November 2nd 2022

પકડી સાંકળ સમયની

.ટુંકી વાર્તા » મન માનસ અને માનવી
           પકડી સાંકળ સમયની  

તાઃ૨/૧૧/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્ર પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલદેહને અનુભવ આપી જાય
પાવનરાહમળે મળેલમાનવદેહને જીવનમાં,ના કોઇ માનવદેહથી સમયથી દુર રહેવાય
.....એ અદભુતકૃપા ભગવાનની ધરતીપર,જે જીવને મળેલદેહને પવિત્ર પ્રેરણાએ જીવાડી જાય.
પવિત્રકૃપા ભગવાનની ધરતીપર કહેવાય,જે ભારતદેશને જ્ગતમાં પવિત્રદેશ કરીજાય
સમયે પરમાત્મા પવિત્રદેહથી જન્મ લઈ જાય,જેમની માનવદેહથી ધરમાં પુંજા કરાય
અવનીપર મળેલદેહને પરમાત્માની એ પવિત્રકૃપાએજ,સમયને સમજીને જીવનજીવાય
મળેલ માનવદેહને જીવનમાં સમયને સમજીને જીવ્તા,ના ઉંમરની કોઇ તકલીફ થાય
.....એ અદભુતકૃપા ભગવાનની ધરતીપર,જે જીવને મળેલદેહને પવિત્ર પ્રેરણાએ જીવાડી જાય.
જીવનમાં મળેલમાનવદેહને કર્મનો સંગાથમળે,જે સમયને સમજીને જીવન જીવાડીજાય
કર્મનીકેડી એ દેહને સ્પર્શે જીવનમાં,જે જન્મમરણનોસંગાથ જીવને સમયસાથે લઈજાય
કુદરતની આપાવનકૃપાછે મળેલદેહપર,એ જીવના માનવદેહને સમયની સાંકળેમેળવાય
જન્મમરણનો સંબંધ એજીવના મળેલદેહને,જે જીવને અનેકનિરાધારદેહથી બચાવી જાય
.....એ અદભુતકૃપા ભગવાનની ધરતીપર,જે જીવને મળેલદેહને પવિત્ર પ્રેરણાએ જીવાડી જાય.  
#########################################################################
,

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment