September 30th 2019
.
. .માતા ભ્રમચારીણી
તાઃ૩૦/૯/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વંદન કરીને પગે લાગતાં,ભક્તોપર માતાની પરમકૃપા થઈ જાય
ગરબે ઘુમી તાલી પાડતા,માતાની અનંતકૃપા જીવને મળી જાય
.....માડી તારા દર્શન કરવા શ્રધ્ધા સંગે,નવરાત્રીએ ગરબા ગવાઈ જાય.
તાલીઓના તાલ સંગે ડાંડીયા રાસ રમતા,અનંતઆનંદ મળી જાય
પાવનરાહની કેડીમળતા જીવનમાં,ભક્તિથી માતાની કૃપા મેળવાય
સુખશાંંતિનો સાથ મળે શ્રધ્ધાએ,ત્યાં અનેક સ્વરૂપના દર્શન થાય
જયજય માડી છો શક્તિશાળી,નમનકરીને વંદન કરતા અનુભવાય
.....માડી તારા દર્શન કરવા શ્રધ્ધા સંગે,નવરાત્રીએ ગરબા ગવાઈ જાય.
મોહમાયા ના અડે જીવનમાં,જ્યાં દુર્ગામાતાના સ્વરૂપોની પુંજાથાય
નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપને,ગરબે ઘુમીતા ડાડીયારાસ રમાય
પરમકૃપાળુ છે માતા હિંદુધર્મમાં,જે પવિત્ર તહેવારોથી સમજાઈ જાય
ગરબે ઘુમતા સમયને સમજાય દેહને,જે સત્કર્મનો સંગાથ મેળવીજાય
.....માડી તારા દર્શન કરવા શ્રધ્ધા સંગે,નવરાત્રીએ ગરબા ગવાઈ જાય.
=========================================================
September 29th 2019
..
. માતાજીને વંદન
તાઃ૨૯/૯/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય અંબે માતા મા જય કાળકા માતા,વંદન છે માતાને
નવરાત્રીના પવિત્ર દીવસે,તાલીપાડી સૌગરબે ઘુમતા જાય
......એવા પ્રેમાળ કૃપાળુ માતાના અનેક સ્વરૂપે દર્શન થઈ જાય.
તાલીઓના તાલે માતાને વંદન કરતા ભક્તો સૌ હરખાય
ગરબે ઘુમતા ભક્તજનો પર માનીકૃપાએ શાંંતિ મળીજાય
પવિત્ર ધર્મની રાહ મળે દેહને,જે સમય સમયેજ સમજાય
પાવનરાહની કેડીમળે જીવનમા,જ્યાં નવરાત્રીએ માપુંજાય
......એવા પ્રેમાળ કૃપાળુ માતાના અનેક સ્વરૂપે દર્શન થઈ જાય.
અનેક સ્વરૂપે આવ્યા માતા ભારતમાં,ધરતી પાવન થાય
મળેલદેહને પાવનકરે માતા,જ્યાં નવરાત્રિએ ગરબા ગવાય
તાલીઓના તાલે ઘુમતા ભક્તો પર માતાનોપ્રેમ મળી જાય
સરળજીવનની રાહ મળે જીવને,પાવનકર્મનો સંગ થઈ જાય
......એવા પ્રેમાળ કૃપાળુ માતાના અનેક સ્વરૂપે દર્શન થઈ જાય.
====================================================
September 17th 2019
. .
. આશીર્વાદની ગંગા
(શ્રી નરેન્દ્રભાઈનો જન્મદીવસ)
તાઃ૧૭/૯/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્
અનંતપ્રેમની ગંગા વહે જીવનમાં,જે ગુજરાતની શાન વધારી જાય
મુખ્યપ્રધાન હતા ગુજરાતના,હવે ભારતદેશના વડાપ્રધાનથઈ જાય
......એજ કૃપા માતા હિરાબાની મળી,આજે નરેન્દ્રભાઈનો જન્મદીન ઉજવાય.
પવિત્ર કર્મની રાહ મળી જીવનમાં,જે ગુજરાતની શાન વધારી જાય
પાવનરાહ પકડી ચાલતા નરેંદ્રભાઇને,અનંત પ્રેમની ગંગા મળી જાય
મળ્યો પ્રેમ માતાનો ગાધીનગરમાં,જે પવિત્ર રાહની કેડી આપી જાય
સુખશાંંતિનો સાગર વહેવડાવી ગુજરાતમાં,દુનીયામાં ઓળખાઈ જાય
......એજ કૃપા માતા હિરાબાની મળી,આજે નરેન્દ્રભાઈનો જન્મદીન ઉજવાય.
સમય સમજીને ચાલતા જીવનમાં,આજે અગ્નોસીત્તેર વર્ષના એ થાય
ગુજરાતની એશાન કહેવાય જગતમાં,જેભારતના વડાપ્રધાન થઈ જાય
જન્મદીવસની શુભકામના કલમપ્રેમીઓની,જે હ્યુસ્ટનથી પણ મળીજાય
પરમકૃપા મળે પરમાત્માની વડાપ્રધાનને,જે પાવનરાહને પકડાવી જાય
......એજ કૃપા માતા હિરાબાની મળી,આજે નરેન્દ્રભાઈનો જન્મદીન ઉજવાય.
============================================================
ગુજરાતની એ શાન છે જે મુખ્યપ્રધાન થઈ ભારતદેશના વડાપ્રધાન થઈ જાય
એવા અમારા વ્હાલા શ્રી નરેન્દ્રભાઈનો આજે જન્મ દીવસ છે તે નીમિત્તે હ્યુસ્ટનથી
શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત કલમપ્રેમીઓ તરફથી હેપ્પી બર્થ ડે.
==============================================================
August 21st 2019

. .પવિત્રભુમી ભારત
તાઃ૨૧/૮/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર પવિત્ર ધરતી ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહ લઈ જાય
મળેલદેહને રાહમળે જ્યાં માળાજપતા,અદભુત શાંંતિ જીવને મળીજાય
......એજ કૃપા પરમાત્માની ભારતપર,જે સદમાર્ગી જીવોને મુક્તિ આપી જાય.
ભારતદેશ એજ ભવસાગર છે,જેમાં ગુજરાત પાવનનાવથી તારી જાય
ગુજરાતમાં જન્મલીધો અજબશક્તિશાળી જીવોએ,દેશમાં વર્તંથીદેખાય
મળેલમાનવદેહની કર્મથી ઓળખાણ થાય,એજ સિધ્ધીસાગર કહેવાય
ગુજરાતીઓની શાન નિરાળી,જે દેહથી અદભુતશક્તિશાળી કર્મ થાય
......એજ કૃપા પરમાત્માની ભારતપર,જે સદમાર્ગી જીવોને મુક્તિ આપી જાય.
માનવદેહ મળે ગુજરાતમાં,સરળ સમયે તે દેહ દુનીયામાં પ્રસરી જાય
ગુજરાતની શાન સંગે હ્યુસ્ટનમાં આવ્યા,જે અનેક પવિત્રકર્મ કરીજાય
ધર્મકર્મને સાચવીને ચાલતા,હિંદુ ધર્મને એ અમેરીકામાં પ્રસરાવી જાય
અનેક પવિત્ર મંદીરો કર્યા આધરતીપર,જ્યાં હજારો ભક્તો આવીજાય
......એજ કૃપા પરમાત્માની ભારતપર,જે સદમાર્ગી જીવોને મુક્તિ આપી જાય
આઝાદીની પાવનરાહ ગુજરાતીઓ પ્રસરાવી,દેશને આઝાદ કરી જાય
ગુજરાતના મુખ્યપ્રધાન થયા શ્રી નરેંદ્રભાઇ,પવિત્ર જીવનએ જીવી જાય
માતાનો પવિત્રપ્રેમમળ્યો આશીર્વાદથી,એ ભારતના વડાપ્રધાન થઈજાય
નિર્મળભાવના સંગે પવિત્રકર્મે,ગુજરાતીઓને મળવા હ્યુસ્ટન આવી જાય
......એજ કૃપા પરમાત્માની ભારતપર,જે સદમાર્ગી જીવોને મુક્તિ આપી જાય.
=============================================================
ગુજરાતના મુખ્યપ્રધાન અને હવે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી
ગુજરાતીઓના પ્રેમને પારખી હ્યુસ્ટન આવી જાય તે પ્રેમની યાદ રૂપે આ કાવ્ય
લખેલ છે. લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.
August 14th 2019
. ંમાતાનીકૃપા
તાઃ૧૪/૮/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શ્રાવણ માસની પાવનરાહ મળતા,પ્રેમથી ગરબાએ ભક્તિ કરાય
માડી તારા આંગણે આવી તાલીઓના તાલે,દાંડીયા સંગેજ રાસ રમાય
.....એજ કૃપા માતાની થઈ પવિત્ર માસે,ભક્તોને ભક્તિની પ્રેરણા આપી જાય.
મળે પ્રેમ માતાનો જીવને પાવનરાહે,જીવનમાં અનંત શાંંતિ આપી જાય
તાલીઓના તાલે માતાને પગે લાગતા,માનવદેહને સદમાર્ગ એ લઈ જાય
પવિત્ર માસની મહેંક પ્રસરે અવનીપર,જે હિંદુ ધર્મનેજ પાવન કરી જાય
સરળ જીવનની રાહ મળે દેહને જીવનમાં,એજ પરમકૃપા માની કહેવાય
.....એજ કૃપા માતાની થઈ પવિત્ર માસે,ભક્તોને ભક્તિની પ્રેરણા આપી જાય.
પગલે પગલે ગરબા રમતા માતાનુ સ્મરણ થાય,જે પાવનકર્મ આપી જાય
તાલી તાલીના સંગે દાંડીયા રમતા,માતાનો અનંત પ્રેમ જીવને મળી જાય
પવિત્ર નિખાલસભાવથી માતાને વંદનકરે,કૃપાએ જીવને સદમાર્ગ મળીજાય
કૃપા મળે માતાની પરિવારને જીવનમાં,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
.....એજ કૃપા માતાની થઈ પવિત્ર માસે,ભક્તોને ભક્તિની પ્રેરણા આપી જાય.
=============================================================
June 16th 2019
. .પિતાનો પ્રેમ
તાઃ૧૬/૬/૨૦૧૯ પ્રદીપ બ્રહ્નભટ્ટ
નિર્મળ ભાવનાએ જીવન જીવતા,અવનીપરના આગમનને સમજાય
પાવનરાહનો પ્રેમ પારખીને જીવતા,પવિત્ર સંતાનનુ આગમન થાય
.....એજ મળેલ જીવનનો સંગાથ આપી જાય,જે કુળને આગળ લઈ જાય.
સમયને ના પકડાય જગતમાં કોઈથી,પણ સમજણના સંગે ચલાય
માતાપિતાના પાવનપ્રેમથી આગમનમળે જીવને,જે સંતાન કહેવાય
ભુતકાળને પાછળ મુકતા મળેલ દેહને,ઉંમરનો સંગાથ મળી જાય
સમય આવતા જીવનમાં મધર ડે પછી સમયે ફાધર ડેને ઉજવાય
.....એજ મળેલ જીવનનો સંગાથ આપી જાય,જે કુળને આગળ લઈ જાય.
પવિત્રભુમી ભારતછે જગતપર,જ્યાં સંતાન માબાપને પ્રેમઆપીજાય
બીજાદેશોમાં ફાધરડે મધરડે ઉજવે,જે વર્ષમાં એકવાર જ ઉજવાય
કુદરતની આ લીલા જગતપર પ્રસરે,જે ક્ળીયુગના આગમને દેખાય
જીવને મળેલદેહને સમયનો સ્પર્શ થાય,નિર્મળ ભક્તિએજ છટકાય
.....એજ મળેલ જીવનનો સંગાથ આપી જાય,જે કુળને આગળ લઈ જાય.
=========================================================
June 14th 2019
. ગુજરાતની-શાન
તાઃ૨૫/૫/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર ભુમી ભારતમાં માન સન્માનની પાવનકેડી ગુજરાતીઓની દેખાય
પાવનરાહ પકડી ચાલતા દુનીયામાં,સદમાર્ગ પકડી દુનીયામાં ચાલી જાય
...એ ગુજરાતી શ્રી નરેંદ્રભાઈ મોદી,વડાપ્રધાન થઈ ગુજરાતીઓની શાન વધારી જાય
અપેક્ષાના ના વાદળ સ્પર્શે જે જીવનમાં,સફળતાનો સંગાથ આપી જાય
મળેલ માનવદેહને માતા હીરાબાનો અનંતપ્રેમ આશીર્વાદથી મળી જાય
સદમાર્ગને પકડી ચાલતા જીવનમાં,ભાજપનાએ ભાગ્યવિધાતા થઈ જાય
ગુજરાતને એ પાવનરાહ દેવા,,ગુજરાતના એ મુખ્યપ્રધાન પણ થઈ જાય
...એવા ગુજરાતી શ્રી નરેંદ્રભાઈ મોદી,વડાપ્રધાન થઈ ગુજરાતીઓની શાન વધારી જાય.
મળ્યો કુટુંબનો પ્રેમ જીવનમા, જે નિખાલસ ભાવનાથી પવિત્રરાહ આપી જાય
ના મોહ માયાની કોઇ માગણી જીવનમાં,જે ગુજરાતીઓને સદમાર્ગે દોરી જાય
જયજય ગરવી ગુજરાત કહેતા પ્રદીપને,નરેન્દ્રભાઈથી ગુજરાતની શાન દેખાય
ઊજવળ જીવનની રાહ પકડી ચાલતા,ના કોઇજ પાર્ટીની આફત અડી જાય
...એવા ગુજરાતી શ્રી નરેંદ્રભાઈ મોદી,વડાપ્રધાન થઈ ગુજરાતીઓની શાન વધારી જાય.
======================================================
April 29th 2019
. . સાતવારનો સંગાથ
તાઃ૨૯/૪/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સોમવારની સવારમાં પવિત્ર ભાવનાએ,શંકર ભગવાનને દુધથી અર્ચના કરાય
માતાપાર્વતીની કૃપા મળે જે ગણપતિ સંગે,કાર્તિકભાઇને પ્રેરણા આપી જાય
......એ સવાર ભગવાન ભોલેનાથની,જે જીવનમાં દેહનેપવિત્ર કર્મ કરાવી જાય.
મંગળવારના દીવસે મનથી ગજાનંદ ગણપતિની પુંજા,સવારમાં પ્રેમથી કરાય
મળે કૃપા જીવનમાં શ્રી ગણેશની જ્યાં ગં ગણપતયે નમો નમઃથી વંદનથાય
બુધવારની સવારે માતા અંબાને,પ્રાર્થના સંગે દીવો કરી પુંજન પ્રેમથી થાય
ત્યાંજ માતાનો પ્રેમ મળે જે જીવનમાં,આશીર્વાદેની વર્ષાને વહેવડાવી જાય
......એજ પવિત્ર સવાર થઈ જાય,જ્યાં માતા અંબાજીને શ્રધ્ધાએ પુંજન કરાય.
ગુરૂવારના દીવસે શ્રીજલારામ ને સંતસાંઇબાબાની કૃપાએ પાવનરાહ મેળવાય
મળેલ માનવદેહને સદમાર્ગે દોરીને,જીવનમાં પાવનકર્મનો સંગાથએ આપી જાય
શુક્રવારની સવાર મળે દેહને,જ્યાં સુર્યનાદેવના દર્શન કરી અર્ચના પુંજન કરાય
સુર્યદેવને વંદન કરીને સવારમાં,ૐ હ્રીમ સુર્યાય નમઃના મંત્રથી ભક્તિપુંજા થાય
.....એ મળેલ દેહને પાવનરાહ જીવનની મળૅ,જે જીવને મુક્તિમાર્ગ આપી જાય.
શનિવારની સવારનો પ્રકાશ મળે,જ્યાં પવનપુત્ર હનુમાનને દેહથી વંદન કરાય
પવિત્રભાવથી ૐ નમો હનુમંતે ભય ભંજનાય સુખંકુરૂ ફટસ્વાહાનુ સ્મરણ થાય
રવિવાર એ પવિત્ર દીવસછે જીવનમાં,જ્યાં કુળદેવી કાળકામાતાની પુંજા કરાય
અનંતશાંન્તિ મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાએ ૐ ક્રીં કાલિયે નમઃનુ સ્મરણ થાય
....પરમાત્માની પરમકૃપા મળે જીવને અવનીપર,જ્યાં સાતવારને સમજીને જીવાય.
=============================================================
February 19th 2019
………………….
…………………..
.પવિત્રપ્રેમ
તાઃ૧૯/૨/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળ્યો પિતાનો દીપકભાઇને,જે પાવનરાહે સફળતા આપી જાય
અનેક જીવોના એ સંબંધી થઈ જીવતા,આણંદમાં એ સાથીથી ઓળખાય
...એ નિર્મળરાહને પકડીને ચાલતા,મળેલ પવિત્રકૃપાએ પ્રજાને નયા પડકાર આપી જાય.
સમાજને માનવતાની રાહે ચલાવતા,પિતાજીને અનંતના પ્રેમથી વંદન થાય
સરળતાનો સંગાથ મળે દેહના વર્તનથી,જે મળેલ જન્મને પાવન કરી જાય
કુદરતની પાવન કૃપા મળે જીવનમાં,જે નયાપડકારના વાંચનથી પ્રેરી જાય
અદભુતપ્રેમમળે સંબંધી અને સમાજનો,એ દીપકભાઈની પાવનરાહ કહેવાય
...એ નિર્મળરાહને પકડીને ચાલતા,મળેલ પવિત્રકૃપાએ પ્રજાને નયા પડકાર આપી જાય.
ભુતકાળને યાદ કરતા ભણતરનીરાહ,ડી.એન હાઇસ્કુલથી અમને મળી ગઈ
આણંદ શહેરની ઓળખાણ વર્ષોથી થયેલ,જે અમુલડેરીના પ્રસારણથી થઈ
કળીયુગ કુદરતના અનુભવના કિરણ,જગતમાં નયા પડકારથી પ્રસરતા જાય
એવા પવિત્ર પ્રેરક દીપકભાઇનો પ્રેમ,મિત્ર પ્રદીપને અમેરીકામાં આપી જાય
...એ નિર્મળરાહને પકડીને ચાલતા,મળેલ પવિત્રકૃપાએ પ્રજાને નયા પડકાર આપી જાય.
માન અપમાનને દુર રાખીને જીવન જીવતા,કુદરતની પરમ કૃપા મળી જાય
પિતાએચીંધેલ પવિત્રરાહ સમાજને,સફળતાની અનેક પાવનકેડીએ દોરી જાય
અનેકવર્ષોથી ભારતની ઓળખાણ થાય,જે આણંદની અમુલડેરીથી થઈ જાય
પવિત્રભુમી જગતમાં ભારત છે,જ્યાં પરમાત્માને દેહથી આગમન આપી જાય
...એ નિર્મળરાહને પકડીને ચાલતા,મળેલ પવિત્રકૃપાએ પ્રજાને નયા પડકાર આપી જાય.
=================================================================
દુનીયામાં ભારતએ પવિત્રભુમી છે જ્યાં મળેલદેહને પાવનરાહ મળેં.આણંદ શહેરમાં
પવિત્રરાહે જીવતા અનેક જીવોમાં મારા મિત્ર દીપકભાઈ પણ ઉત્તમરાહ પ્રેરી રહ્યા છે જે
તેમના પેપર નયા પડકારના વાંચનથી મળી જાય છે.તેમને અભિનંદન આપવા અમેરીકાથી
શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટના જય શ્રીકૃષ્ણ અને જય જલારામ સહિત આ કાવ્ય અર્પણ.
=================================================================