સમયની સમજ
. .સમયની સમજ તાઃ૬/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રરાહ મળે મળેલદેહને જીવનમાં,જે ભગવાનની પવિત્રકૃપાજ કહેવાય માનવદેહમળે જીવને ધરતીપર,એગતજન્મના દેહથી થયેલકર્મથી મેળવાય ...અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે જીવના મળેલદેહને અનુભવ આપી જાય. જીવને સંબંધ જન્મથી,સમયે પ્રાણીપશુજાનવરપક્ષીઅનેમાનવદેહથી દેખાય કુદરતની પવિત્રકૃપા જગતપર,નાકોઇ જીવથી જન્મમરણથી સમયેછટકાય જીવને અવનીપર આવનજાવન મળે,જે દેહના થયેલકર્મથીજ મળતો જાય મળેલ માનવદેહને જીવનમાં ભગવાનનીકૃપાએ,શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય ...અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે જીવના મળેલદેહને અનુભવ આપી જાય. જગતપર નાકોઇ દેહની તાકાત જીવનમાં,જે સમયને પકડીને જીવી જાય જન્મમળતા દેહને ઉંમરનો સંબંધ અડે,નાકોઇ જીવનાદેહથી કદી છ્ટકાય સવારસાંજને સમજીને ચાલતા,સવારમાં સુર્યદેવને દુધઅર્ચનાકરી વદનથાય સમયનીસાથે ચાલતામળેલદેહને,સમયની સમજ જીવનમાં સુખ આપીજાય ...અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે જીવના મળેલદેહને અનુભવ આપી જાય. ###################################################################