October 20th 2021
##
##
. .સવાર પડી ગઈ
તાઃ૨૦/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્ર શક્તિશાળી સુર્યદેવ છે,જેમના આગમને દેહને સવાર મળી જાય
પરમકૃપાળુ અવનીપર સુર્યનારાયણદેવ છે,એ રાંદલમાતાના પતિદેવથી ઓળખાય
.....પરમાત્માની પવિત્રકૃપા દુનીયાપર કહેવાય,જે જીવને મળેલદેહને સવારસાંજ આપી જાય.
કુદરતની આ પવિત્રલીલા જગતપર,ના કોઇ શક્તિશાળી દેહથી પણ દુર રહેવાય
સવાર પડે ધરતીપર જે મળેલદેહને,સમયની સાથે લઈ જાય જે દીવસમાં સમજાય
માનવદેહને દીવસથી જીવનમાં કામ મળી જાય,જે સંધ્યાકાળસુધી જીવનમાં કરાય
એ કુદરતની પવિત્રકૃપાછે મળેલદેહપર,જે સુર્યદેવના આગમનવિદાયથી મળી જાય
.....પરમાત્માની પવિત્રકૃપા દુનીયાપર કહેવાય,જે જીવને મળેલદેહને સવારસાંજ આપી જાય.
સમયની સાથે જીવપર પ્રભુની કૃપા થાય,એ અમેકદેહનો સંબંધ કર્મથીજ મેળવાય
જીવને માનવદેહ મળે પરમાત્માની પાવનકૃપાએ,જે મળેલદેહને સમજણથી સચવાય
જગતપર પવિત્રકૃપાળુ સુર્યદેવછે,એ જીવને મળેલદેહને દીવસમાં સવારસાંજ દઈજાય
અબજો વર્ષોથી અવનીપર તેમના આગમનવિદાયથી,મળેલદેહને સવારસાંજ દઈજાય
.....પરમાત્માની પવિત્રકૃપા દુનીયાપર કહેવાય,જે જીવને મળેલદેહને સવારસાંજ આપી જાય.
=========================================================================
,
October 17th 2021
. પવિત્ર જન્મદીવસ
તાઃ૧૭/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર જન્મદીવસ વ્હાલા બનેવી,પુજ્ય સુરેશલાલનો પ્રેમથી આજે ઉજવાય
શ્રધ્ધાથી પ્રદીપ પરમાત્માનેપ્રાર્થના કરે,કે બનેવીને પવિત્ર આયુષ્ય મળીજાય
.....પુજ્યવ્હાલા શકુબેનના એ જીવનસાથી,જે દીકરી રેખા સપનાના માબાપ કહેવાય.
જન્મદીવસની શુભેચ્છા બેનનાભાઈ પ્રદીપ.સંગે રમા,રવિ,દીપલ,હિમાથીથાય
પવિત્ર સંતશ્રી જલારામને પ્રાર્થના,કે અમારા બનેવી પવિત્ર જીવન જીવી જાય
મળેલદેહને પરમાત્માની પાવનકૃપામળે,જે જીવનમાં મળેલદેહને સુખ મળીજાય
વ્હાલાબનેવીએ અમને પવિત્ર આંગળીચીંધી,જે અમને પવિત્રજીવન આપીજાય
.....પુજ્યવ્હાલા શકુબેનના એ જીવનસાથી,જે દીકરી રેખા સપનાના માબાપ કહેવાય.
માબાપનો પવિત્રપ્રેમ અમને મળ્યો,જે કુટુંબમાં મને ભાઇબહેનોથી મળતોજાય
પવિત્રરાહે જીવનજીવતા પરમાત્માની કૃપા મળે,જે મળેલદેહને પાવનકરી જાય
નાકોઇજ અપેક્ષા કે આશા રહે,એજ બહેન બનેવીનો પવિત્રપ્રેમ મળતો જાય
જીવનમાં સંતજલાસાંઇની પવિત્રકૃપા,સુરેશલાલને તનમનધનથી કૃપા કરી જાય
.....પુજ્યવ્હાલા શકુબેનના એ જીવનસાથી,જે દીકરી રેખા સપનાના માબાપ કહેવાય.
####################################################################
મારા વ્હાલા બનેવી પુજ્ય સુરેશલાલને તેમના જન્મદીવસ નીમિત્તે
પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીતકુમાર,હિમા તરફથી હાર્દીક શુભેચ્છા સહિત
જય જલારામ જય સાંઇબાબા. તાઃ૧૭/૧૦/૨૦૨૧ રવિવાર, (હયુસ્ટન)
===================================================================
October 14th 2021
. .નવરાત્રીનો પ્રેમ
તાઃ૧૪/૧૦/૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નવરાત્રીના તહેવારમાં તાલી પાડીને ગરબા રમતા,દુર્ગામાતાની કૃપા મેળવાય
પવિત્ર તહેવાર હિંદુધર્મમાં,જે દુર્ગામાતાના નવસ્વરુપથી ભારતદેશથી ઉજવાય
....નવરાત્રીના નવદીવસ દુર્ગામાતાના નવદેહને,ગરબા ગાઈને ભક્તો વંદન કરી જાય.
હિંદુધર્મમાં પરમાત્માની પવિત્રકૃપાથી,ભારતદેશમાં દેવઅનેદેવીઓથી જન્મીજાય
પવિત્રકૃપા દુર્ગામાતાનીમળે ભક્તોને,જ્યાંનવરાત્રીમાં દાંડીયારાસથી ગરબારમાય
નવરાત્રીના નવદીવસ માતાની કૃપાથી,ભક્તિ કરતા નવદુર્ગામાતાને વંદન થાય
ભક્તોપર માતાની પાવનકૃપા છે,જે જગતમાં નવરાત્રીના યહેવારને ઉજવીજાય
....નવરાત્રીના નવદીવસ દુર્ગામાતાના નવદેહને,ગરબા ગાઈને ભક્તો વંદન કરી જાય.
નવદીવસના તહેવારમાં માતાના દરેક સ્વરૂપને,શ્રધ્ધાથી ગરબારાસ રમી પુંજાય
પવિત્રપ્રેમ માતાનોમળે ભક્તોને,જે પવિત્રતહેવાર માતાની પાવનકૃપાએ મેળવાય
નવરાત્રીના પવિત્રનવદીવસ મળે ભક્તોને,નવમાદીવસે સિધ્ધીદાત્રીમાતાને પુંજાય
એ શ્રધ્ધા ભક્તોની પવિત્ર નવરાત્રીના તહેવારે,જે માતાને ગરબારમીને પુંજીજાય
....નવરાત્રીના નવદીવસ દુર્ગામાતાના નવદેહને,ગરબા ગાઈને ભક્તો વંદન કરી જાય.
######################################################################
October 14th 2021
. .માતાનો પ્રેમ મળે
તાઃ૧૪/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ.
નવરાત્રીના પવિત્ર હિંદુ તહેવારમાં,દાંડીયારાસથી ભક્તો ગરબાથી રમી જાય
દુર્ગામાતાની પવિત્રકૃપાએ માતાના નવસ્વરૂપને,નવરાત્રીમાં પ્રેમથી વંદનથાય
.....ભક્તો તાલીપાડીને ગરબા રમતા,નવરાત્રીના તહેવારમાં માતાનો પ્રેમ મળી જાય.
પવિત્રતહેવાર મળે માતાનીકૃપાએ,જે દુનીયામા પવિત્ર નવરાત્રીથી ઓળખાય
દાંડીયારાસ લઈ ગરબે ઘુમતા ભક્તો,તાલીપાડીને માતાના નવદેહને પુંજીજાય
દુર્ગામાતાના નવસ્વરૂપે હિંદુધર્મમાં નવરાત્રીમળી,જે માતાની પવિત્રકૃપાકહેવાય
અદભુતકૃપા માતાની ભક્તોપર.જે મળેલમાનવદેહને નિખાલસ ભક્તિઆપીજાય
.....ભક્તો તાલીપાડીને ગરબા રમતા,નવરાત્રીના તહેવારમાં માતાનો પ્રેમ મળી જાય.
તાલીપાડીને ગરબા રમતા ભક્તોની,સંગે ઢોલનગારા વગાડીને સંગીત દઈ જાય
પવિત્રપ્રેમ મળ્યો ભક્તોને દુર્ગામાતાનો,જે સમયની સાથે પવિત્રતહેવાર ઉજવાય
તાલીપાડીને ગરબેધુમતા નવરાત્રીના નવમાનોરતે સિધ્ધીદાત્રીમાતાની પુંજા કરાય
દુનીયામાં હિંદુધર્મના પવિત્રનવરાત્રીના તહેવારને,ભક્તો સમયનીસાથે ઉજવીજાય
.....ભક્તો તાલીપાડીને ગરબા રમતા,નવરાત્રીના તહેવારમાં માતાનો પ્રેમ મળી જાય.
+++++++++++++ૐ+++ૐ+++ૐ+++ૐ+++ૐ+++ૐ+++ૐ+++ૐ+++ૐ++++++++++++
October 13th 2021
. .હિંદુ તહેવાર
તાઃ૧૩/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દુર્ગામાતાના નવસ્વરૂપની પુંજા કરવા,પરમાત્મા પવિત્રનવરાત્રી આપી જાય
શ્રધ્ધાથી હિંદુધર્મમાં ભક્તો માતાનેવંદન કરવા.તાલી પાડીને ગરબા રમીજાય
.....જગતમાં હિંદુ ધર્મમાં પરમાત્માની કૃપાએ,અનેક પવિત્ર તહેવારને સમયે ઉજવાય.
ભારતદેશમાં અનેકપવિત્ર દેવદેવીઓથી,જન્મલઈ માનવદેહપર કૃપા કરી જાય
કુદરતની કૃપાને જગતમાં નાકોઇજ રોકી શકે,કે નાકોઇજ દેહથી દુર રહેવાય
જીવને અવનીપર જન્મથી દેહ મળે,જે ગતજન્મના મળેલદેહથી દેહ મળીજાય
નવરાત્રીના પવિત્ર તહેવારમાં,દુર્ગામાતાના નવસ્વરૂપને ગરબા રમીનેજ પુંજાય
.....જગતમાં હિંદુ ધર્મમાં પરમાત્માની કૃપાએ,અનેક પવિત્ર તહેવારને સમયે ઉજવાય.
હિંદુ ધર્મમાં પવિત્રકૃપા પરમાત્માની છે,જે જગતમાં પવિત્ર તહેવારને સમજાય
ધુપદીપ કરી પવિત્ર શ્રધ્ધાએ ઘરમાં પુંજાકરાય,જે દેહને પવિત્રરાહ આપીજાય
નવરાત્રીના તહેવારે ગરબા રાસ રમીને ભક્તો,માતાનાસ્વરૂપને વંદન કરીજાય
પવિત્ર તહેવારને સમયે સાચવીને ઉજવતા,જીવનમાં અનંત શાંંતિ મળતી જાય
.....જગતમાં હિંદુ ધર્મમાં પરમાત્માની કૃપાએ,અનેક પવિત્ર તહેવારને સમયે ઉજવાય.
=====================================================================
October 13th 2021
**
**
. .પવિત્રકૃપા નવરાત્રીની
તાઃ૧૩/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ
તાલી પાડીને ગરબા રમતા ભક્તો,સંગે દાંડીયા રાસ વગાડી ઘુમી જાય
માતાની પવિત્રકૃપામળે નવરાત્રી તહેવારમાં,જે શ્રધ્ધાથી ભક્તિથઈ જાય
.....પવિત્ર તહેવારમાં આજે આઠમના દીવસે,મહાગૌરી માતાને ગરબાથી પુંજાય.
નવરાત્રીના નવદીવસ દુર્ગામાતાના નવસ્વરુપને,ભક્તિભાવથી વંદન થાય
ભારતની ધરતીને પવિત્રકરી પરમાત્માએ,જ્યાં દેવદેવીઓથી જન્મલઇજાય
દાંડીયા રાસ વગાડી ગરબા રમતા ભક્તો,તાલી પાડીને નાચ કરતા જાય
દુર્ગામાતાની પવિત્રકૃપા ભારતદેશપર,એ પવિત્રનવરાત્રીનો તહેવારદઈજાય
.....પવિત્ર તહેવારમાં આજે આઠમના દીવસે,મહાગૌરીમાતાને ગરબાથી પુંજાય.
આરાસુરથી અંબામા ભક્તોપર કૃપાકરે,સંગેપાવગઢના કાળકામાતા હરખાય
રાસદાંડીયા સંગે મંજીરાવગાડતા ભક્તો,માતાને રાજી કરી ગરબા રમી જાય
જગતમાં માતાની પવિત્રકૃપાએ હિંદુધર્મ થયો,જે ભક્તોથી સમયેઉજવાઈજાય
હિંદુધર્મમાં જન્મ મળે માનવદેહનો,જે ગતજન્મના પવિત્ર કર્મથીજ મળી જાય
.....પવિત્ર તહેવારમાં આજે આઠમના દીવસે,મહાગૌરીમાતાને ગરબાથી પુંજાય.
================================================================
October 13th 2021
**
**
. ભક્તિની પવિત્રરાહ
તાઃ૧૩/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગરબે રમતા ભક્તોને નવરાત્રીના તહેવારમાં,દુર્ગામાતાની કૃપા મળી જાય
તાલી પાડીને ગરબે રમતા,સંગે દાંડીયા રાસથીય માતાને રાજી કરીજવાય
....હિંદુધર્મને પવિત્રકર્યો માતાએ ભારતદેશથી,એ પવિત્રતહેવારોને હિંદુધર્મમાં ઉજવાય.
દુર્ગામાતાના નવસ્વરૂપની કૃપામળી,જે નવરાત્રીના નવદીવસમાં મળીજાય
હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરતા ભક્તોને,નવરાત્રીમાં ગરબે રમાડી જાય
માતાની પવિત્રકૃપામળે પવિત્ર તહેવારમાં,જે ભક્તોને પવિત્રરાહ આપીજાય
માનવદેહને ધર્મનો સંબંધ મળે,જગતમાં હિંદુધર્મમાં પ્રભુની કૃપા મળી જાય
....હિંદુધર્મને પવિત્રકર્યો માતાએ ભારતદેશથી,એ પવિત્રતહેવારોને હિંદુધર્મમાં ઉજવાય.
નવરાત્રીના નવદીવસ દુર્ગામાતાના નવસ્વરૂપને,તાલી પાડીને ગરબે રમીજાય
શ્રધ્ધાથી માતાના સ્વરૂપને પગેલાગવા,દાંડીયા રાસ વગાડીને વંદનકરી જાય
દુર્ગામાતાના નવસ્વરૂપમાં આઠમાસ્વરૂપે,મહાગૌરીમાતાને ગરબેરમીને પુંજાય
સમયની સાથે ચાલતા ભક્તોને માતાની કૄપામળે,જે પવિત્ર જીવન આપીજાય
....હિંદુધર્મને પવિત્રકર્યો માતાએ ભારતદેશથી,એ પવિત્રતહેવારોને હિંદુધર્મમાં ઉજવાય.
###################################################################
October 12th 2021
. .પવિત્રકૃપા નવદુર્ગાની
તાઃ૧૨/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર હિંદુતહેવાર ભારતમાં,જે દુર્ગામાતાની કૃપાએ નવરાત્રી આપી જાય
દુર્ગામાતાના નવ સ્વરૂપની પુંજા કરાય,સાથે ગરબારાસ રમીને વંદનકરાય
....આ પવિત્રતહેવારમાં ભક્તોને,માતાની કૃપામળૅ જ્યાં ભક્તો તહેવાર ઉજવી જાય.
માતાને રાજી કરવા પવિત્ર ભાવનાથી,તાલી પાડીને ગરબારમતા ખુશથાય
દાંડીયા રાસથી માતાને રાજી કરવા,નવરાત્રીના તહેવારને પવિત્ર કરી જાય
તાલી પાડીને ગરબે ઘુમતા ક્ર્પા મળૅ,જે ભક્તિથી નવદુર્ગામાતા રાજી થાય
મળે પવિત્રઆશિર્વાદ માતાના ભક્તોને,જે જીવને મળેલદેહને પાવનકરીજાય
....આ પવિત્રતહેવારમાં ભક્તોને,માતાની કૃપામળૅ જ્યાં ભક્તો તહેવાર ઉજવી જાય.
પવિત્રકૃપા માતાનીમળે માનવદેહને,જીવનમાં પવિત્રકર્મની પ્રેરંણા આપીજાય
હિંદુધર્મને ભારતદેશથી પ્રસરાવ્યો દુનીયામાં,જે સમયે પવિત્રતહેવારમળીજાય
ગરબે રમતા ભક્તો દાંડીયારાસ વગાડી,તાલી પાડીને માતાને રાજી કરીજાય
પાવનરાહે જીવન જીવતા પરમાત્માની કૃપામળે,એ પવિત્રતહેવાર આપી જાય
....આ પવિત્રતહેવારમાં ભક્તોને,માતાની કૃપામળૅ જ્યાં ભક્તો તહેવાર ઉજવી જાય.
====================================================================
October 12th 2021
. ગરબે રમવા આવો
તાઃ૧૨/૧૦/૨૦૨૧ (જય કાલરાત્રી માતા) પ્રદીપ બ્રહ્મભટ્ટ
નવરાત્રીના પવિત્ર તહેવારમાં દુર્ગામાતાને,રાજી કરવા શ્રધ્ધાથી આવી જાવ
માતાના નવસ્વરૂપની કૃપામળે ભક્તોને,જ્યાં દાંડીયારાસથી ગરબા રમાય
.....હિંદુધર્મમાં પવિત્ર તહેવાર એ નવરાત્રી છે,જે ભારતદેશથી પ્રભુની કૃપા થાય.
પવિત્રદેશમાં પરમાત્માએ દેવદેવીયોથી જન્મલીધા,એ હિંદુધર્મને પ્રસરાવીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ કર્યો ભગવાને,જે માનવદેહને પવિત્રજીવન મળીજાય
કુદરતની આ પવિત્રલીલા અવનીપર,એ મળેલદેહને પવિત્રકર્મથી જીવાડીજાય
નવરાત્રીના નવદીવસ માતાની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથીજ ગરબે ઘુમી જવાય
.....હિંદુધર્મમાં પવિત્ર તહેવાર એ નવરાત્રી છે,જે ભારતદેશથી પ્રભુની કૃપા થાય.
માતાની કૃપાથી દાંડીયા રાસસંગે તાલી પાડી,ભક્તો રુમઝુમ ગરબા રમીજાય
અદભુત કૃપાળુ દુર્ગા માતા છે,જે હિંદુધર્મમાં નવરાત્રીનો તહેવાર આપી જાય
માતાજીએ નવ સ્વરૂપથી દેહ લીધા ભારતમાં,જે પરમાત્માની પવિત્રકૃપા થઈ
દુનીયામાં હિંદુધર્મમાં માનવદેહમળે જીવને,જે નાકોઇઅપેક્ષાએ જીવનજીવીજાય
.....હિંદુધર્મમાં પવિત્ર તહેવાર એ નવરાત્રી છે,જે ભારતદેશથી પ્રભુની કૃપા થાય.
################################################################
October 11th 2021
. .મળે કૃપા માતાની
તાઃ૧૧/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શ્રધ્ધાથી ગરબે ઘુમતા ભક્તોથી,કાત્યાયની માતાનીકૃપા મેળવાય
દુર્ગામાતાની પવિત્રકૃપાએ નવરાત્રીનોતહેવાર,જે હિંદુધર્મમાંજ મળી જાય
....એ પવિત્રકૃપામળે ભક્તોને માતાની,જે દાંડીયારાસ વગાડી ગરબા રમાડી જાય.
હિંદુધર્મમાં પવિત્ર તહેવાર મળે માનવદેહને,જે પરમાત્માની કૃપા કહેવાય
નવરાત્રીના તહેવારમાં માતાનીકૃપા મળે,જે પવિત્રકૃપાએ ભક્તો રમીજાય
દાંડીયારાસ વગાડતા તાલીપાડીને,સંગે પવિત્ર શ્રધ્ધાથી ગરબા ગાઇ જાય
માતાની પવિત્રકૃપા મળે ભક્તોને,એ માતાના નવસ્વરૂપને વંદન કરીજાય
....એ પવિત્રકૃપામળે ભક્તોને માતાની,જે દાંડીયારાસ વગાડી ગરબા રમાડી જાય.
તાલી પાડીને ગરબેરમતા ભક્તો,સંગે ઢોલનગારાને વગાડી સાથઆપીજાય
માતાની પવિત્રકૃપા ભક્તોપર થતા,સમયસાથે ચાલીને ભક્તિપ્રેમઆપીજાય
હિંદુ તહેવારને ભક્તો જગતમાંઉજવે,જે પવિત્રતહેવારની રાહ બતાવી જાય
દેવ અને દેવીઓથી ભારતમાંજન્મલીધો,જે પરમાત્માની પવિત્ર કૃપા કહેવાય
....એ પવિત્રકૃપામળે ભક્તોને માતાની,જે દાંડીયારાસ વગાડી ગરબા રમાડી જાય
#################################################################