July 18th 2012
. .વિચાર આવ્યો
તાઃ૧૮/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવી મનને મુંઝવણ ઘણી,ના કોઇથીય છટકાય
વિચાર આવ્યો પ્રભુકૃપાથી,સાચી ભક્તિએજબચાય
. ………………..માનવી મનને મુંઝવણ ઘણી.
જન્મ મરણના બંધન જીવને,કર્મ સંબંધેજ મેળવાય
અવનીપરના આગમને જીવને,સાચી સમજણ થાય
કર્મનીકેડી પકડે જીવને,જે જન્મમરણથી જ સમજાય
જલાસાંઇની પ્રીત પામતા,મુક્તિની રાહજ મળી જાય
. …………………માનવી મનને મુંઝવણ ઘણી.
કુદરતની આજ છે લીલા,અનેક દેહોથીજ મેળવાય
માયા મોહના અતુટ છે બંધન,જે જીવને જકડી જાય
કળીયુગી વિચારના વાદળ છોડતાં,શાંન્તિને સહેવાય
ભક્તિનો સંગાથ સાચવતાં,મોહ ને માયા ભાગી જાય
. …………………માનવી મનને મુંઝવણ ઘણી.
=======================================
July 17th 2012
. .સરળ સાથ
તાઃ૧૭/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુંદરતાના સરળ સાથથી,મન મારું છે મલકાય
નિર્મળ આંખથી પામીલેતાં,સંગ મને મળી જાય
. ………………..સુંદરતાના સરળ સાથથી.
પ્રેમમળે જ્યાં અંતરથી,સ્નેહની સરળતા કહેવાય
માગણીની જરૂરરહેતી,જ્યાં નિખાલસતા સહેવાય
લીધો પ્રેમ જગતમાંસૌનો,એજ માનવતા કહેવાય
પ્રેમનીસરળ સાંકળ મળતાં,નામોહમાયા ભટકાય
. ………………..સુંદરતાના સરળ સાથથી.
મનને મળે જ્યાં માયા જગે,કળીયુગી રીત કહેવાય
દેખાવની કેડી જ્યાં દુરરહે,ત્યાંજ માનવતા મહેંકાય
સંગ રહે નિર્મળતા જીવને,ના વ્યાધી કોઇ અથડાય
આવી પ્રેમ મળે જલાસાંઇનો,જ્યાંભક્તિસંગ રખાય
. ………………..સુંદરતાના સરળ સાથથી.
************************************************
July 16th 2012
. જીવની લાયકાત
તાઃ૧૬/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના માગણી એ મળે લાયકાત,કે ના દેખાવે દુનીયા
મનથીમહેનત સંગેરાખતાં,જન્મસફળ થાય મળતા
. ………………..ના માગણી એ મળે લાયકાત.
આંગળી પકડી ચાલે માનવી,રાહસાચી મળી જાય
મળે સૌનો પ્રેમ જીવને,જ્યાં સાચોસ્નેહ આવી જાય
સંગાથીઓનો સાથ મળે,ને વ્યાધીઓય ભાગીજાય
નિર્મળતાના વાદળ મળતાં,સુખ શાંન્તિ મળી જાય
. …………………ના માગણી એ મળે લાયકાત.
અહંકારના વાદળ લેતાં,જીવનમાંપ્રેમ અળગો થાય
મારું તારુંની આ અજબલીલા,અનુભવેજ મળી જાય
કળીયુગીમાયાની આકેડી,માનવીને દુઃખઆપી જાય
સરળતાએસમજ પડતાંજીવને,સૌનેએ સન્માનીજાય
. …………………ના માગણી એ મળે લાયકાત.
+++++++++++++++++++++++++++++++++++++
July 13th 2012
. .સંસ્કારી કેડી
તાઃ૧૩/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં,સુખ શાંન્તિ દઈ જાય
ભક્તિ પ્રેમની પ્રીત મળે,એ જ સંસ્કાર સાચા કહેવાય
. ………………જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં.
વડીલને વંદન પ્રેમથી કરતાં,આશીર્વાદ જ મળી જાય
સરળતાને સાથ રહે જીવનમાં,જે સુખ શાંન્તિ દઈ જાય
મળે જગતમાં પ્રેમસૌનો,જે અનહદ આનંદઆપી જાય
શાંન્તિનો સહવાસ મળતાં,જલાસાંઇની કૃપા થઈ જાય
. ………………..જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં.
જન્મ મળેલ અવનીએ જીવને,કર્મના બંધનથી બંધાય
કરેલકર્મ એસીડીજીવની,જે જીવનના સોપાનથઈ જાય
સંસ્કારની કેડી મળે પ્રભુથી,જે માબાપની કૃપા કહેવાય
પળપળને પારખતાં દેહને,અમૃતે જન્મસફળ થઈ જાય
. …………………જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં.
-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=
July 6th 2012
. પકડાયેલી કેડી
તાઃ૬/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીંદગી મળે જીવને જગતપર,એ અવનીએ દેહ કહેવાય
કર્મના સીધાસંબંધે મળે છે જીવને,અવતરણ એ કહેવાય
. ……………….જીંદગી મળે જીવને જગતપર.
માનવજીવનમાં મહેંકમળે,જે દેહનાસીધા વર્તને જ દેખાય
કર્મનાબંધન તો સાથે રાખે,જગતમાં ના કોઇથીય છટકાય
મળેલ સંસ્કાર એજ મુડી જીવની,જે સાચી કેડીએ લઈ જાય
પકડાયેલી કેડી જીવનમાં,સહવાસે સુખ શાંન્તિજ દઈ જાય
. …………………. જીંદગી મળે જીવને જગતપર.
અદભુતછે ભક્તિનીકેડી જગતમાં,જીવનેસદમાર્ગે લઈ જાય
મુક્તિ કેરા માર્ગની દોરી જીવને,અધોગતીથી બચાવી જાય
સાચાસંતની કૃપા નિરાળી,મળતાં જીવને મુક્તિમાર્ગ દેખાય
અંતનીવ્યાધી નાદેહને જગે,જ્યાંજીવને ઉત્તમકેડી મળીજાય
. …………………..જીંદગી મળે જીવને જગતપર.
+++++++++++++++++++++++++++++++++++++++++
July 2nd 2012
. .મળજો મને
તાઃ૨/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવન સાર્થક લાગે,મળી જાય જ્યાં સાચો પ્રેમ
નિર્મળતાના વાદળ વરસે,મળેલ જીવનમાં થાય લ્હેર
. …………………માનવજીવન સાર્થક લાગે.
ભક્તિનોસંગાથ મળે મને,ને મળે જીવનમાં પ્રભુનો પ્રેમ
સાચીશ્રધ્ધા જીવનમાંરહેતા,ના વ્યાધી આવે જીવે એમ
જલાસાંઇનુ સ્મરણ કરતાં,મળી જાય કૃપા જીવને અનેક
જન્મસાર્થક જીવનો થવાનો,જ્યાંમુક્તિ આવી ખોલે દ્વાર
. …………………માનવજીવન સાર્થક લાગે.
લાગણીમોહને દુરરાખોપ્રભુ,જે જીવને જીવનમાં ભટકાય
મળજોપ્રેમ સદગુરૂનોદેહને,સફળ માનવજન્મ થઈ જાય
નાહકની વ્યાધી ના આવે,કે ના જીવનમાં દુઃખનાય વ્હેણ
કૃપા તમારી જીવ પર રહેતા, સફળ થાય મારો આ જન્મ
. ………………….માનવજીવન સાર્થક લાગે.
=====================================
June 27th 2012
. અડચણ
તાઃ૨૭/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મતિને આવે સમજણ સાચી,જે પ્રભુ કૃપાએ મેળવાય
અડચણ આવેજીવનમાં,જ્યાં જીવ કળીયુગે લબદાય
. ………………મતિને આવે સમજણ સાચી.
સરળજીવનમાં સાથસૌનો,જ્યાં નિર્મળતાઘુમતી થાય
મનવચન ને વાણી સમજતાંજીવને શાંન્તિ મળી જાય
શીતળજીવન જગમાંમળેતેને,જે સાચીભક્તિએસંધાય
માયાના વાદળ ના વરસે,જ્યાં જલાસાંઇની કૃપા થાય
. ……………….મતિને આવે સમજણ સાચી.
લાગણી એ ના લાચારી,એ તો જીવની મનથી છે પ્રીત
અંતરથી એસમજાય જ્યાંસાચી,ના કરાવે જગમાં વેઠ
સરળ જીવનમાં સમય આવે,ત્યાં અડચણ આવી જાય
સમજી લઈને કેડી પકડતાં,ના આફત જીવને અથડાય
. ……………….મતિને આવે સમજણ સાચી.
++++++++++++++++++++++++++++++++++++++++
June 25th 2012
. .પ્રેમની પાંદડી
તાઃ૨૫/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પેમની એક જ પાંદડી પડતાં,જીવન મહેંકી જાય
શાંન્તિઆવે દોડી જ્યારે,ત્યારે નિર્મળજીવન થાય
. ……………….પેમની એક જ પાંદડી પડતાં.
મહેરમળે પરમાત્માની,જ્યાં સાચા સંતને સહેવાય
માર્ગમળે જીવને અવનીએ,ત્યાં પરખ પ્રભુની થાય
માન અપમાનની માયા ખોટી,જીવથી ના પકડાય
મળે પ્રેમની એકજ પાંદડી,આજન્મ સફળ થઈજાય
. …………………પેમની એક જ પાંદડી પડતાં.
શીતળ સ્નેહ જગતમાં ફરે,જે લાયકાતે મળી જાય
મોહમાયા એતો કાતર એવી,જે જીવન વેડફી જાય
આવીઆંગણે કૃપામળીરહે,જ્યાં નિર્મળ ભક્તિ થાય
નિખાલસ પ્રેમના વાદળે,આ જીંદગી સુધરી જાય
. ………………….પેમની એક જ પાંદડી પડતાં.
+++++++++++++++++++++++++++++++++++++++++
June 22nd 2012
. .પડી લાકડી
તાઃ૨૨/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંસારીની સાંકળ ન્યારી,જીવને સદાએ જકડી જાય
પડે લાકડી પરમાત્માની,જ્યાં જીવ ઉંધા રસ્તે જાય
. ………………સંસારીની સાંકળ ન્યારી.
માનવતાની મહેંક મળે,જ્યાં માનવ થઈને જીવાય
સરળતાના વાદળ વરસે,ના વ્યાધી કોઇ મળીજાય
પરમાત્માની કૃપાની કેડી,સાચી ભક્તિએ મેળવાય
નિર્મળતાને સ્નેહ મળેદેહને,એજ પ્રભુપ્રીત કહેવાય
. ……………….સંસારીની સાંકળ ન્યારી.
કળીયુગ કેરી કેડીનાની,ના માનવીથી એ પરખાય
ક્યારે ક્યાં લઈ નાખીદે,એતો સમયે જીવને દેખાય
કર્મનીખોટી રાહમળેત્યાં,કુદરતની લાકડીપડીજાય
દુઃખ સાગરની વર્ષા થાય,ત્યારે જીવને એ સમજાય
. …………………સંસારીની સાંકળ ન્યારી.
************************************************
June 21st 2012
. .સરળતા
તાઃ૨૧/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવમનને મળે વ્યાધીઓ,ના કોઇથી્ય ગણી શકાય
સરળતાની એક કેડી મળીજાય,જ્યાં ભક્તિ સાચી થાય
. …………………માનવમનને મળે વ્યાધીઓ.
કર્મના બંધન જીવને જકડે,અવનીએ દેહોજ મળી જાય
કયો દેહ ક્યારે મળશે ,એ જગતમાંકોઇથી ના સમજાય
મંદીર મસ્જીદની ફરાફરથી,ના જીવથી મુક્તિ મેળવાય
શ્રધ્ધાસાચી રાખતા હૈયે,અંતરથી ભક્તિસાચીમળીજાય
. ………………….માનવમનને મળે વ્યાધીઓ.
સત્કર્મોની સરળ છે સીડી,પાવનકર્મના બંધને મેળવાય
સ્વાર્થમોહને માળીએ મુકતાંજ,મુંઝવણો ભાગતી દેખાય
અંતઆવશે દેહનોઅવનીએ,જ્યાંજીવનેજ્યોત મળીજાય
પ્રકાશમળતાં જીવનેઆજન્મે,પ્રભુમોક્ષનાદ્વાર ખોલીજાય
. …………………માનવમનને મળે વ્યાધીઓ.
……………………………………………………………