August 17th 2016

. . ભાઈબહેન
તાઃ૧૭/૮/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવના જગતપરના છે બંધન,એજ કર્મ બંધન કહેવાય
મળે માબાપનો સંબંધ જીવને,અવનીએ દેહ આપી જાય
………..મળેલદેહના વર્તનથી જગતમાં,માનવતા સ્પર્શી જાય.
ભાઈબહેનનો સંબંધ જીવને,માબાપની કૃપાએ મળી જાય
અવનીપરના આગમનથી,દેહનુ સંસારી જીવન કહેવાય
મળે સંતાનને સુખ માબાપથી,દેહના વર્તનથીમળી જાય
ઉજ્વળ જીવનની રાહે જીવતા,સગા સંબંધીઓય હરખાય
………..મળેલદેહના વર્તનથી જગતમાં,માનવતા સ્પર્શી જાય.
ભાઈબહેનનો નિર્મળપ્રેમ,જે રક્ષાબંધન પ્રસંગથી દેખાય
આવે બહેન દોડીને આંગણે,હાથમાં પવિત્રરાખડી લવાય
રક્ષાબંધનએ પવિત્રપ્રસંગ,જે ભાઈની પ્રીતને પકડીજાય
બાથમાં લઈને ભાઈને વ્હાલ કરે,જે નિર્મળપ્રેમ જ કહેવાય
………..મળેલદેહના વર્તનથી જગતમાં,માનવતા સ્પર્શી જાય.
======================================
August 4th 2016

. .પવિત્ર માસ
તાઃ૪/૮/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રાવણ માસના પવિત્ર દીવસે,શિંવલીંગની પુંજા થાય
પાવન જીવનની રાહ પામવા,ભોલેનાથને વંદન થાય
………..એ જ કૃપા પરમાત્માની,જે શ્રાવણ માસથી મેળવાય.
ધર્મકર્મને સાચવી જીવતા,શિવજીના પ્રેમની વર્ષા થાય
ગણપતિના વ્હાલાપિતા,ને મા પાર્વતીના પતિ કહેવાય
જીવોને પાવનરાહ આપતા,એજગતપિતાથી ઓળખાય
ભોલેનાથનો પ્રેમ પામવા,શ્રાવણ માસે શ્રધ્ધાએ પુંજાય
…………એ જ કૃપા પરમાત્માની,જે શ્રાવણ માસથી મેળવાય.
હિન્દુધર્મની પવિત્રરાહ,નિર્મળભક્તિથી જીવને મળી જાય
શ્રધ્ધા રાખી પુંજન અર્ચન કરતા,ઘરમાંજ કૃપા મળી જાય
કળીયુગની કાતરથીબચવા,પ્રભાતે સુર્યદેવના દર્શનથાય
મળે જીવને અનંત પ્રેમ ભોલેનાથનો,શ્રાવણે અર્ચના થાય
………….એ જ કૃપા પરમાત્માની,જે શ્રાવણ માસથી મેળવાય.
====================================
August 2nd 2016
Happy Marriage Anniversary
. . શ્રી વસંતભાઈ અને વિણાબેન
પવિત્ર પ્રેમનીગંગા સંગે આણંદથી,તમે હ્યુસ્ટન આવ્યા ભઈ
માતાપિતાના આશિર્વાદ મળતા પાવનરાહ પણ મળી ગઈ
……….એજ કૃપા પરમાત્માની થઈ,જે સંસ્કારી સંતાન આપી ગઈ.
દીકરી શીતલનોપ્રેમ નિખાલસ,જે મેળવેલ સંસ્કારથી દેખાય
પપ્પામમ્મીના આશિર્વાદ મળતા,ઊજ્વળ જીવન જીવી રહી
એજ કૃપા જલાસાંઇની જીવનમાં,પવિત્રભક્તિરાહ મળી ગઈ
લાગણીમોહને દુર રાખતા,જીવનમાં ઉજ્વળકેડી પકડાઈ ગઈ
………..એજ કૃપા પરમાત્માની થઈ,જે સંસ્કારી સંતાન આપી ગઈ.
તનમનથી મહેનત કરી ચાલતા,દીકરો આકાશ પણ હરખાય
પપ્પાએ ચિંધેલ આંગળી પકડતા,સાચુ ભણતર મેળવી જાય
મમ્મીના આશિર્વાદ સંતાનને,પવિત્ર નિખાલસરાહ મળી ગઈ
એજકૃપા પુજ્ય બાદાદાની થઈ,જે ઉજ્વળ જીંદગી આપીગઈ
……….એજ કૃપા પરમાત્માની થઈ,જે સંસ્કારી સંતાન આપી ગઈ.
ભણતરની ઉજ્વળકેડી પકડીચાલતી,દીકરી ચાંદની મળી જાય
વંદન કરી માબાપને જીવનમાં,પવિત્ર પાવનરાહે જીવી જાય
મળે વડીલના આશિર્વાદસંતાનને,નિખાલસ જીવન મળી જાય
એજ પરમાત્માનીકૃપા જે લગ્નના બંધનથી જીવનમાં મેળવાય
……….એજ કૃપા પરમાત્માની થઈ,જે સંસ્કારી સંતાન આપી ગઈ.
=========================================
July 17th 2016

રાંદલમાતા
તાઃ૧૭/૭/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પ્રેમની રાહ પકડી,પુંજા હ્યુસ્ટન આવી ગઈ
પ્રદીપની પાવનકેડીએ,રાંદલમાતાની આરતી થઈ
……એજ કૃપા મા રાંદલની,જે પવિત્ર ભક્તિ આપી ગઈ.
માડી તારા ચરણમાં રહેતા,ઉજ્વળરાહ મળતી થઈ
પાવનકર્મની કેડી મળતા,જીવનેકૃપા મળી ગઈ
શ્રધ્ધાને પ્રેમથી વંદન કરતા,સુર્યદેવનીય કૃપા થઈ
મળેલ જન્મની નિર્મળ રાહે, અજબ પ્રેરણા થઈ
….એજ કૃપા મા રાંદલની,જે પવિત્ર ભક્તિ આપી ગઈ.
માડી તારી પરમકૃપાએ જ,પ્રદીપને પુંજા મળી ગઈ
હ્યુસ્ટન આવી સ્નેહમળતા,સાચી ભક્તિસંગીની થઈ
સિધ્ધી વિનાયકદેવથી,શ્રી ભોલેનાથનીય કૃપા થઈ
પાવનકર્મની સાચી રાહે,જીવને સુખશાંન્તિ મળીગઈ
….એજ કૃપા મા રાંદલની,જે પવિત્ર ભક્તિ આપી ગઈ.
+++++++++++++++++++++++++++++++++
.. .પવિત્ર ભક્તિના માર્ગે રહી આજે માતા રાંદલની પુંજા આરતી કરતા
હ્યુસ્ટનમાં સર્વે ભક્તોને ભક્તિની રાહ આપતા શ્રી પ્રદીપ પંડ્યા અને તેમની
પત્ની પુંજાની પવિત્રસેવાનો લાભ આજે માતા રાંદલનો પ્રસંગ ઉજવતા
આપી રહ્યા છે તે માટે તેઓનો આભાર.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટના જય જલારામ.
June 1st 2016
. કુદરતી લીલા
તાઃ૧/૬/૨૦૧૬ ૧-૬-૧ ૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના જગતમાં તાકાત માનવીની,કે ના કોઇથી અંબાય
કુદરતની આ અસીમલીલા,જે સમયસાથે ચાલી જાય
………..માનવીના જીવનમાં આ તારીખ,ના કદી ફરી આવી જાય.
તારીખ એક મહીનો છો,અને વર્ષ એક છોથીજ વંચાય
આ સ્પર્શે છે માનવીને જીવનમાં,ના ફરીકદી મેળવાય
અજબ શક્તિશાળી પરમાત્મા,જીવથી સમજીનેજવાય
સમયને ના પકડી શકે અવનીએ,એજ શક્તિ કહેવાય
………..માનવીના જીવનમાં આ તારીખ,ના કદી ફરી આવી જાય.
લાગણી મોહ જીવનના સંગમાં રહે,ના કોઇથી છટકાય
પળેપળ એ મળે જીવને,જીવનમાં અનેક વખત લેવાય
મળેલદેહ એકર્મબંધન,જે જીવને જન્મ મળતાજ દેખાય
સમજીવિચારી ચાલતા,પાવનકર્મની રાહ પણ મેળવાય
………..માનવીના જીવનમાં આ તારીખ,ના કદી ફરી આવી જાય.
======================================
May 30th 2016
पुज्य श्री म्रुदलक्रीशन गोस्वामी
पवित्र भक्तिराह
ताः३०/५/२०१६ प्रदीप ब्रह्मभट्ट
राधे क्रुष्ण राधे क्रुष्ण जपते,म्रुदलजी ह्युस्टन आये आप
श्रध्धा भक्तिकी राह दीखाने,श्री क्रुष्णने प्रेरणाकी है आज
………येही आपकी पवित्र भक्तिराह,जो क्रुष्णक्रुपाए मील रही है आज.
पवित्रराह पकडके आये हो,देने भक्तोको उज्वल भक्तिराह
असीमक्रुपा हो रही है,जो आपके दर्शनसे मील रहीहै आज
पावनराहको देनेही ह्युस्टनमे,परमात्मा लेकर आये आज
निर्मळभक्ति प्रेमसे करतेहो,जो आपको प्रेरणा होती साथ
……..येही आपकी पवित्र भक्तिराह,जो क्रुष्णक्रुपाए मील रही है आज.
मनमे श्रध्धाको रखके सौ,आये है हरिभक्तो मंदीरमे आज
आशिर्वादकी आपकी एकही द्रष्टि,दे पावन भक्तिराहका संग
श्री क्रुष्ण क्रुपा हो जायेगी,साथमें राधिकाजी आयेहे आज
येही आपकी पवित्रराह है,जो हमे मीलरही हे कथाके साथ
……..येही आपकी पवित्र भक्तिराह,जो क्रुष्णक्रुपाए मील रही है आज.
==+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++==
. .ह्युस्टनमे रहेते भक्तोको भगवान श्री क्रुष्ण और राधामाताकी असीमक्रुपासे
परम पुज्य संत आचार्य महाराज श्री म्रुदलक्रीशन गोस्वामीजी भागवत कथा
करने आये है वो पवित्र प्रसंगकी यादके रूपमें ये काव्य सप्रेम भेंट.
ली.प्रदीप ब्रह्मभट्ट और साथमें भक्तोका वंदन.
April 17th 2016

.
.
.
. . રામનવમી
તાઃ૧૭/૪/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામ રામ જય સીતારામ,હનુમાનજીના પ્યારા રામ
દેહ ધર્યો અવનીએ,ઉજ્વળ રાહ રાવણને દેવા કાજ
……….જન્મદીન છે શ્રી રામનો,જેને રામનવમી કહેવાય.
પ્રેમ મેળવી માબાપનો,જગતમાં દેહએ મેળવી જાય
કુટુંબની કેડીને પકડતા,ભાઈઓના પ્રેમને પામી જાય
દેહ લીધો પરમાત્માએ અવનીપર,જે સમયે સમજાય
રામ નામને મેળવી લેતા,સંગ સીતાજીનો મળી જાય
………..એવા વ્હાલા શ્રી રામનો આજે જન્મદીવસ ઉજવાય.
માનવ દેહને મળે કળીયુગ,જે તેના વર્તનથીજ દેખાય
અજબ કૃપા ભોલેનાથની મળી,રાવણની ભક્તિ કહેવાય
અભિમાનથી મોહ મળ્યો,જ્યાં માસીતાનુ હરણકરી જાય
રામની અજબશક્તિએ,અંતે રાવણદેહનુ દહન થઈ જાય
………..એવા વ્હાલા શ્રી રામનો આજે જન્મદીવસ ઉજવાય.
====================================
April 4th 2016

. .પ્રેમથી પધારો
તાઃ૪/૪/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમની પાવન કેડી પકડી ચાલતા,માતાનીકૃપા મેળવાય
હ્યુસ્ટન આવો પ્રેમ લઈ નિલમબેન,કલમપ્રેમીઓ હરખાય
…………એવી ઉજ્વળ રાહની કલમે,અનેકને વાંચન આપી જાય.
અનંત આનંદ થાય કલમપ્રેમીઓને,જ્યાં માની કૃપા થાય
કલમને પકડી પ્રેમથી પધારતા,પ્રદીપને ખુબ આનંદ થાય
લાગણીપ્રેમ મળે અંતરથી સૌનો,જે કલમપ્રેમીઓ દઈ જાય
ના માગણી કે ના કોઇ મોહ અડે,જ્યાં પ્રેમથી પધારી જવાય
…………એવી ઉજ્વળ રાહની કલમે,અનેકને વાંચન આપી જાય.
પવિત્રરાહને જીવનમાં પકડતા,ના વ્યાધી કોઇજ અથડાય
સરસ્વતી માતાની કૃપાએ,કલમની ઉજ્વળ કેડી મળી જાય
અસીમપ્રેમ જ્યાંમળે કલમપ્રેમીઓનો,જે હ્યુસ્ટન લાવી જાય
પ્રેમ લઈ પધારતા અહીંયા,ઉજ્વળ કલમ પ્રભાત મળી જાય
…………એવી ઉજ્વળ રાહની કલમે,અનેકને વાંચન આપી જાય.
========================================
. .સરસ્વતી સંતાન તરીકે કલમની ઉજ્વળ કેડી પકડીને ચાલતા
શ્રીમતી નિલમબેન દોશી હ્યુસ્ટનના કલમ પ્રેમીઓના પ્રેમને પારખી
પધારી રહ્યા છે તેની યાદ રૂપે આ લખાણ સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા હ્યુસ્ટનના કલમપ્રેમીઓની યાદ.
++++++++++++++++++++++++++++++++++++++++
March 26th 2016
. .પુ.હીરાબાનો જન્મદીવસ
તાઃ૨૬/૩/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળરાહ પકડીને જીવતા,પુ.હિરાબાનો આજે જન્મદીવસ ઉજવાય
આજકાલની પવિત્રરાહે જીવતા,વ્હાલા બા આજે સો વર્ષના થઈ જાય
…………..ૐ શાંન્તિનો સહવાસ રાખતા,સૌને ભક્તિની રાહ એ ચીંધી જાય.
કૈલાસબેનને આનંદ અનેરો,સંગે મીનાબેન અને અલકાબેન ખુશથાય
આશિર્વાદની કૃપા મમ્મીની,દીકરીઓને જીવનમાં આનંદ આપી જાય
પ્રદીપ રમાને આશિર્વાદ મળે હિરાબાના,જે જીવને ભક્તિરાહદઈજાય
પવિત્રરાહ જીવનમાં પામતા,મળેલ આજન્મ સાર્થક કૃપાએ થઈ જાય
…………..ૐ શાંન્તિનો સહવાસ રાખતા,સૌને ભક્તિની રાહ એ ચીંધી જાય.
સરળ જીવનમાં ભક્તિ સંગે,મા ગાયત્રીની અસીમકૃપા જીવનમાં થાય
ભક્તિભાવથી જીવન જીવતા,સંબંધીઓનો સરળ સ્નેહ પણ મળી જાય
આજકાલને સમજી જીવતા હ્યુસ્ટનમાં,સંતાનો અનંત આનંદપામીજાય
માતા ગાયત્રીને પ્રાર્થના પ્રદીપની,હિરાબામે દિર્ઘાયુ જીવન આપી જાય
…………..ૐ શાંન્તિનો સહવાસ રાખતા,સૌને ભક્તિની રાહ એ ચીંધી જાય.
=============================================
. .પુજ્ય હિરાબાનો આજે સો મો જન્મદીવસ છે.માતા ગાયત્રીની કૃપા પામી બા દીર્ઘાયુ જીવન જીવે તે પ્રાર્થના સહિત આ લખાણ બાને જન્મદીનની યાદ રૂપે
ભેંટ.
લી.પ્રદીપ,રમા બ્રહ્મભટ્ટ તરફથી ૐ શાંન્તિ. તાઃ૨૬મી માર્ચ.
March 7th 2016

. .મહા શિવરાત્રી
તાઃ૭/૩/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભોલેનાથની પવિત્ર ભક્તિએ,જીવને અનંત શાંન્તિ મળી જાય
મહાશિવરાત્રીના પવિત્રદીને,બિલીપત્રને દુધની અર્ચના થાય
………મહાવદ તેરસ ને સોમવાર એ પવિત્રદીવસ વર્ષો પછી આવી જાય.
સોમવાર એ ભોલેનાથનો દીવસ,લાખો ભક્તો પુંજા કરવા જાય
ૐ નમ શિવાયના જાપસંગે,શિવલીંગ પર દુધની અર્ચના થાય
માતા પાર્વતીની અસીમ કૃપા મળે,જ્યાં શ્રધ્ધાપ્રેમે પુંજન થાય
સિધ્ધી વિનાયકદેવનો પ્રેમ મળે,જ્યાં તેમના પિતાની પુંજાથાય
………મહાવદ તેરસ ને સોમવાર એ પવિત્રદીવસ વર્ષો પછી આવી જાય.
પવિત્ર ગંગાનુ આગમન અવનીએ,જે ભોલેનાથની કૃપા કહેવાય
ત્રિશુળધારી છે અવિનાશી,ભોલેભંડારી જગતમાં શિવલીંગે પુંજાય
પરમકૃપાની વર્ષા થાય જીવપર,જે મળેલ જન્મસાર્થક કરી જાય
એકજ ભાવનાએ પુંજન કરતા,શંકર ભગવાનની અનંત કૃપાથાય
………મહાવદ તેરસ ને સોમવાર એ પવિત્રદીવસ વર્ષો પછી આવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++