February 5th 2019
. .ના સમજાય
તાઃ૫/૨/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પરમાત્માની કૃપા મળે,જ્યાં સમય સમજીને જીવાય
અગણિત કર્મનો સંબંધ છે દેહને,પાવનરાહ મળતા જીવનમાં સમજાય
......કુદરતની આ અજબલીલા અવનીપર,જે જીવને દેહ મળતા અનુભવ થાય.
અનેકદેહનો સંબંધ જીવને જગતપર,જે જન્મ મરણનો સંબંધ દઈ જાય
સમય સંગે ચાલતા મળેલદેહના જીવને,વાણીવર્તનથી પ્રેરણા આપીજાય
આગમન એ થયેલ કર્મનો સંબંધ છે,જે પાવનપ્રેમ પણ પ્રગટાવી જાય
સરળજીવનમાં દેહપર પ્રેમની જ્યોત પ્રગટે,જે નિખાલસતા આપી જાય
......કુદરતની આ અજબલીલા અવનીપર,જે જીવને દેહ મળતા અનુભવ થાય
સત્કર્મનો સહવાસ મળે જીવનમાં,જે મળેલ દેહના વર્તનથીજ સમજાય
સરળ જીવનનીરાહ પકડી ચાલવા,વડીલના અંતરથી આશીર્વાદ લેવાય
પરમાત્માની પાવન કૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાભાવનાથી પુંજન કરાય
જે માનવ દેહને સદમાર્ગે દોરી જાય,એ સમયની સમજણે જ મેળવાય
......કુદરતની આ અજબલીલા અવનીપર,જે જીવને દેહ મળતા અનુભવ થાય.
=============================================================
February 3rd 2019
. .પરખ આજકાલની
તાઃ૩/૨/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહ અવનીપર,જે કર્મના બંધનથી કુદરત આપી જાય
સંબંધનો સહવાસ મળે જીવનમાં,એ પુર્વ જન્મનો સંગાથ જીવનો કહેવાય
......પાવનકર્મ એ પરમાત્માની થયેલ પુંજા,જે જીવને સુખસાગર પર લાવી જાય.
અનેકદેહનો સંબંધ છે જીવોને,જે તેમણે મળેલદેહથી કરેલ કર્મથી મેળવાય
કુદરતની આ અદભુતલીલા અવનીપર,જે જન્મો જન્મના સબંધથી સમજાય
સરળજીવન સંગે નિસ્વાર્થ ભાવનારાખતા,મળેલદેહની માનવતા મહેંકી જાય
આજકાલ એ કુદરતની છે લીલા જગતપર,ભુતકાલને કદી કોઇથીય પકડાય
......પાવનકર્મ એ પરમાત્માની થયેલ પુંજા,જે જીવને સુખસાગર પર લાવી જાય.
પવિત્રદેહ એ પરમાત્માની કૃપા ભારતપર,જે દેહ લઈને આગમન કરી જાય
સત્કર્મની રાહ બતાવી સંસારમાં રહ્યા પ્રભુ,જેને આજે ગઈકાલ જ કહેવાય
સમય પારખીને ચાલેલ જીવને,મળેલદેહથી ધર્મકર્મ વર્તનને પારખીને ચલાય
આવી અવનીપર જીવે કરેલકર્મ એ બંધન કહેવાય,જે જન્મમરણ આપીજાય
......પાવનકર્મ એ પરમાત્માની થયેલ પુંજા,જે જીવને સુખસાગર પર લાવી જાય.
=============================================================
January 31st 2019
. .અગણીત પ્રેમ
તાઃ૩૧/૧/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલદેહને સંબંધ છે અવનીપર,ગત જન્મે થયેલ કર્મની કેડીએ મેળવાય
થયેલ પાવનકર્મ જીવના અવનીએ,જે મળેલ દેહના વર્તનથી સંબંધ આપી જાય
....માનવદેહ એ થયેલ કર્મની કેડી જગતપર,જીવને પાવનકર્મની રાહ પણ આપી જાય.
અદભુતલીલા કુદરતની છે અવનીપર,જે કર્મથી જીવને આવન જાવન દઈ જાય
સરળજીવનની રાહમળે દેહને જીવનમાં,જ્યાં પવિત્રદેહનો સંબંધ કર્મકરાવી જાય
અગણીત પ્રેમ મળે દેહને જીવનમાં,જે પવિત્રકર્મની રાહથી જીવને એદોરી જાય
ના મોહનો કોઇ સંગાથ મળે દેહને,કે ના કોઇજ અપેક્ષા પણ જીવનમાં રખાય
.....માનવદેહ એ થયેલ કર્મની કેડી જગતપર,જીવને પાવનકર્મની રાહ પણ આપી જાય.
જીવનમાં કરેલ કર્મએ અનેક સંબંધનો સ્પર્શ આપે,જે મળતા પ્રેમથી અનુભવાય
નિર્મળપ્રેમ નિખાલસ પ્રેમ સંગે અપેક્ષીત પ્રેમ,જગતપર એ દેહને સ્પર્શ કરી જાય
કળીયુગમાં મોહ અને અપેક્ષા સંગે,દેખાવની દુનીયાનો સ્વારથીપ્રેમ પણ મેળવાય
ના નિર્મલરાહ મળે દેહને જીવનમાં,જે અગણીત પ્રેમની કેડીમાંજ સમયે અથડાય
.....માનવદેહ એ થયેલ કર્મની કેડી જગતપર,જીવને પાવનકર્મની રાહ પણ આપી જાય.
===================================================================
January 23rd 2019
. .સ્નેહનો સહવાસ
તાઃ૨૩/૧/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિશાળી પરમાત્મા જગતમાં,પાવનરાહ મળેલ દેહને આપી જાય
સમજણનો સંગાથ મળે જીવનમાં,જે અનેક સંબંધે દેહને સ્નેહથી મળી જાય
.....માગણી મોહને સમજીને જીવતા,જીવનમાં અનંતપ્રેમની વર્ષા પ્રભુકૃપાએ થઈ જાય.
કર્મધર્મનો સંબંધ છે અવનીપર મળેલદેહને,જે સમયને સંગે દેહને દોરી જાય
શ્રધ્ધા રાખીને નિર્મળ ભાવનાએ ભક્તિ કરતા,પરમાત્માનીજ કૃપા થઈ જાય
સુખનો સાગર જીવનમાં પ્રસરતા,ના કોઇ આધી કે વ્યાધી દેહને મળી જાય
મળે સ્નેહીઓનો સહવાસ જીવનમાં,જે દેહને અજબ રાહે સુખ આપી જાય
.....માગણી મોહને સમજીને જીવતા,જીવનમાં અનંતપ્રેમની વર્ષા પ્રભુકૃપાએ થઈ જાય.
મળેલ માનવદેહની માનવતા પ્રસરે જીવનમાં,જ્યાં નિર્મળ ભાવનાએ જીવાય
કર્મની પાવનકેડી મળે મળેલદેહને,જે નિખાલસ જીવનસંગે પ્રેમ આપી જાય
માનવતાની મહેંક પ્રસરે જગતપર,એ અનેકજીવોને મળેલદેહને સમજાઈ જાય
જીવનમાં નાકોઇ અપેક્ષાનો સંગ રાખતા,જીવને મળેલ જન્મ સફળ કરી જાય
.....માગણી મોહને સમજીને જીવતા,જીવનમાં અનંતપ્રેમની વર્ષા પ્રભુકૃપાએ થઈ જાય.
=================================================================
January 12th 2019
. .માનવદેહને મળે
તાઃ૧૨/૧/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંબંધ મળે જગતપર માનવદેહને,જે થયેલ જીવના કર્મના બંધન કહેવાય
પાવનકૃપા પરમાત્માની જીવપર થાય,જે કરેલ સત્કર્મ જીવને સ્પર્શી જાય
....એ અદભુતલીલા જીવો પર થાય,જે અનેકદેહ થકી આગમન વિદાય આપી જાય.
સત્કર્મની રાહ મળે મળેલ દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાભાવથી ભક્તિ કરાય
ઉંમરને નાકોઇ રોકી શકે અવનીપર,એજીવને વર્તનકર્મની કેડી આપી જાય
મળેલ માનવદેહ એકૃપા પ્રભુની,જે દેહને સદમાર્ગેલઈ પાવનકર્મ કરાઇ જાય
પાવનરાહને પકડતા જીવનમાં,ના અપેક્ષા કે ના માયામોહ કદી અડી જાય
....એ અદભુતલીલા જીવો પર થાય,જે અનેકદેહ થકી આગમન વિદાય આપી જાય.
નિર્મળ ભાવનાથી ભક્તિ કરતાં જીવનમાં,પાવનકર્મની રાહ દેહને મળી જાય
મળેલ માનવદેહને શાંંન્તિમળે,જ્યાં સંતજલાસાંઇની ચીંધેલ આંગળીએ ચલાય
માનવદેહને ભોજન આપતા કૃપા મળે પ્રભુની,એજ જલારામથી પ્રેરણા થઈ
મળેલ માનવદેહએ પરમાત્માની છે કૃપા,જે સાંઇબાબા દેહને મહેંકાવી જાય
....એ અદભુતલીલા જીવો પર થાય,જે અનેકદેહ થકી આગમન વિદાય આપી જાય.
===============================================================
December 30th 2018
. .નજરની કેડી
તાઃ૨૬/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકર્મની રાહ મળે જીવનમાં,જ્યાં સત્કર્મનો સંગાથ રાખીને જીવન જીવાય
અજબકૃપા પરમાત્માની અવનીપર,જે પવિત્રરાહે જીવતા સુખશાંંન્તિ દઈ જાય.
......જીવને પવિત્રકૃપાની રાહ મળે જગતપર.જ્યાં પરમાત્માની નજર દેહ પર પડી જાય.
કુદરતની પાવનકેડી જે જીવને મળેલ દેહને,જીવનમાં કર્મના વર્તનથી સમજાય
જન્મનો સંબંધ છે કરેલ કર્મની કેડીનો,જે જગતપર આવન જાવન આપી જાય
મળેલ માનવ દેહ જીવને અવનીપર,એ પરમાત્માની પાવન કૃપાએ જ મેળવાય
અનેકદેહ અવનીપર જીવોને મળે,જે થયેલકર્મથી સમયસમયે જન્મ મળતો જાય
......જીવને પવિત્રકૃપાની રાહ મળે જગતપર.જ્યાં પરમાત્માની નજર દેહ પર પડી જાય.
માગણી મોહનો સંબંધ એ મળેલ માનવદેહને,જે જીવને જન્મમરણથી સ્પર્શીજાય
પાવનકર્મનો સંગાથમળે માનવદેહને,જ્યાં પરમાત્માની પુંજા શ્રધ્ધાભાવનાએ થાય
મળેલ દેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પળપળના વર્તનથી અવનીએ દેખાય
ના કોઇ અપેક્ષા દેહને અડે અવનીએ,કે મોહ માયાથી કોઇ વાંકીકેડી અડીજાય
......જીવને પવિત્રકૃપાની રાહ મળે જગતપર.જ્યાં પરમાત્માની નજર દેહ પર પડી જાય.
==================================================================
December 19th 2018
. .સમજણ મળે
તાઃ૧૯/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને જીવનમાં સમયસમયના સંગે,સમજણનો સંગાથ મળી જાય
નિર્મળભાવના સંગે જીવન જીવતા દેહને,સત્કર્મનો સહવાસ જીવને દોરી જાય
......એ અદભુત લીલા પરમાત્માની અવનીપર,ના કદી મળેલ દેહથી કદીય છટકાય.
સરળસંગાથ મળે સંબંધીઓનો દેહને,જ્યાં નિખાલસ ભાવનાથી જીવન જીવાય
અગડમ બગડમને છોડીને ચાલતા જીવનમાં,આવતીઆફત પણદુર ચાલી જાય
પળેપળ પરમાત્માના આશીર્વાદ મળે દેહને,જયાં નિર્મળભાવનાએ ભક્તિ થાય
આંગણે આવી પ્રેમ મળે જીવનમાં,એતો અંતરના અદભુત સહવાસથી મેળવાય
......એ અદભુત લીલા પરમાત્માની અવનીપર,ના કદી મળેલ દેહથી કદીય છટકાય
મેં કર્યુ અને તેં કર્યુ એતોછે કળીયુગની કાતર,સમયસમયે જીવનેએ સ્પર્શી જાય
સરળ જીવનનો સંગાથ મળે દેહને,ત્યાં પાવનરાહની પવિત્રકેડી દેહને દોરી જાય
મળેલ માનવદેહ જીવને અવનીપર,એતો જીવના ગત જન્મે કરેલકર્મ લાવી જાય
સત્કર્મનો સંગાથ રાખતા જીવનમાં,નાકદી મોહ કે માયાનો સંગ પણ મળી જાય
......એ અદભુત લીલા પરમાત્માની અવનીપર,ના કદી મળેલ દેહથી કદીય છટકાય
================================================================
December 18th 2018
. .કુદરતની પાવનકેડી
તાઃ ૧૭/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબશક્તિશાળી અવનીપર પરમાત્મા કહેવાય,જીવને પાવનકર્મથી સમજાય
પવિત્રકર્મનો સંગાથ મળે માનવદેહને જન્મથી,જે પરમાત્માનીજ કૃપા કહેવાય
......સરળ જીવનની રાહ મળી જાય દેહને,જ્યાં નિખાલસ ભાવથી શ્રધ્ધાભક્તિ કરાય.
કુદરતની પાવનકૃપામળે અવનીપર દેહને,ત્યાં જીવનમાં નાકોઇ અપેક્ષારખાય
નિર્મળ ભાવના સંગે નિખાલસપ્રેમ રાખતા,મળેલદેહને અનંતશાંંન્તિ મળીજાય
ના માગણી કે કોઇમોહ રહે જીવનમાં,જ્યાં પરમાત્માની પાવનકૃપા થઈ જાય
શ્રધ્ધાસંગે સંત જલાસાંઇની ભક્તિ કરતા,જીવને પાવનકર્મની રાહ મળી જાય
......સરળ જીવનની રાહ મળી જાય દેહને,જ્યાં નિખાલસ ભાવથી શ્રધ્ધાભક્તિ કરાય.
અનંત શક્તિશાળી પરમાત્મા છે જગતપર,જે દેહ ધારણકરી જીવને પ્રેરી જાય
અનેક સ્વરૂપે દેહ ધારણ કર્યોછે પરમાત્માએ,જે જીવને મુક્તિ માર્ગે લઈ જાય
મળેલ માનવદેહને આંગળીચીંધે,એજ પરમાત્માની પાવનકૃપા ભક્તિએ મેળવાય
સત્કર્મનો સંગાથ મળે જીવને,જે માનવદેહને જીવનમાં અનુભવ પણ આપી જાય
......સરળ જીવનની રાહ મળી જાય દેહને,જ્યાં નિખાલસ ભાવથી શ્રધ્ધાભક્તિ કરાય.
=================================================================
December 17th 2018
. .અપેક્ષા અડી
તાઃ૧૭/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતલીલા પરમાત્માની અવનીપર,સમયના સંગે મળેલ દેહને અડી જાય
સમજણનો સ્પર્શથતાં મળેલદેહને,જીવનમાં સુખદુઃખનો સંગાથ આપી જાય
......મળેલ કૃપા અવિનાશીની દેહને,જીવનમાં કળીયુગની કાતરને દુર કરી જાય.
સમયને સમજી ચાલતા જીવનમાં,સરળરાહના સંગાથે પાવનરાહ મળી જાય
પરમકૃપાળુ છે પરમાત્મા જગતમાં,જે શ્રધ્ધાભાવથી નિર્મળભક્તિએ સમજાય
માનવદેહને સમયનો સંગાથ મળતા,જીવનમાં ના કદીય અપેક્ષા અડી જાય
એજ પાવનકૃપા મળે પરમાત્માની,જે મળેલ દેહને અનંતશાંંન્તિ આપી જાય
......મળેલ કૃપા અવિનાશીની દેહને,જીવનમાં કળીયુગની કાતરને દુર કરી જાય.
લાગણીમોહનો સંગાથમળે જીવને,એ કળીયુગ સંગે કુદરતની લીલા કહેવાય
ગઈકાલ આવતીકાલ એ સંબંધ છે દેહનો,પારખતા મળેલ દેહ સુખી થાય
અવનીપરનુ આગમન એ થયેલ કર્મનોસંબંધ,જે જીવને દેહમળતા સમજાય
પાવનરાહનો સંગાથમળે દેહને,જે પવિત્રસંતોના સહેવાસે શાંન્તિ આપીજાય
.....મળેલ કૃપા અવિનાશીની દેહને,જીવનમાં કળીયુગની કાતરને દુર કરી જાય.
=============================================================
December 7th 2018
. .વહેતી માયા
તાઃ૭/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળીયુગની કાતર જીવને મળે,ત્યાં વહેતી માયા જ અડી જાય
કર્મનાબંધનનો સ્પર્શ માયા કરે,એ જીવને અનુભવથી સમજાય
......કુદરતની આ લીલા અવનીએ,જે યુગના સમય સંગે ચાલી જાય.
જીવને દેહ મળે અવનીપર સમયે,એજ કર્મનુ બંધનજ કહેવાય
ના કોઇ જીવથી છટકાય જગતપર,એ અદભુતલીલા થઈ જાય
કરેલ પાવનકર્મ મળેલ દેહથી,જે મળેલદેહથીજ જીવને સમજાય
સત્કર્મનો સંગાથમળે સંબંધીઓનો,એ પરમાત્માની કૃપા કહેવાય
......કુદરતની આ લીલા અવનીએ,જે યુગના સમય સંગે ચાલી જાય.
જીવને સંબંધ અનેકદેહથી અવનીપર,એ મળેલ દેહથી સમજાય
પશુપક્ષીપ્રાણી માનવદેહ એજ જીવપર કુદરતની લીલા કહેવાય
જીવ નિરાધારદેહથી દુર થાય કૃપાએ,જે માનવદેહ આપી જાય
આગમન વિદાયનો સંબંધ થાય જીવને,એ જન્મમરણથી દેખાય
......કુદરતની આ લીલા અવનીએ,જે યુગના સમય સંગે ચાલી જાય.
======================================================