January 7th 2022
. પ્રેમનેજ પકડજો
તાઃ૭/૧/ ૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આપવિત્રકૃપા અવનીપર,જે સમયસાથે જીવને દેહથી લઈ જાય
માનવદેહ એજ જીવપર પાવનકૃપા કહેવાય,જગતપર જન્મથી આવીજાય
.....જીવને ગતજન્મે મળેલદેહના થયેલકર્મનો સંબંધ,જે જન્મમરણ આપી જાય.
જગતપર મળેલદેહથીજીવનમાં નાકોઇથીછટકાય,કે નાકોઇઅપેક્ષા છોડાય
એ અદભુતલીલા ધરતીપર દેહને સ્પર્શી જાય,નાકોઇથી કદી દુર રહેવાય
માનવદેહથી અપેક્ષાને સાચવવા જીવનમાં,પ્રેમને પકડીનેજ જીવન જીવાય
જે દેહને નિખાલસપ્રેમ મળતા,પ્રભુની કૃપાએ મળેલદેહને સુખ મળી જાય
.....જીવને ગતજન્મે મળેલદેહના થયેલકર્મનો સંબંધ,જે જન્મમરણ આપી જાય.
અવનીપર મળેલ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી,ના કોઇ અપેક્ષા સમજાય
માનવદેહ એભગવાનનીકૃપા કહેવાય,જે મળેલદેહને જીવનમાં પ્રેમ મળીજાય
પ્રેમ જગતમાં પવિત્રરાહ આપીજાય,જીવનમાં નાકોઇ આશા અપેક્ષા રખાય
જીવનમાં નિખાલસ પ્રેમ મળે સંબંધથી,જે નિર્મળ જીવનનીરાહ આપી જાય
.....જીવને ગતજન્મે મળેલદેહના થયેલકર્મનો સંબંધ,જે જન્મમરણ આપી જાય.
===============================================================
January 6th 2022
. .સમયની સમજ
તાઃ૬/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહ મળે મળેલદેહને જીવનમાં,જે ભગવાનની પવિત્રકૃપાજ કહેવાય
માનવદેહમળે જીવને ધરતીપર,એગતજન્મના દેહથી થયેલકર્મથી મેળવાય
...અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે જીવના મળેલદેહને અનુભવ આપી જાય.
જીવને સંબંધ જન્મથી,સમયે પ્રાણીપશુજાનવરપક્ષીઅનેમાનવદેહથી દેખાય
કુદરતની પવિત્રકૃપા જગતપર,નાકોઇ જીવથી જન્મમરણથી સમયેછટકાય
જીવને અવનીપર આવનજાવન મળે,જે દેહના થયેલકર્મથીજ મળતો જાય
મળેલ માનવદેહને જીવનમાં ભગવાનનીકૃપાએ,શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય
...અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે જીવના મળેલદેહને અનુભવ આપી જાય.
જગતપર નાકોઇ દેહની તાકાત જીવનમાં,જે સમયને પકડીને જીવી જાય
જન્મમળતા દેહને ઉંમરનો સંબંધ અડે,નાકોઇ જીવનાદેહથી કદી છ્ટકાય
સવારસાંજને સમજીને ચાલતા,સવારમાં સુર્યદેવને દુધઅર્ચનાકરી વદનથાય
સમયનીસાથે ચાલતામળેલદેહને,સમયની સમજ જીવનમાં સુખ આપીજાય
...અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે જીવના મળેલદેહને અનુભવ આપી જાય.
###################################################################
January 4th 2022
. .પવિત્રકૃપા રાંદલમાતાની
તાઃ૪/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આશાઅપેક્ષાને દુર રાખીને જીવનમાં,પ્રત્યક્ષ સુર્યદેવને અર્ચના કરાય
અનંતશક્તિશાળી દેવ જગતમાં,જે અવનીપર સવારસાંજ આપીજાય
.....સંગે રાંદલમાતા એ સુર્યદેવના પત્નિ કહેવાય,જેમની પુંજા પણ કરાય.
જીવને દેહમળે એ ગતજન્મના કર્મથી,જે આવનજાવનથીજ મેળવાય
અવનીપર મળેલદેહને સમયનો સંગાથમળે,એ પ્રભુનીકૃપાએ સમજાય
મળેલદેહપર પવિત્ર સુર્યદેવની કૃપા હાય,જે દેહને પવિત્ર દીવસ મળે
અવનીપર સુર્યદેવના આગમને સવારમળે,વિદાયથી સાંજ મળી જાય
.....સંગે રાંદલમાતા એ સુર્યદેવના પત્નિ કહેવાય,જેમની પુંજા પણ કરાય.
પ્રભાતે સવારઆપે અને પછી સાંજઆપે,એ સુર્યદેવની કૃપા કહેવાય
રાંદલમાતા એ પવિત્રશક્તિશાળી,જે શ્રધ્ધાળુ ભક્તોપર કૃપાકરીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જગતપર પવિત્રકૃપા પ્રેમથીમેળવાય
રાંદલમાતાને પવિત્રપ્રેમ પતિ સુર્યદેવનો મળે,એજ પાવનકૃપા કહેવાય
.....સંગે રાંદલમાતા એ સુર્યદેવના પત્નિ કહેવાય,જેમની પુંજા પણ કરાય.
#############################################################
December 24th 2021
. .પવિત્રકૃપાની કલમ
તાઃ૨૪/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર માતાસરસ્વતીની કૃપાથી,હ્યુસ્ટનમાં પવિત્રકલમપ્રેમીઓ આવી જાય
પવિત્રરાહે કલમ પકડીને રચના કરતા,વાંચકોને સમયસંગે આનંદ દઈજાય
....એવા કલમપ્રેમીઓ માતાની કૃપાએ,જગતમાં માનવદેહને આનંદ આપી જાય.
સમયનીસાથે ચાલતા અનેક રચનાઓ,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓથી થઈ જાય
અદભુતકૃપા માતાની જગતપર થઈ,જે કલમની પવિત્ર રાહેજ દેહને દેખાય
જીવને માનવદેહમળે એ પ્રભુનીકૃપા કહેવાય,જે દેહથી પવિત્રકર્મ થઈ જાય
જીવનમાં અનેકરાહે કર્મ થાય,માતાનીકૃપાએજ કલમની પવિત્રરાહ મેળવાય
....એવા કલમપ્રેમીઓ માતાની કૃપાએ,જગતમાં માનવદેહને આનંદ આપી જાય.
અનેકરચનાઓ કલમથી થઈજાય,જે અનેકરાહે દુનીયામાં રચનાઓથી પ્રેરાય
જીવનમાં કલમપ્રેમીઓને નાકોઇજ અપેક્ષારહે,નાકલમને મોહમાયા અડીજાય
પાવનરાહે જીવન જીવતા કલમપ્રેમીઓપર,જીવનમાં માતાની પવિત્રકૃપા થાય
જગતમાં કલમથી થયેલ રચનાઓનેજ,અનેકરાહે લઈ જતા કલાને વંદન કરાય
....એવા કલમપ્રેમીઓ માતાની કપાએ,જગતમાં માનવદેહને આનંદ આપી જાય.
###############################################################
December 23rd 2021
##
##
. પવિત્ર પ્રસંગ
તાઃ૨૩/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવને સમયે માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
અવનીપરનુ જીવનુ આગમન થાય,જેજીવને ગતજન્મના કર્મથીજ મળીજાય
....અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જે જન્મ મળતા જીવને અનુભવ થાય.
માનવદેહ મળતાજીવને સમયની સમજણથાય,જે પવિત્રકર્મથી જીવનજીવાય
કુદરતની પવિત્રકૃપા અવનીપર મળે,એ દેહને પવિત્ર પ્રસંગ મળતા દેખાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જે સમયે માનવદેહથી જન્મ લઈજાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી દુનીયામાં,જે ભારતને પવિત્રદેશ કરીજાય
....અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જે જન્મ મળતા જીવને અનુભવ થાય.
દરવર્ષે દુનીયાના દેશોમાં પવિત્રપ્રસંગ ઉજવાય,જે ભગવાનની કૃપા કહેવાય
ભારતમાં પવિત્ર હિંદુતહેવાર ઉજવાય,અમેરીકામાં મેરીક્રીસ્મસથીજ ઉજવાય
જીવનમાં પ્રભુની પવિત્રકૃપામળે,જે મળેલદેહને જીવનમાં પાવનરાહે લઈજાય
પવિત્રતહેવારનેપારખી માનવદેહથી,જીવનમાં શ્રધ્ધાથી અનેકપ્રસંગને ઉજવાય
....અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જે જન્મ મળતા જીવને અનુભવ થાય.
##############################################################
November 22nd 2021
. લાગણી સંગે માગણી
તાઃ૨૨/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળીયુગની આ રાહ જગતપર,ના કોઇજ દેહથી ધરતીપર દુર રહેવાય
પવિત્રરાહની કેડીપકડવા માનવદેહને,શ્રધ્ધાથી ભક્તિકરતા બચીજવાય
....મળેલ માનવદેહને સમયની સાંકળ અડે,જે લાગણી માગણીમાં જકડી જાય.
પવિત્ર હિંદુધર્મ પરમાત્માએ ભારતદેશથી કર્યો,જ્યાં પ્રભુ જન્મલઈ જાય
પ્રભુએ અનેકદેહથી જન્મ લીધો,જે હિંદુ ધર્મનીએ જ્યોત પ્રગટાવી જાય
ભગવાનની પવિત્રકૃપા હિંદુ ધર્મમાં,એ મળેલદેહને પવિત્રકર્મ કરાવી જાય
જીવનુ આગમન એ દેહથીજ થાય,જે ગત જન્મના થયેલકર્મથીં મેળવાય
....મળેલ માનવદેહને સમયની સાંકળ અડે,જે લાગણી માગણીમાં જકડી જાય.
કુદરતની આ પાવનલીલા જે કળીયુગથી સ્પર્શે,નાકોઇદેહથી કદી છટકાય
મળેલ માનવદેહને કળીયુગમાં લાગણીમાગણી અડે,ના કોઇથી દુર રહેવાય
પાવનકૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં ઘરમાંજ ધુપદીપથી પુંજા કરાય
પ્રભુની પવિત્રકૃપા અવનીપરના મળેલદેહને,જે અંતેજીવને મુક્તિ આપીજાય
....મળેલ માનવદેહને સમયની સાંકળ અડે,જે લાગણી માગણીમાં જકડી જાય.
###############################################################
November 18th 2021

. .મળેલદેહની માનવતા
તાઃ૧૮/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા,જે જીવને મળેલદેહને કર્મ કરાવી જાય
સમયની સાથે ચાલતા માનવદેહને,પ્રભુની કૃપાએ નિખાલસરાહ મેળવાય
......જીવના દેહને જીવનમાં કર્મનીકેડી મળી જાય,જે જન્મમરણથી મળી જાય.
પવિત્ર ભક્તિરાહ મળી જલારામને,જે ભગવાનની પાવનકૃપાએ અનુભવાય
અવનીપર મળેલદેહને અનેકરાહ મળે,ના કોઇજ દેહથી જીવનમાં છટકાય
પ્રભુકૃપાએ જલારામ સંત થયા.જે ભુખ્યાને ભોજન આપી કૃપાળુ થઈ જાય
એ પવિત્રજીવ વિરપુરમાં જન્મીજાય,ના ગતજન્મના કર્મનો સંબંધ અડીજાય
......જીવના દેહને જીવનમાં કર્મનીકેડી મળી જાય,જે જન્મમરણથી મળી જાય.
હિંદુધર્મની જ્યોત જગતમાં પ્રસરી છે.જે પવિત્ર સંતના થયેલકર્મથી મેળવાય
પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મપર,જે ભારતદેશમાં જન્મલઇ પવિત્ર કરીજાય
પવિત્ર ધર્મની શાન જગતમાં પ્રસરાવી,જ્યાં પરદેશમાં આવી મંદીર કરીજાય
પરમાત્માના પવિત્રદેહની પુંજા કરીને,શ્રધ્ધાભાવનાથી ધુપદીપથી પુંજાથઈજાય
......જીવના દેહને જીવનમાં કર્મનીકેડી મળી જાય,જે જન્મમરણથી મળી જાય.
================================================================
November 17th 2021
. .પ્રેમથી દોડીઆવો
તાઃ૧૭/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિખાલસપ્રેમ લઈને આવજો અવનીપર,જે જીવને પવિત્રરાહ આપી જાય
મળે માનવતાનો સંગાથ જીવનમાં,એજ પવિત્રસંતના આશિર્વાદ મેળવાય
.....દોડીને આવજો પ્રભુની પ્રેરણા પકડીને,જે મળેલદેહને આનંદ આપી જાય.
જગતપર જીવનુ આગમન એદેહથી દેખાય,જે જીવને સમયસાથે લઈ જાય
જીવને કૃપાએ માનવદેહ મળે અવનીપર,એ માબાપનો પવિત્રપ્રેમ કહેવાય
અવનીપર સમયસંગે જીવને આગમન મળે,જે જીવને સદમાર્ગેજ લઈ જાય
લાગણીમાગણીને દુર રાખતા,માનવદેહને પ્રભુનીકૃપા પવિત્રરાહ આપીજાય
.....દોડીને આવજો પ્રભુની પ્રેરણા પકડીને,જે મળેલદેહને આનંદ આપી જાય.
જીવનમાં અનેકરાહ મળે દેહને,જે કર્મનીરાહે જીવનમાંપકડીને ચાલી જવાય
કુદરતની અનેકલીલા અવનીપર સમયસંગે,સમજતા નિખાલસરાહે પ્રેરી જાય
અનેકદેહની માનવતા પ્રસરે અવનીપર,જે થઈ રહેલ કર્મની કેડીએજ દેખાય
નાકોઇઆશા અપેક્ષાઅડે મળેલમાનવદેહને,એપવિત્રકર્મથી જીવનજીવાડીજાય
.....દોડીને આવજો પ્રભુની પ્રેરણા પકડીને,જે મળેલદેહને આનંદ આપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
November 15th 2021
**
**
. મળેલ સમયની સમજ
તાઃ૧૫/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,મળેલ માનવદેહને અનુભવ થાય
જીવને જન્મ મળતા જીવનમાં,કર્મની કેડી મળે જે જીવનમાં કરાય
.....પવિત્રકર્મની પાવનરાહ મળે દેહને,જે મળેલ સમયની સમજ આપી જાય.
કુદરતની આ પવિત્રલીલા છે જગતપર,જીવને જન્મમળતા સમજાય
સમયને સમજી ચાલતા માનવદેહને,જીવનમાં નાકોઇ તકલીફ થાય
પવિત્રરાહે જીવન જીવવા હિંદુધર્મમાં,પ્રભુએ લીધેલદેહની પુંજાકરાય
શ્રધ્ધાભાવનાથી પરમાત્માની સેવાકરતા,મળેલદેહપર પાવનકૃપાથાય
.....પવિત્રકર્મની પાવનરાહ મળે દેહને,જે મળેલ સમયની સમજ આપી જાય.
જગતમાં પ્રભુની કૃપાએ પવિત્ર હિંદુધર્મ છે,જે જીવના દેહનેસમજાય
ઘરમાં ધુપદીપ કરી પરમાત્માની આરતી કરતા,પવિત્રકૃપા મેળવાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ સમયે જન્મમરણ આપી જાય
સમય સમજીનેચાલતા પાવનકૃપામળે,એ આવનજાવનથી બચાવીજાય
.....પવિત્રકર્મની પાવનરાહ મળે દેહને,જે મળેલ સમયની સમજ આપી જાય.
##############################################################
November 14th 2021
. .પવિત્રકૃપા પ્રેમની
તાઃ૧૪/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા સરસ્વતીમાતાની ંમાનવદેહપર,જે પકડેલ કલમની કેડીથી દેખાય
અવનીપર મળેલદેહને કર્મનોસંબંધ,એ સમયનીસાથે દેહને સંકેત આપી જાય
......પવિત્ર કલમનીકેડી મળે મળેલ માનવદેહને,જે આશાઅપેક્ષા દુર રાખી જાય.
જીવને માનવદેહમળે જે સમયસાથે,ગતજન્મના દેહથી થયેલકર્મથી મળી જાય
જગતમાં પ્રેમની અનેકરાહમળે માનવદેહને,જે પરમાત્માની પાવનકૃપાથી થાય
જીવનમાં કર્મની રાહ મળે મળેલદેહને,એ અનેકરીતે દેહને પ્રેમ મળતોજ જાય
પવિત્રપ્રેમ એ માતાની કૃપાથી થયેલ,જે કલમથી લખાયેલ રચના વંચાઈ જાય
......પવિત્ર કલમનીકેડી મળે મળેલ માનવદેહને,જે આશાઅપેક્ષા દુર રાખી જાય.
પ્રથમ પવિત્રપ્રેમ મળે કલમપ્રેમીઓનો,જે માનવદેહની થયેલરચના વંચાઈ જાય
પવિત્રપ્રેમની રાહમળે પરિવારથી,જ્યાં જીવનસાથીસંગે જન્મેલસંતાનનો મેળવાય
નિખાલસપ્રેમ એ પવિત્રછે જીવનમાં,જે જીવનમાં નાકોઇ મોહમાયા અડી જાય
મળેલ માનવદેહપર પરમાત્માની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંજ પુંજાય કરાય
......પવિત્ર કલમનીકેડી મળે મળેલ માનવદેહને,જે આશાઅપેક્ષા દુર રાખી જાય.
=================================================================