November 29th 2022
***
***
. જીવનની જ્યોત મળી
તાઃ૨૯/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપામળે જીવના દેહને,જે સમયનીસાથે મળેલદેહને પ્રેરી જાય
અદભુતકૃપા ભગવાનની અવનીપર કહેવાય,એ શ્રધ્ધાથી ભક્તિ કરતા મળીજાય
....એ પવિત્રકૃપા પરમાત્માની મેળવાય,જે મળેલદેહના જીવનની સમયેજ્યોત પ્રગટાવી જાય
અવનીપર જીવને માનવદેહ મળે,એ ગતજન્મે મળેલદેહના કર્મથીજ મળી જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપામળે દેહને,જે સમયે પ્રભુની ભાવનાથીપુંજા કરાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી.જ્યાં અનેકપવિત્રદેહથી જન્મીજાય
દુનીયામાં પવિત્ર હિંદુધર્મ છે ભારતદેશથી,જે મળેલ માનવદેહને પ્રેરણા કરીજાય
....એ પવિત્રકૃપા પરમાત્માની મેળવાય,જે મળેલદેહના જીવનની સમયેજ્યોત પ્રગટાવી જાય
પવિત્ર પ્રેરણા મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા કરાય
મળેલ દેહને ભગવાનની પવિત્રકૃપામળે,જે જીવનમાં નાઆશા અપેક્ષા અડીજાય
જીવનમાં પાવનરાહ મળે ભગવાનની પવિત્રકૃપાએ,જે દેહને પાવનરાહે દોરીજાય
પ્રભુની કૃપાએ દેહના જીવને પ્રેરણામળે,નાકોઇ ઉંમરનીકેડીએ તકલીફ અડીજાય
....એ પવિત્રકૃપા પરમાત્માની મેળવાય,જે મળેલદેહના જીવનની સમયેજ્યોત પ્રગટાવી જાય.
###########################################################################
September 23rd 2022
***
***
. સફળતાનો સંગાથ
તાઃ૨૩/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળ્યો કલમપ્રેમીઓનો જીવનમાં,એ માતા સરસ્વતીની કૃપા કહેવાય
કલમની પવિત્રરાહ મળે જીવનમાં,જે કલમને સફળતાનો સંગાથ આપી જાય
.....પાવનરાહ મળી કલમની હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓથી પાવનરાહે દોરી જાય.
માતાની પવિત્રકૃપા એ મળેલદેહના જીવને,સમયે કલમની પવિત્રરાહ લઈ જાય
પવિત્રપ્રેરણા મળે કલમપ્રેમીઓની દેહને,જે પવિત્રરાહે કલમથી પ્રેરણા કરીજાય
જીવનમાં સમયની પવિત્રકૃપા મળેદેહને,એ મળેલદેહની માનવતા પ્રસરાવીજાય
મળેલમાનવદેહને માતાની કૃપા સમયસાથે લઈ જાય,જે પવિત્રપ્રેમને આપીજાય
.....પાવનરાહ મળી કલમની હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓથી પાવનરાહે દોરી જાય.
પરમાત્માની પવિત્રકૃપા એ માનવદેહને મળી જાય,જે દેહને સમયસાથે લઈજાય
કલમપ્રેમીઓની પવિત્ર પ્રેરણા મળે,જે મળેલદેહની કલમને પવિત્રરાહે લઈ જાય
જીવનમાં મળેલમાનવદેહને નાકદીઅપેક્ષા રખાય,પ્રભુકૃપાએ પાવનરાહ મળીજાય
સમયે પાવનકૃપા મળે માતાની,જે દેહના જીવને કલમની રાહે પ્રેરણા કરી જાય
.....પાવનરાહ મળી કલમની હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓથી પાવનરાહે દોરી જાય.
##################################################################
September 8th 2022
+++
+++
. પવિત્રસાંકળ સમયની
તાઃ૮/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,મળેલ માનવદેહને સમયે મળતી જાય
કુદરતની આપવિત્રકેડી ભારતદેશથી પ્રસરી,જ્યાં અનેકદેહથી જન્મીજાય
.....પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,જ્યાં પ્રભુની પુંજા કરાય.
જીવને અવનીપર સમયે માનવદેહમળે,એ ભગવાનની પવિત્રકૃપા કહેવાય
અવનીપર અનેકદેહથી સંબંધ જીવને,જે સમયનીસાથે ચાલતા જીવનેમળે
અનેક નિરાધારદેહ જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી,જીવને મળતો જાય
માનવદેહ એપરમાત્માનીકૃપા કહેવાય,જે ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
.....પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,જ્યાં પ્રભુની પુંજા કરાય.
જગતમાં જીવને જન્મમરણનો સંબંધદેહથી,માનવદેહ એપવિત્ર્રરાહે લઈ જાય
પ્રેરણામળે પરમાત્માની મળેલદેહને,એ પ્રભુએ લીધેલદેહથી પ્રેરણાઆપીજાય
માનવદેહને સમયની સાથે પ્રભુકૃપા લઇ જાય,જ્યાં ઘરમાં પ્રભુનીપુંજા કરાય
સમયને નાપકડાય કોઇ દેહથી અવનીપર,પ્રભુકૃપા પવિત્ર સાંકળ આપીજાય
.....પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,જ્યાં પ્રભુની પુંજા કરાય.
###################################################################
September 7th 2022
***
***
.સુંદરતાનો સંગાથ
તાઃ૭/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની પવિત્રકૃપા જગતમાં પ્રસરી ભારતદેશથી,જે પરમાત્માનો પ્રેમ કહેવાય
પવિત્રદેશ ભારતને કર્યો જ્યાં સમયે,ભગવાન અનેક પવિત્રદેહથી જન્મલઈજાય
....મળેલ માનવદેહને જીવનમાં પવિત્રપ્રેરણા મળે,એ સુંદરતાનો સંગાથ ભારતથી મળે.
મળેલદેહને અવનીપર કરેલ કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મળતો જાય
પાવનકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મલઈ જાય
જગતમાં જીવના મળેલ માનવદેહને,ગત જન્મના મળેલદેહના કર્મથી મળી જાય
અવનીપર અદભુતલીલા ભગવાનની કહેવાય,જે માનવદેહને પ્રેરણાથીજ સમજાય
....મળેલ માનવદેહને જીવનમાં પવિત્રપ્રેરણા મળે,એ સુંદરતાનો સંગાથ ભારતથી મળે.
ભગવાને અનેકદેહથી ભારતદેશમાં જન્મ લીધો,જેમની હિંદુધર્મમાંજ પુંજા કરાય
દુનીયામાં હિંદુધર્મજ પવિત્રધર્મ છે,જેમની ઘરમાં મળેલમાનવદેહથી પુંજન કરાય
પવિત્રકૃપામળે ભગવાનની જીવનમાં,જ્યાં સમયનીસાથે ચાલતા પ્રભુનેવંદન થાય
જગતમાં ભારતદેશજ પવિત્રદેશ છે,જ્યાં ભગવાન જન્મલઈ દેહને પ્રેરણાકરીજાય
....મળેલ માનવદેહને જીવનમાં પવિત્રપ્રેરણા મળે,એ સુંદરતાનો સંગાથ ભારતથી મળે.
####################################################################
September 7th 2022
. સફળતાનો સંગ
તાઃ૭/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલદેહના જીવનની પવિત્રરાહ મળે,જે માનવદેહને પવિત્રરાહે લઈ જાય
આવે આંગણે પરમાત્માની પાવનકૃપા,એ જીવનમાં સફળતાને આપી જાય
.....એ અદભુત કૃપા મળે મળેલદેહને,જે સમયેદેહને જીવનમાં પાવનરાહે લઈ જાય.
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે પવિત્ર ભારતદેશમાં જન્મદઈ જાય
મળે કૃપા પવિત્રદેહની જેમણે જન્મથી દેહલઈ,માનવદેહને પ્રેરણા મળીજાય
પવિતકૃપાએ ભગવાન અનેકદેહથી જન્મલઈ જાય,જે દેશને પવિત્રકરી જાય
ભારતદેશમાં માનવદેહથી જન્મ લઈ,જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મ કરી જાય
.....એ અદભુત કૃપા મળે મળેલદેહને,જે સમયેદેહને જીવનમાં પાવનરાહે લઈ જાય.
જીવને સમયે જન્મથી દેહમળે અવનીપર,નાકોઇ જીવથી અવનીથીદુરરહેવાય
મળેલમાનવદેહ એ પ્રભુની પાવનકૃપા કહેવાય,જે જીવનમાં કર્મ આપી જાય
અનેક નિરાધારદેહનો જન્મમળે જીવને,નાકોઇ પવિત્રકર્મ જીવનમાંકરાવીજાય
જીવને માનવદેહમળે જેને જીવનમાં કર્મનોસાથ મળે,જે દેહમળતા અનુભવાય
.....એ અદભુત કૃપા મળે મળેલદેહને,જે સમયેદેહને જીવનમાં પાવનરાહે લઈ જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
September 1st 2022
. .સમયનોસાથ મળે
તાઃ૧/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પ્રભુની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં પ્રભુ દેહથી જન્મ લઈ જાય
પવિત્રકૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથીપુંજાય
.....પરમાત્માએ લીધેલ માનવદેહની શ્રધ્ધાથી,પુંજા કરતા પવિત્ર કૃપા મળી જાય.
પરમાત્માની પાવનકૃપાએ જીવને જગતમાં,માનવદેહ મળે જે ભક્તિ કરીજાય
પ્રભુનાદેહની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં જન્મલઈ દેહનેપ્રેરણાકરી જાય
જીવને પ્રભુ નિરાધારદેહના જન્મથી બચાવી જાય,માનવદેહ કૃપાએ મળીજાય
અવનીપર જીવનુ દેહથી આગમન થાય,ના કોઇજ જીવથી કદી બચી જવાય
.....પરમાત્માએ લીધેલ માનવદેહની શ્રધ્ધાથી,પુંજા કરતા પવિત્ર કૃપા મળી જાય.
પ્રભુની પાવનકૃપાએ મળેલ માનવદેહને,જીવનમા સમજણથી સમયને સમજાય
લાગણીમોહને દુરરાખવા પરમાત્માની પ્રેરણામળે,જે જીવનમાં સુખ આપીજાય
માનવદેહને સમયનીસાથે ચાલવા પ્રભુનીકૃપા થાય,જે ભક્તિરાહે ચલાવી જાય
જીવને ગતજન્મના દેહના થયેલકર્મથી,અવનીપર આગમન વિદાય મળી જાય
.....પરમાત્માએ લીધેલ માનવદેહની શ્રધ્ધાથી,પુંજા કરતા પવિત્ર કૃપા મળી જાય.
################################################################
August 10th 2022
હિંદુધર્મની જયોત
તાઃ૧૦/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્ર હિન્દુધર્મ છે,જે મળેલ માનવદેહને પ્રેરણાથી પવિત્રરાહે જીવાડીજાય
હિન્દુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથૉ,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
.......પાવનકૃપા પરમાત્માની થઈ,જે અનેકદેહથી જન્મલેતા જીવને ભક્તિરાહ આપી જાય.
જીવને અવનીપર દેહલેતા સમયે જન્મમરણ મળી જાય,જે દેહનેસમયે કર્મકરાવી જાય
કુદરતની આ પવિત્રલીલા અવનીપર,જે મળેલ માનવદેહથી સમયે પ્રભુને વંદન કરાય
મળેલદેહને જીવનમાં સમયેકર્મનીકેડી મળીજાય,જે દેહના જીવને જન્મમરણમળી જાય
પ્રભુની પવિત્રકૃપા છે જ્યાં દેવદેવીઓથી જન્મ લઈ,માનવદેહને પવિત્રપ્રેરણ આપીજાય
.......પાવનકૃપા પરમાત્માની થઈ,જે અનેકદેહથી જન્મલેતા જીવને ભક્તિરાહ આપી જાય.
જગતમાં પવિત્ર હિન્દુધર્મ છે ભારતદેશથી,જ્યાં ભગવાન જીવનાદેહને કર્મથી મેળવાય
મળેલ માનવદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પરમાત્માની કૃપા પ્રેરણા આપીજાય
અનેકદેહથી ભગવાને જન્મલીધો ભારતમાં,જે લીધેલદેહથી હિન્દુધર્મને પવિત્રકરીજાય
દુનીયામાં હિન્દુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી,જે મળેલમાનવદેહને સમયે કર્મમળીજાય
.......પાવનકૃપા પરમાત્માની થઈ,જે અનેકદેહથી જન્મલેતા જીવને ભક્તિરાહ આપી જાય.
જીવને જગતમાં સમયે અનેકદેહથી જન્મમળે,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ છે,જે જીવને ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
જીવને પ્રભુનીકૃપાએ જીવનમાં,અવનીપરના જન્મમરણથી જીવનેઅંતે મુક્તિમળીજાય
અવનીપર મળેલદેહને કર્મનોસંબંધ,જે સમયે શ્રધ્ધાથી ઘરમાંપ્રભુની ભક્તિકરાવીજાય
.......પાવનકૃપા પરમાત્માની થઈ,જે અનેકદેહથી જન્મલેતા જીવને ભક્તિરાહ આપી જાય.
***********************************************************************
June 30th 2022
. અંધકાર અપેક્ષાનો
તાઃ૩૦/૬/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ધરતીપર સમયે મળેલ માનવદેહને,જીવનમાં પ્રભુકૃપાનો અનુભવાય થાય
અનેકદેહનો સંબંધ અવનીપર જીવને,જે સમયે જીવનેજન્મથીમળતો જાય
.....જીવપર પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
અવનીપર મળેલદેહને પાવનરાહમળે,જે પ્રભુએ લીધેલદેહની પુંજા કરીજાય
હિંદુધર્મમાં પ્રભુએ ભારતદેશમાં મનુષ્યદેહથી જન્મલીધા,જેમને વંદન કરાય
દુનીયામાં ભારતદેશજ પવિત્રદેશ છે,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
જીવને મળેલમાનવદેહને પ્રભુની ભક્તિ કરતા,જન્મમરણથી મુક્તિમળીજાય
.....જીવપર પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
અદભુતલીલા ભગવાનની અવનીપર,નાકોઇ જીવના દેહથી કડી દુરરહેવાય
મળેલદેહને સમયનોસંગાથ મળતો જાય,કળીયુગનીકેડીથી નાકોઇથી છટકાય
જીવનમાં ના અપેક્ષાના વાદળથી દુર રહેવાય,પ્રભુકૃપાએજ ભક્તિથી બચાય
જીવનાદેહના થઈ ગયેલા કર્મથીજ,સમયે જન્મમરણથીજ અનુભવ થઇ જાય
.....જીવપર પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
##################################################################
May 23rd 2022

. .સાથ સમયનો
તાઃ૨૩/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે પવિત્રરાહે જીવી જાય
જીવને ગતજન્મના કર્મથી દેહમળે,જે આગમન વિદાયથી મેળવાય
....પવિત્ર પ્રેરણા મળે અવનીપર મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથીજ જીવન જીવાય.
અજબકૃપા અવનીપર પરમાત્માની છે,જે જીવના દેહને મળતી જાય
પાવનરાહ મળે જીવના મળેલ દેહને,જે માનવદેહથી જન્મ લઈ જાય
જગતમાં હિંદુધર્મને પવિત્રકરવા,ભગવાન દેવદેવીઓથી જન્મ લઈજાય
ભારતદેશની ધરતીને પાવન કરવા,ભગવાન અનેકદેહથી જન્મી જાય
....પવિત્ર પ્રેરણા મળે અવનીપર મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથીજ જીવન જીવાય.
જીવને માનવદેહમળે એપ્રભુનીકૃપા કહેવાય,જે સમયનીસાથે લઈ જાય
જન્મમરણ એ જીવના દેહને મળે,ના કોઇથીય કદી દુર રહીને જીવાય
ભગવાનની પવિત્ર કૃપામળે જીવનમાં,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજાકરાય
મળેલદેહને પ્રભુની પ્રેરણા મળે,જ્યાં જીવનમાં સમયનોસાથ મળી જાય
....પવિત્ર પ્રેરણા મળે અવનીપર મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથીજ જીવન જીવાય.
#############################################################
April 29th 2022
. મહેંક માનવતાની
તાઃ૨૯/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
સમયે જગતમાં જીવને માનવદેહમળે,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
....પવિત્રકૃપા કરી પ્રભુએ ભારતદેશમાં જન્મલઈ,જે હિંદુધર્મને પવિત્ર કરી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી જગતમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ થાય
જીવને જગતપર અનેકદેહનો સંબંધછે,જેગતજન્મના દેહના કર્મથી મેળવાય
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવ દેહ મળે,જે સત્કર્મને કરાવી જાય
માનવદેહથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,શ્રધ્ધાથી પ્રભુની પવિત્ર ભક્તિ કરાય
....પવિત્રકૃપા કરી પ્રભુએ ભારતદેશમાં જન્મલઈ,જે હિંદુધર્મને પવિત્ર કરી જાય.
જગતમાં ભારતદેશને પવિત્ર કર્યોછે,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મ લઈ જાય
શ્રધ્ધા રાખીને ભગવાનની સેવા કરતા,દેહને જીવનમાં પવિત્રરાહ મળી જાય
પવિત્ર શંકરભગવાને જટાથી ગંગાનદીને વહાવી,એપવિત્રનદી પણ થઈ જાય
ભારતમાં પ્રભુના દેહના પરિવાર થયા,જેમની માનવતાની મહેંક પ્રસરી જાય
....પવિત્રકૃપા કરી પ્રભુએ ભારતદેશમાં જન્મલઈ,જે હિંદુધર્મને પવિત્ર કરી જાય.
#################################################################