April 29th 2022
. મહેંક માનવતાની
તાઃ૨૯/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
સમયે જગતમાં જીવને માનવદેહમળે,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
....પવિત્રકૃપા કરી પ્રભુએ ભારતદેશમાં જન્મલઈ,જે હિંદુધર્મને પવિત્ર કરી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી જગતમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ થાય
જીવને જગતપર અનેકદેહનો સંબંધછે,જેગતજન્મના દેહના કર્મથી મેળવાય
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવ દેહ મળે,જે સત્કર્મને કરાવી જાય
માનવદેહથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,શ્રધ્ધાથી પ્રભુની પવિત્ર ભક્તિ કરાય
....પવિત્રકૃપા કરી પ્રભુએ ભારતદેશમાં જન્મલઈ,જે હિંદુધર્મને પવિત્ર કરી જાય.
જગતમાં ભારતદેશને પવિત્ર કર્યોછે,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મ લઈ જાય
શ્રધ્ધા રાખીને ભગવાનની સેવા કરતા,દેહને જીવનમાં પવિત્રરાહ મળી જાય
પવિત્ર શંકરભગવાને જટાથી ગંગાનદીને વહાવી,એપવિત્રનદી પણ થઈ જાય
ભારતમાં પ્રભુના દેહના પરિવાર થયા,જેમની માનવતાની મહેંક પ્રસરી જાય
....પવિત્રકૃપા કરી પ્રભુએ ભારતદેશમાં જન્મલઈ,જે હિંદુધર્મને પવિત્ર કરી જાય.
#################################################################
No comments yet.