November 21st 2022
. પ્રભુની પાવનકૃપા
તાઃ૨૧/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા,પવિત્રરાહે જીવન જીવાડી જાય
જીવનમાં નાકોઇ આશા કેઅપેક્ષા અડે,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
....શ્રધ્ધા ભાવનાથી ભગવાનની ઘરમાં પુંજા કરતા,પ્રભુનો પવિત્ર પ્રેમ મેળવાય.
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળ એ જીવપર પ્રભુની કૃપા કહેવાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ મેળવાય,જે જીવને જન્મમરણ આપીજાય
કુદરતની પવિત્રકૃપા અવનીપર જગતમાં,એ મળેલદેહને સમજણથી મેળવાય
પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં શ્રધ્ધા રાખીને ઘરમાં પ્રભુની ભક્તિ કરાય
....શ્રધ્ધા ભાવનાથી ભગવાનની ઘરમાં પુંજા કરતા,પ્રભુનો પવિત્ર પ્રેમ મેળવાય.
શ્રધ્ધાથી હરમાં ભગવાનના નામની માળાજપતા,જીવનાદેહપર પાવનકૃપાથાય
જગતમાં ભારતદેશ એ પવિત્રદેશ થયો,જ્યાં ભગવાન માનવદેહથી જન્મીજાય
ભગવાનનો પવિત્રધર્મ એ હિંન્દુધર્મ કહેવાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય
પ્રભુની પાવનકૃપા મળે માનવદેહને,જે દેહના જીવને અંતે મુક્તિજ આપી જાય
....શ્રધ્ધા ભાવનાથી ભગવાનની ઘરમાં પુંજા કરતા,પ્રભુનો પવિત્ર પ્રેમ મેળવાય.
##################################################################
November 19th 2022
****
****
. પવિત્રપ્રેમ મળ્યો મને
તા;૧૯/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્ર પ્રેરણાથી જીવનમાં,પવિત્ર નિખાલસપ્રેમની રાહ મળી જાય
ના મોહમાયાનો સંગાથ રહે દેહને અપેક્ષાએ,એજ પ્રભુની પવિત્રકૃપાજ કહેવાય
...જીવને મળેલ માનવદેહને ભગવાનનીકૃપાએ,પવિત્ર પ્રેમાળ સાથીઓનો પ્રેમ મળી જાય.
સમયનીસાથે ચાલતા જીવનમાં કલમનીપવિત્રકેડી,જે પવિત્રરાહે કલમથી લખાય,
જીવનેમળેલદેહને નાકોઇ અપેક્ષા રખાય,કે નાકોઇ આશાનેકદી જીવનમાં રખાય
મળેલ પાવનકૃપા માનવદેહના જીવને,પ્રેરણા કરી જાય જે પવિત્રરાહે લઈ જાય
કલમની પવિત્રમાતાની પ્રેરણા મળીમને,જે મળલદેહને કલમનીકેડી આપી જાય
...જીવને મળેલ માનવદેહને ભગવાનનીકૃપાએ,પવિત્ર પ્રેમાળ સાથીઓનો પ્રેમ મળી જાય.
પવિત્ર નિખાલસપ્રેરણામળી કલમપેમીઓની મને,જે હ્યુસ્ટનમાં અનુભવ થઈજાય
જગતમાં પવિત્રકૃપા મળે પરમાત્માની,જે ભારતદેશમાં જન્મ લઈ દેહ લઈ જાય
પવિત્ર હિંદુધર્મકર્યો ભગવાને ભારતદેશથી જગતમાં,જે પ્રભુનો પવિત્રપ્રેમ કહેવાય
કલમપ્રેમીઓની પવિત્ર પ્રેરણામળે,જે કલમપ્રેમી માતાની પવિત્રપ્રેરણા આપીજાય
...જીવને મળેલ માનવદેહને ભગવાનનીકૃપાએ,પવિત્ર પ્રેમાળ સાથીઓનો પ્રેમ મળી જાય.
**********************************************************************
November 17th 2022
***
***
. પવિત્રરાહ મળે જીવનમાં
તાઃ૧૭/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકુપા અવનીપર,જે જીવને મળેલ માનવદેહને મળી જાય
જગતમાં સમયે મળેલ માનવદેહને,સમય સમજીને ચાલવા પ્રભુની કૃપાથાય
.....જીવને અનેકદેહથી જન્મમળે સમયે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય.
અદભુતલીલા પરમાત્માની અવનીપર થઈજાય,જે જીવને સમયસાથે લઈજાય
પ્રભુની પવિત્રકૃપા થઈ જગતમાં ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય
અનેકપવિત્રદેહથી ભગવાન જન્મલઈ જાય,જેમની ઘરમાંપણ પુંજા કરાઈજાય
હિંદુધર્મને જગતમાં પવિત્ર કર્યો પરમાત્માએ,જે તેમણે લીધેલદેહથી સમજાત
.....જીવને અનેકદેહથી જન્મમળે સમયે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય.
પવિત્રકૃપા પરમાત્માની જે સમયે માનવદેહને,પવિત્રરાહે જીવનમાં પ્રેરી જાય
જીવનેસમયે પ્રભુકૃપાએ માનવદેહ મળે,જે ભગવાનની શ્રધ્ધાથી પુંજાકરીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ થયો જેમા પરમાત્મા,અનેક પવિત્રદેહથીજન્મી જાય
માનવદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં ઘરમાં ધુપદીપ કરીને વંદન કરાય
.....જીવને અનેકદેહથી જન્મમળે સમયે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય.
##################################################################
November 16th 2022
. કૃપાં મળી જીવનમાં
તાઃ૧૬/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં સમયે જીવને માનવદેહ મળે,એ ભગવાનની અવનીપર પાવનકૃપા કહેવાય
જીવને જગતમાં જન્મમરણનોસંબંધ અવનીપર,ગતજન્મનાદેહના થયેલકર્મથી મેળવાય
......પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી જગતમાં,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય.
જીવને મળેલ માનવદેહથી થયેલકર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મળતો જાય
પાવનકૃપા પરમાત્માની મળે દેહને સમયે,જ્યાં શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિ કરાય
સમયની સાથે ચાલતા જીવનમાં,ઘરમાં સવારસાજની સાથે ચાલતા પ્રભુનીપુંજાથાય
ઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુને વંદન કરાય,જે જીવનાદેહને પવિત્રસંબંધ આપીજાય
......પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી જગતમાં,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય.
ભારતદેશથી ભગવાનની કૃપામળે,જે મળેલદેહને જગતમાં પવિત્રરાહે જીવનમળીજાય
જીવને જગતમાં કૃપાએ માનવદેહ મળે,જે ગતજન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય
આવી આંગણે પરમાત્માની પવિત્રકૃપાય મળે જીવનમાં,જયાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
ના મોહમાયાની કોઇ ચાદરઅડે દેહને જીવનમાં,એજ પવિત્રભક્તિની કૃપાજ કહેવાય
......પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી જગતમાં,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય.
#########################################################################
November 9th 2022
***
***
. મળે પવિત્ર રાહ
તાઃ૯/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલ માનવદેહને પવિત્રરાહે લઈજાય
જગતમાં જીવને જન્મથી આગમનવિદાય મળીજાય,જે મળેલદેહને કર્મ કરાવી જાય
.....જગતમાં અજબકૃપા ભગવાનનીજ કહેવાય,એ જીવને અનેકદેહથી જન્મ આપી જાય.
મળેલ માનવદેહ એ જીવપર પ્રભુનીકૃપા થાય,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
અજબકૃપા ભગવાનની થાય એ મળેલદેહને,જીવનમાંપવિત્રરાહે જીવન જીવાડી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જે મળેલદેહનાજીવને મુક્તિઆપીજાય
અવનીપરના દેહને ભગવાનની કૃપાએ,જીવનમાં પવિત્ર કર્મની રાહ સમયે મળીજાય
.....જગતમાં અજબકૃપા ભગવાનનીજ કહેવાય,એ જીવને અનેકદેહથી જન્મ આપી જાય.
અદભુતલીલા જગતમાં સમયે દેહને સમજાય,જીવનમાં નાકદી કોઇ અપેક્ષા અડીજાય
પવિત્રરાહ જીવને મળે જે પરમાત્માની પાવનકૃપાએ,જીવનાદેહને સમયે સમજાઈજાય
કુદરતની અદભુતકૃપામળે માનવદેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાવીજાય
પરમાત્માને ધુપદીપ પ્રગટાવી ઘરમાંજ આરતી કરી,મળેલદેહથીજ પ્રભુને વંદન કરાય
.....જગતમાં અજબકૃપા ભગવાનનીજ કહેવાય,એ જીવને અનેકદેહથી જન્મ આપી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
November 8th 2022
પવિત્ર શ્રધ્ધાનીભક્તિ
તાઃ૮/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર પરમાત્માની પાવનકૃપાએ,જીવને માનવદેહ મળે જે કર્મ કરાવી જાય
સમયની પવિત્ર સાંકળ એ મળેલદેહને,પ્રભુની પવિત્રકૃપાએ પાવનરાહે લઈજાય
.....જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,એ પરમાત્માની કૃપાએ માનવદેહ મળી જાય.
અદભુતકૃપા પ્રભુની કહેવાય,જે જીવને અનેકરાહે પ્રેરણાથી પવિત્રરાહ આપીજાય
અનેકદેહનોસંબંધ અવનીપર જીવને,જે ગતજન્મના દેહનાકર્મથી આગમનમળીજાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવને નિરાધારદેહથી બચાવી,જીવને માનવદેહ મેળવાય
મળેલમાનવદેહને પ્રભુકૃપાએ પ્રેરણા મળીજાય,એ જીવનમાં પ્રભુનીભક્તિકરાવીજાય
.....જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,એ પરમાત્માની કૃપાએ માનવદેહ મળી જાય.
ભગવાનની પવિત્ર પ્રેરણા માનવદેહને મળે,જે ઘરમા ધુપદીપકરી પુંજા કરાવી જાય
સમયને પારખીને જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા,પ્રભુની પાવનકૃપા દેહને મળીજાય
પ્રભુની પવિત્ર અદભુતકૃપા ભારતદેશપર,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જે પવિત્ર હિંદુધર્મની જગતમાં પ્રેરણા આપીજાય
.....જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,એ પરમાત્માની કૃપાએ માનવદેહ મળી જાય.
######################################################################
November 6th 2022
. ના પવિત્રઅપેક્ષા
તાઃ૬/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળીયુગની અદભુતલીલા અવનીપર,જે જીવને મળેલ માનવદેહને સમયે સમજાય
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં શ્રધ્ધાથી,મળેલ દેહને કૃપાથી પ્રેરણા મળી જાય
.....જીવને પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જે પવિત્રકર્મનીરાહે જીવન જીવાડી જાય.
અવનીપર માનવદેહને ભગવાનની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
જીવને જન્મથી આગમનવિદાય મેળવાય,માનવદેહ એનિરાધારદેહથી બચાવી જાય
જગતમાં મળેલ માનવદેહને દીવસની સવારસાંજને,સમજીને પવિત્ર જીવન જીવાયં
જીવનમાં શ્રધ્ધાએ પરમાત્માનીકૃપા મળે,નાકોઇજ પવિત્ર અપેક્ષા જીવનમાં રખાય
.....જીવને પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જે પવિત્રકર્મનીરાહે જીવન જીવાડી જાય.
પવિત્રરાહે ઘરમાં ધુપદીપ પ્રગટાવીને પુંજા કરી,દેવદેવીના દેહની આરતી ઉતારાય
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહ પર,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લઈ જાય
જગતમાં પવિત્ર ભારતદેશ થયૉ,જ્યાં પ્પમાત્મા જન્મથી માનવદેહપર કૃપા કરીજાય
એ અદભુતલીલા પ્રભુની કહેવાય ભારતદેશથી,જે જીવને જન્મમરણથી બચાવી જાય
.....જીવને પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જે પવિત્રકર્મનીરાહે જીવન જીવાડી જાય.
***********************************************************************
November 5th 2022
***
***
. અદભુતકૃપા કુદરતની
તાઃ૫/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે નિરાધાર દેહથીય બચાવી જાય
માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવનમાંરાહ આપી જાય
....સમયને સમજીને મળેલમાનવદેહને,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા કૃપા મેળવાય.
જગતમાં જીવને અનેકદેહથી જન્મ મળે,જે જીવનમાં કર્મનીરાહ આપી જાય
મળેલ માનવદેહને પરમાત્માની પ્રેરણા મળે,એ સમય સમજીને ચલાવી જાય
ભગવાનની અદભુતકૃપા મળેલમાનવદેહપર,જે ઘરમાં પ્રભુનીપુંજા કરાવીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
....સમયને સમજીને મળેલમાનવદેહને,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા કૃપા મેળવાય.
અનેક પવિત્રકૃપા મળે મળેલ માનવદેહને,જે સમયે શ્રધ્ધાથી ભક્તિ દઈજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ થયો જેમાં ભગવાન,અનેકપવિત્ર દેહથી જન્મીજાય
પરમાત્માના દેહની ઘરમાંશ્રધ્ધારાખીને,ધુપદીપ પ્રગટાવી પછી આરતીકરાય
મળે પવિત્રકૃપા ભગવાનની મળેલમાનવદેહને,જે પવિત્રકર્મની રાહઆપીજાય
....સમયને સમજીને મળેલમાનવદેહને,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા કૃપા મેળવાય.
###################################################################
November 3rd 2022
+++
+++
. માનવદેહનો સંગાથ
તાઃ૩/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે જીવના મળેલદેહને સમયે સમજાય
પવિત્ર પાવનકૃપા સંત સાંઇબાબાની,જે પાર્થીવથી શેરડીમાં જીવી જાય
.....પવિત્રસંત થયા હિંદુ ધર્મમાં શેરડીમાં આવી,દ્વારકામાઈની કૃપા મેળવી જાય.
જીવને મળેલમાનવદેહને પ્રેરણામળીજાય,એ મળેલદેહની માનવતાપ્રસરીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી શેરડીથી,જે જીવનમાં શ્રધ્ધાશબુરી કહીજાય
જીવના મળેલદેહને નાકોઇ દેહથી દુર રહેવાય,એમાનવદેહથી સંબંધ રખાય
પવિત્રપ્રેરણા ચીંધી સંત શ્રીસાંઇબાબાએ,જે મળેલદેહને જીવનજીવાડી જાય
.....પવિત્રસંત થયા હિંદુ ધર્મમાં શેરડીમાં આવી,દ્વારકામાઈની કૃપા મેળવી જાય.
ભગવાનની પવિત્ર પ્રેરણા મળી માનવદેહને,જે અનેક દેહથી જન્મ લઈ જાય
જગતમાં ભારતદેશ એપવિત્રદેશ થયો,જ્યાં પવિત્રહિંદુધર્મની જ્યોતપ્રગટીજાય
પરમાત્માના દેહની શ્રધ્ધાથી પુંજા કરવા,ઘરમાં ધુપદીપ પ્રગટાવીને પુંજાકરાય
ૐ શ્રી સાંઇનાથાય નમો નમઃ નો મંત્રજપતા,બાબાના આશિર્વાદ મળીજાય
.....પવિત્રસંત થયા હિંદુ ધર્મમાં શેરડીમાં આવી,દ્વારકામાઈની કૃપા મેળવી જાય.
******************************************************************
November 2nd 2022
.
પકડી સાંકળ સમયની
તાઃ૨/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલદેહને અનુભવ આપી જાય
પાવનરાહમળે મળેલમાનવદેહને જીવનમાં,ના કોઇ માનવદેહથી સમયથી દુર રહેવાય
.....એ અદભુતકૃપા ભગવાનની ધરતીપર,જે જીવને મળેલદેહને પવિત્ર પ્રેરણાએ જીવાડી જાય.
પવિત્રકૃપા ભગવાનની ધરતીપર કહેવાય,જે ભારતદેશને જ્ગતમાં પવિત્રદેશ કરીજાય
સમયે પરમાત્મા પવિત્રદેહથી જન્મ લઈ જાય,જેમની માનવદેહથી ધરમાં પુંજા કરાય
અવનીપર મળેલદેહને પરમાત્માની એ પવિત્રકૃપાએજ,સમયને સમજીને જીવનજીવાય
મળેલ માનવદેહને જીવનમાં સમયને સમજીને જીવ્તા,ના ઉંમરની કોઇ તકલીફ થાય
.....એ અદભુતકૃપા ભગવાનની ધરતીપર,જે જીવને મળેલદેહને પવિત્ર પ્રેરણાએ જીવાડી જાય.
જીવનમાં મળેલમાનવદેહને કર્મનો સંગાથમળે,જે સમયને સમજીને જીવન જીવાડીજાય
કર્મનીકેડી એ દેહને સ્પર્શે જીવનમાં,જે જન્મમરણનોસંગાથ જીવને સમયસાથે લઈજાય
કુદરતની આપાવનકૃપાછે મળેલદેહપર,એ જીવના માનવદેહને સમયની સાંકળેમેળવાય
જન્મમરણનો સંબંધ એજીવના મળેલદેહને,જે જીવને અનેકનિરાધારદેહથી બચાવી જાય
.....એ અદભુતકૃપા ભગવાનની ધરતીપર,જે જીવને મળેલદેહને પવિત્ર પ્રેરણાએ જીવાડી જાય.
#########################################################################
,