદેહને કર્મની પ્રેરણા મળે,એ જીવનમાં મળેલદેહને સમય સાથે લઈ જાય
જીવનાદેહને ભગવાનની કૃપાએ,દેહને બાળપણજુવાની અને ઘેડપણથી જીવાય
જીવનમાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરતા,માનવદેહપર પ્રભુની પવિત્રકૃપાજ થાય
....પવિત્રહિંદુધર્મની પાવનકૃપામળે ભારતદેશથી,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મી જાય.
#################################################################
August 2nd 2023

ભગવાનનીજ કૃપા

  ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે કામદા એકાદશી | Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત સમય - NavGujarat Samay
.            ભગવાનનીજ કૃપા

તાઃ૨/૮/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જે જીવનમાં ભગવાનની કૃપા કહેવાય
મળેલદેહમાં જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરતા,પ્રભુની પાવનકૃપા મળીજાય
....જીવનમાં સમય સમજીને વંદન કરતા,ઘરમાંજ પ્રભુની પ્રેરણાજ મળી જાય.
પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મલીધા,જે ભારતદેશને પવિત્ર કરીજાય
જીવને જન્મથી માનવદેહ મળે,એ જીવનમાં પ્રભુકૃપાએ કર્મ કરાવી જાય
અનેકદેહનો સંબંધ જીવનેજન્મથી,માનવદેહએ નિરાધારદેહથી બચાવીજાય
નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅનેપક્ષીથીમળે,એજ નિરાધારદેહ કહેવાય
....જીવનમાં સમય સમજીને વંદન કરતા,ઘરમાંજ પ્રભુની પ્રેરણાજ મળી જાય.
અદભુતકૃપા પરમાત્માની અવનીપરકહેવાય,જે દેહનેજીવનમાંસુખ આપીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધકર્મથી,ના કોઇજ જીવથી દુર રહેવાય
માનવદેહ એ ભગવાનનીકૃપાએ મળે,જે ભારતદેશથી હિંદુધર્મથી પ્રેરી જાય
જગતમાં હિંદુધર્મએ પવિત્ર ધર્મ છે,જેમાં શ્રધ્ધાથીજ ભગવાનની પુંજા કરાય 
....જીવનમાં સમય સમજીને વંદન કરતા,ઘરમાંજ પ્રભુની પ્રેરણાજ મળી જાય.
પવિત્રપ્રેરણા પરમાત્માની હિંદુધર્મથી મળે,જે માનવદેહથી ઘરમાં ભક્તિ થાય
ઘરમાં સમયેધુપદીપપ્રગટાવી પ્રભુનેવંદનકરી,આરતીકરીને પ્રભુનીમાળા જપાય
પ્રભુનીકૃપાએ માનવદેહને ભક્તિરાહમળે,જે જીવને જન્મમરણથી બચાવીજાય
પવિત્રલીલા પ્રભુનીઅવનીપર,એ પ્રભુએ ભારતદેશમાં લીધેલ દેહથી મળીજાય
....જીવનમાં સમય સમજીને વંદન કરતા,ઘરમાંજ પ્રભુની પ્રેરણાજ મળી જાય.
###############################################################
July 29th 2023

પ્રેમની પાવનરાહ

 
.             પ્રેમની પાવનરાહ   

તાઃ૨૯/૭/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
અદભુતકૃપા પરંમાત્માની અવનીપર,જે જન્મથી મળેલદેહને અનુભવ આપીજાય
નાલાગણી માગણીની અપેક્ષારહે જીવનમાં,જે પરમાત્માથી પાવનરાહે લઈજાય
.....જીવને જન્મથી ગતજન્મના દેહનાકર્મથી,આગમન આપી જાય એ કૃપા કહેવાય.
પાવનકૄપા પરમાત્માની મળે મળેલદેહને,જે દેહને પ્રેમની પાવનરાહે લઈ જાય
સમયનીરાહે ચાલતા માનવદેહને ભગવાનની,પવિત્રકૃપાએ દેહનેસુખ મળીજાય
જીવને જન્મથી મળેલદેહને સમયની સાથે ચાલવા.પ્રભુકૃપાએ પાવનરાહ મળે
જીવનમાં કર્મનો સંબંધ જીવના દેહને,જે શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાવૉ જાય
.....જીવને જન્મથી ગતજન્મના દેહનાકર્મથી,આગમન આપી જાય એ કૃપા કહેવાય.
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહનૅ.જ્યાં સમયે ધરમા ધુપદીપકરીપુંજાકરાય
હિંદુધર્મની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
જીવના મળેલદેહને શ્રધ્ધાથી કર્મનીરાહમળૅ,એ પવિત્રદેવદેવીઓની પુંજા ક્રરાય
અનેકપવિત્રદેહથી ભગવાનને ભારતદેશથીકૃપાકરી,સમયે જીવનેમુક્તિઆપીજાય
.....જીવને જન્મથી ગતજન્મના દેહનાકર્મથી,આગમન આપી જાય એ કૃપા કહેવાય.
********************************************************************
July 17th 2023

મળે નિખાલસપ્રેમ

   ભગવાન શિવે કહ્યું, "આ સતી આજથી મારી માતા છે" - Devendra Patel
.            મળે નિખાલસ પ્રેમ

તાઃ૧૭/૭/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલ માનવદેહથી અનુભવાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
.....જે જીવને ભગવાનનીકૃપાએ સમયે,જન્મમરણનો સંગાથરહે એકર્મથી મેળવાય.
કુદરતની પાવનરાહ જીવને જન્મથીમળૅ,જે શ્રધ્ધાથી જીવનમાં પ્રભુપુંજા કરાય
જીવને માનવદેહમળેસમયે એપ્રભુકૃપા કહેવાય,જીવને નાકોઇઆશાઅપેક્ષાઅડે
ભગવાનની પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મીજાય
મળેલદેહને પ્રભુકૃપાએ પ્રેમીઓનો નિખાલસ પ્રેમ મળે,જે દેહનેસુખ આપીજાય
.....જે જીવને ભગવાનનીકૃપાએ સમયે,જન્મમરણનો સંગાથરહે એકર્મથી મેળવાય.
પરમાત્માની આ પાવનકૃપા અવનીપર કહેવાય,જે જીવને સમયે દેહ મળી જાય
મળેલ માનવદેહની માનવતાપ્રસરે જીવનમાં,જ્યાં પવિત્ર્રરાહે દેહથી જીવનજીવાય
પાવનકૃપા ભગવાનની મળેલદેહપર થાય,જે જીવનમાં ભક્તિથી સુખ મળી જાય
જન્મથીજીવને આગમનવિદાય મળીજાય,એ અવનીપર જીવને સમયસાથેલઈજાય 
.....જે જીવને ભગવાનનીકૃપાએ સમયે,જન્મમરણનો સંગાથરહે એકર્મથી મેળવાય.
******************************************************************

 

July 16th 2023

પ્રેમપકડીને પધારો

      ***Untitled***
.             પ્રેમપકડીને પધારો

તાઃ૧૩/૭/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં મળેલ માનવદેહને જીવનમાં પ્રેરણામળે,જે નિખાલસપ્રેમીઓનો કૃપા કહેવાય
પરમાત્માની પાવનકૃપા દેહને પવિત્રરાહે પેરીજાય,જીવનમાંકદી નામોહમાયા અડીજાય
....પવિત્રકૃપા જગતમાં પ્રભુની કહેવાય,જે મળેલદેહને જીવનમાં પવિત્રપ્રેમીઓથી અનુભવાય.
જીવને જન્મથી અવનીપર દેહમળે,એ જીવના ગતજન્મનાકર્મથી આગમન આપી જાય 
જીવને જન્મમરણથી આગમનવિદાય મળતો જાય,ના કોઇજ જીવથી કદી દુર રહેવાય
અનેકદેહથી જન્મમળે જીવને,માનવદેહએકૃપા કહેવાય જે નિરાધારદેહથી બચાવી જાય
સમયની સાથે ચાલતા જીવના દેહને,જીવનમાં નાકોઇ આશા અપેક્ષા કદી અડી જાય
....પવિત્રકૃપા જગતમાં પ્રભુની કહેવાય,જે મળેલદેહને જીવનમાં પવિત્રપ્રેમીઓથી અનુભવાય.
જન્મથી મળેલદેહને જીવનમાં સમયનો સંગાથ મળતો જાય,જે દેહને કર્મ કરાવી જાય 
જીવનમા શ્રધ્ધારાખીને કોઇપણ કર્મ કરાય,એ ભગવાનની પવિત્રપ્રેરણાએજ પ્રેરી જાય
ના મોહમાયાની કોઇજ અપેક્ષા રહે જીવનમાં,જયાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજાજકરાય
મળે જીવનમાં પ્રભુકૃપાએ પવિત્રપ્રેરણા,જે મળેલદેહને ઘરમાં ધુપદીપથીજ ભક્તિ કરાય 
....પવિત્રકૃપા જગતમાં પ્રભુની કહેવાય,જે મળેલદેહને જીવનમાં પવિત્રપ્રેમીઓથી અનુભવાય.
##########################################################################
July 16th 2023

પવિત્રકૃપા પકડજો

               પવિત્રકૃપા પકડજો

તાઃ૧૫/૭/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર અદભુતકૃપા પરમાત્માનીજ કહેવાય,જે જીવને મળેલદેહને સમજાય
પાવનકૃપા અવનીપર જીવના મળેલમાનવદેહને,પ્રભુકૃપાએ પવિત્રરાહેલઈજાય
....આ પવિત્રકૃપા જગતમાં ભગવાનનીજ કહેવાય,જે સમયે દેહનાજીવને પ્રેરી જાય.
મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
પવિત્રકૃપા પવિત્રભારતદેશથીમળે,જ્યાં સમયે પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય 
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં પ્રભુનીકૃપાએ જીવનાદેહને સુખમળીજાય 
જીવને જગતમાં જન્મમરણનો સંબંધ,જે જીવનેપવિત્રસમયે દેહમળતા સમજાય
....આ પવિત્રકૃપા જગતમાં ભગવાનનીજ કહેવાય,જે સમયે દેહનાજીવને પ્રેરી જાય.
જીવનામળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવને આગમનવિદાય આપી જાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળે દેહને,જે શ્રધ્ધાથીજ ઘરમાં પ્રભુનીપુંજા કરાઈજાય
ના મોહમાયાનો સંબંધઅડે માનવદેહને,જે પ્રભુનીકૃપાએ જીવનેમુક્તિ આપીજાય 
હિંદુધર્મની પવિત્રપ્રેરણા મળે ભગવાનની,જેમાં પ્રભુ દેવદેવીઓથી જન્મલઈ જાય
....આ પવિત્રકૃપા જગતમાં ભગવાનનીજ કહેવાય,જે સમયે દેહનાજીવને પ્રેરી જાય.
======================================================================


July 11th 2023

પવિત્ર કૃપા પ્રેમની

 
.            પવિત્ર કૃપા પ્રેમની

તાઃ૧૧/૭/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતકૃપા પરમાત્માની માનવદેહને પ્રેરણાકરે,જે પવિત્રકૃપાએ પ્રેમ આપી જાય
જગતમાં જીવને સમયે માનવદેહજ મળે,જે ગતજન્મનાદેહના કર્મથીજ મળી જાય
.....પવિત્ર પરમાત્માનો પ્રેમ મળે માનવદેહથી,જે શ્રધ્ધાથી જીવતાદેહને પ્રેરણા કરી જાય.
હિંદુધર્મમાં ભગવાનની અદભુતકૃપા છે,જે જગતમાં જીવને મળૅલમાનવદેહનેદેખાય
સમયનો સંગાથ મળે માનવદેહને,એ ભગવાનની પવિત્રકૃપાએ પવિત્રરાહે લઈજાય
મળેલમાનવદેહને પ્રભુની પવિત્રપ્રેરણામળે,જે પવિત્રપ્રેમીઓના સાથથી અનુભવાય
કુદરતની આપવિત્રકૃપા દેહપરકહેવાય,એ માનવદેહને જીવનમાં પવિત્ર્રરાહેપ્રેરીજાય
.....પવિત્ર પરમાત્માનો પ્રેમ મળે માનવદેહથી,જે શ્રધ્ધાથી જીવતાદેહને પ્રેરણા કરી જાય.
જીવને સમયે ભગવાનની પ્રેરણાએ જન્મથી માનવદેહ મળે,એ દેહનેકર્મઆપીજાય
નિરાધારદેહથી મળેલ દેહને નાકર્મની કેડીમળે,કે નાજન્મમરણનો સંબંધ મેળવાય 
પરમાત્માની પવિત્રલીલા જગતમાં ભારતદેશથીમળે,જે પવિત્રદેશ જગતમાકહેવાય
પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલીધા,એ ભક્તોનેપવિત્રરાહે જીવાડીજાય
.....પવિત્ર પરમાત્માનો પ્રેમ મળે માનવદેહથી,જે શ્રધ્ધાથી જીવતાદેહને પ્રેરણા કરી જાય.
((((((((((((((((((((((((((((((((((())))))))))))))))))))))))))))))))))))

July 5th 2023

પરમાત્માની પ્રેરણા

  ********
.             પરમાત્માની પ્રેરણા

તાઃ૫/૭/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
પવિત્ર પ્રેરણામળે ભગવાનની માનવદેહને,જ્યાં સમયનીસાથે ચાલતા ભક્તિ કરાય
અદભુતકૃપાજગતમાં હિંદુધર્મથી પેરણામળે,જે માનવદેહને જીવનમાં કર્મથીસમજાય 
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જ્યા શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
અવનીપરનુ જીવનુ આગમન એપ્રભુનીકૃપાએમળે,સમયે નિરાધારદેહથીબચાવીજાય  
ભારતદેશને ભગવાનનીકૃપાએ પવિત્રદેશકર્યો,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથીજન્મી જાય
જીવને મળેલ માનવદેહથી ભગવાનની પુંજાકરતા,પરમાત્માની પવિત્રકૃપામળતીજાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જ્યા શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરાય.
પ્રભુની પવિત્રકૃપાએ મળેલદેહને ઉંમરનીસાથે ચાલતા,જીવનમાં ધાર્મીક પ્રેરણા મળે
દેહને સમયે બાળપણજુવાની અને ઉંમરસાથે જીવાય,શ્રધ્ધાથીજ પ્રભુની પુંજા કરાય
જગતમાં પવિત્ર ભારતદેશકહેવાય,જ્યાં હિંદુધર્મથી ભક્તિકરતાજીવનમાંસુખ મળીજાય
જીવને જન્મથી આગમનમળે નાકોઇથી દુરરહેવાય,પ્રભુકૃપાએ જીવને મુક્તિમળીજાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જ્યા શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરાય.
#######################################################################

 

June 30th 2023

પ્રભુનીપવિત્ર કૃપા

  The Origin of Shivaratri or Mahashivaratri History | શિવરાત્રી તો દર મહિને આવે છે, પણ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વાર આવે છે           પ્રભુનીપવિત્ર કૃપા

તાઃ૩૦/૬/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં જીવને મળેલ માનવદેહને,ભક્તિથી પરમાત્માની પવિત્રકૃપા મળી જાય
શ્રધ્ધા રાખીને જીવનમાં ભગવાનની પુંજાકરતા,જીવનમાં પાવનકૃપાએજ જીવાય
....પવિત્ર કૃપાએ જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,જે દેહને સુખ આપી જાય.
પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મછે જેમાં ભગવાનની કૃપાએ,માનવદેહને પ્રેરણામળીજાય
જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળે,નાકોઇજીવથી દુર રહેવાય
અદભુતકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે મળેલદેહને ભક્તિરાહઆપીજાય
....પવિત્ર કૃપાએ જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,જે દેહને સુખ આપી જાય.
જીવને સમયે પ્રભુનીકૃપાએ માનવદેહમળે,હિંદુધર્મથી દેહને પવિત્રપ્રેરણા મળીજાય
પવિત્રભારતદેશથી ભગવાનની પ્રેરણા મળે,જે શ્રધ્ધાથી દેહને ભક્તિરાહે લઈજાય
હિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપામળે,સમયે ઘરમાંધુપદીપકરી પ્રભુનીઆરતીકરાય
ભગવાનની શ્રધ્ધારાખીને પુંજાકરતાદેહને,પ્રભુનીપવિત્રકૃપાએ જીવનેમુક્તિમળીજાય
....પવિત્ર કૃપાએ જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,જે દેહને સુખ આપી જાય.
########################################################################
« Previous PageNext Page »