January 26th 2023

જ્યોત માનવતાની

 %%%%
.             જ્યોત માનવતાની

તાઃ૨૬/૧/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ      
     
જીવને મળેલદેહને પરમાત્માની કૃપાએ,જીવને જીવનમાં અનુભવ આપી જાય
પવિત્રકૃપાએ માનવદેહ મળે અવનીપર,જે અનેક નિરાધારદેહથી બચાવીજાય
....જીવને જગતમાં મળેલદેહનો સંબંધ,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મળી જાય.
પાવનકૃપા પરમાત્માની કહેવાય અવનીપર,જે જીવને અનેકદેહથી મળતીજાય
જીવને અનેકદેહથી આગમન મળે સમયે,એ દેહના કર્મનીકેડીએ સમજાઈજાય
ભગવાનની કૃપાએ જીવને માનવદેહમળે,જે અનેક નિરાધારદેહથી બચાવીજાય
મળેલ માનવદેહના જીવપર પ્રભુની કૃપાએ,જીવનમાં પ્રભુનીભક્તિ કરાવી જાય
....જીવને જગતમાં મળેલદેહનો સંબંધ,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મળી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાંભગવાન દેવદેવીઓથી ભારતમાં જન્મીજાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મ લીધા,જેમની શ્રધ્ધાથી ઘરમાંજ ભક્તિ કરાય
ભગવાનની કૃપાએ જીવનમાં નાકોઇજ તકલીફ અડે,એ માનવતા મહેકાવી જાય
મળેલદેહની માનવતાની જ્યોત પ્રગટે જીવનમાં,જે અનેકદેહને પ્રેરણા કરી જાય
....જીવને જગતમાં મળેલદેહનો સંબંધ,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મળી જાય.
####################################################################

January 5th 2023

પવિત્ર પ્રેરણા

 ***Jalaram Bhakts/Devotees 🕉🙏 | Facebook***
.            પ્રવિત્ર પ્રેરણા

તાઃ૫/૧/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
પરમાત્માની પાવનકૃપા જીવને મળેલમાનવદેહપર,જે જીવનમાં કર્મ કરાવી જાય
અવનીપર જન્મમરણનો સંબંધ જીવને,જે મળેલદેહને સમયે ભક્તિરાહે પ્રેરીજાય
...કુદરતની પાવનકૃપા મળે જીવના દેહને,જે હિંદુધર્મની પવિત્રરાહે ભક્તિ કરાવી જાય.
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલીધા,જે દેશને પવિત્ર કરી જાય
સમયને નાપકડાય કોઇથી પણસમજીને જીવાય,જે પવિત્રકર્મથી દેહને પ્રેરીજાય
પરમાત્માની કૃપાએ વિરપુર ગામમાં જન્મીજાય,જે જલારામબાપાથી ઓળખાય
માનવદેહને સમયે પ્રેરણાકરી ભોજનની,જે ભુખ્યાને ભોજના આપી જીવાડીજાય
...કુદરતની પાવનકૃપા મળે જીવના દેહને,જે હિંદુધર્મની પવિત્રરાહે ભક્તિ કરાવી જાય.
જીવના દેહને જગતપર કર્મનો સંબંધ,એ જીવને સમયે જન્મમરણથી મળતોજાય
મળેલદેહને જીવનમાં સમયની સાથે ચાલવા,શ્રધ્ધારાખીને જીવનમામ કર્મ કરાય
વિરપુરમાં જલારામબાપાએ અનેકરાહે કર્મ કર્યા,જે માનવદેહને પ્રેરણા કરી જાય
ભગવાનનીકૃપાએ એદેહને સંતજલારામથી ઓળખાય,એ અન્નદાનથી જીવાડીજાય
...કુદરતની પાવનકૃપા મળે જીવના દેહને,જે હિંદુધર્મની પવિત્રરાહે ભક્તિ કરાવી જાય.
મળેલ માનવદેહને સમયની સાથે ચાલતા,જીવનમાં કર્મનો સંગાથપણ મળતો જાય
પવિત્રરાહે જીવન જીવતા પરિવારની પરિક્ષાથાય,જે પત્નિ વિરબાઈથી મદદકરાય
જલારામને ભગવાને સમયે માગણી કરી,જે પત્નિ વિરબાઇથી ભોજનને માગીજાય
સમયે વિરબાઈમાતા આવેલસંતને ભોજનલઈ,આપતા સમયેસંત અદ્ર્શ્ય થઈ જાય 
...કુદરતની પાવનકૃપા મળે જીવના દેહને,જે હિંદુધર્મની પવિત્રરાહે ભક્તિ કરાવી જાય.
#####################################################################

	
January 1st 2023

પ્રભુનીકૃપાએ મળે

 Nobat - Jamnagar Gujarati Evening Daily
.            પ્રભુનીકૃપાએ મળે

તાઃ૧/૧/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જગતમાં મળેલ માનવદેહ પર પરમાત્માની પાવંનકૃપાએ,દેહને સમયની સાથે લઈ જાય
આજકાલની નાકોઇજ અપેક્ષારહે જીવનમાં,જે ૨૦૨૨ને વિદાય આપી ૨૦૨૩આપી જાય
.....અવનીપર પવિત્રકૃપા પ્રભુની જે જીવના મળેલદેહને,જીવનમાં સમયનો સંગાથ આપી જાય.
જગતપર ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળી,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મલઈ જાય
પરમાત્માની કૃપા મળે  સમયે,જે જીવને અનેકદેહથી જન્મ મળૅ ના કોઇથી દેર રહેવાય
મળેલદેહને સમયની સમજણ મળતી જાય,જ્યાં જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળતો જાય
જીવને અવનીપર પ્રભુકૃપાએ સમયે માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
.....અવનીપર પવિત્રકૃપા પ્રભુની જે જીવના મળેલદેહને,જીવનમાં સમયનો સંગાથ આપી જાય.
જીવનેજન્મથી માનવદેહમળે અવનીપર,જે જીવને ગતજન્મના દેહથી થયેલકર્મથી મેળવાય
અવનીપરના આગમનને માબાપનીકૃપાએ દેહમળે,જે પરિવારની સાથે જીવન જીવાડીજાય
મળેલદેહને જીવનમાં ઉંમરનો સંગાથમળે,જે દેહને બાળપણ જુવાનીઅને ઘડપણમળીજાય
અદભુત લીલા જગતપર પરમાત્માની કહેવાય,જે સમયે નુતન વર્ષથી અનુભવ મળતોજાય
.....અવનીપર પવિત્રકૃપા પ્રભુની જે જીવના મળેલદેહને,જીવનમાં સમયનો સંગાથ આપી જાય.
###########################################################################
     સમયે જીવનમાં ૨૦૨૨ને ગઈકાલે વિદાય મળી.ભગવાનની કૃપાએ નુતન વર્ષ ૨૦૨૩નુ 
આજથી શરૂ થાય અવનીપર મળેલમાનવદેહને ભગવાનનીકૃપાએ જીવનમાં સુખ આપીજાય.
###########################################################################
 


December 27th 2022

વક્રતુંડ મહાકાય

 ***Parthiv Patel Quotes | YourQuote***
.             વક્રતુંડ મહાકાય

તાઃ૨૭/૧૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ      
  
પવિત્રકૃપા મળી પિતા મહાદેવની.જે જીવનમાં પવિત્ર ગણપતિથી ઓળખાય
માતા પાર્વતીના આશિર્વાદ મળ્યા સંતાનને,જે હિંદુધર્મમાં વિઘ્નહર્તા કહેવાય
....મળેલ માનવદેહપર સમયેજ પવિત્રકૃપા કરે,જે જીવનમાં દેહને સુખ આપી જાય.
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ગણપતિને શ્રીગણેશાય નમઃથી પુંજાય
જીવના માનવદેહના એ ભાગ્યવિધાતાય કહેવાય,કૃપાએ દેહને સુખમળીજાય
ભગવાનના દેહની શ્રધ્ધાથી પુંજાકરતા,પવિત્રકૃપાએ દેહનેપવિત્રરાહ મળીજાય
પ્રભુની પાવનકૃપાએ ભારતદેશમાં,પવિત્રદેહથી ભગવાન અનેકદેહથીજન્મીજાય
....મળેલ માનવદેહપર સમયેજ પવિત્રકૃપા કરે,જે જીવનમાં દેહને સુખ આપી જાય.
પરમકૃપાળુ હિંદુધર્મમાં શ્રીગણેશ કહેવાય,જે સમયે રિધ્ધીસિધ્ધીના પતિદેવથાય
પિતા શંકરભગવાનની કૃપામળી,એ ગણપતિ શુભ અને લાભના પિતાથઈજાય
હિંદુધર્મમાં મળેલમાનવદેહના એ ભાગ્યવીધાતા થાય,જ્યાં શ્રધ્ધાથી પુંજા કરાય
શંકર ભગવાનના પરિવારમાં,શ્રીગણેશ એ પવિત્ર કૃપાળુ સંતાન  પણ કહેવાય
....મળેલ માનવદેહપર સમયેજ પવિત્રકૃપા કરે,જે જીવનમાં દેહને સુખ આપી જાય.
******************************************************************
---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
November 8th 2022

જીવનમાં અંધકાર

 દિવાળીમાં જાણો માટીના કોડિયાનું મહત્વ,પ્રગટાવેલા દીવા ઓલવાઈ જવા અશુભ | Know the importance of Clay lamps in Diwali it is inauspicious for lit lamps to go out
.           જીવનમાં અંધકાર   

તાઃ૮/૧૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ     

અંધકાર ભરેલા જીવનમાં સંગાથ કોઇનો,માનવતાની પવિત્રકેડીએ ના મેળવાય
લાગણી મોહ ને આશા અપેક્ષા એદેહને અડી જાય,જે કળીયુગનીકેડી કહેવાય 
.....અવનીપર અદભુત લીલા કુદરતનીજ કહેવાય,ના કોઇ માનવદેહથી દુર રહેવાય.
જીવને મળેલ માનવદેહને કુદરતનો સ્પર્શ થાય,ના કોઇથી જીવનમાંદુર રહેવાય
કુદરતની સમયે પવિત્ર કૃપાજ મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
જગતમાં નાકોઇ માનવદેહની તાકાત જીવનમાં,એસમયની સાંકળથી અનુભવાય 
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,પરમાત્માની પ્રેરણાએજ જીવાડી જાય 
.....અવનીપર અદભુત લીલા કુદરતનીજ કહેવાય,ના કોઇ માનવદેહથી દુર રહેવાય.
ના પકડાય સમયની સાંકળ માનવદેહથી,પરમાત્માની પાવનરહે જીવન જીવાય
જગતમાં પવિત્ર હિંદુધર્મજ કહેવાય,જેમાં ભગવાન અનેક પવિત્ર દેહથીજ પુંજાય 
ભારતદેશની ધરતીને પવિત્ર કરવા,પરમાત્મા સમયે અનેકદેહથી જન્મ લઈ જાય
શ્રધ્ધાથી માનવદેહની પવિત્ર ભક્તિથી,ભગવાનની પવિત્ર કૃપાએ જીવન જીવાય
.....અવનીપર અદભુત લીલા કુદરતનીજ કહેવાય,ના કોઇ માનવદેહથી દુર રહેવાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$.

	
November 7th 2022

ૐ નમઃ શિવાયથી પુંજાય

***શું તમે કોઈ દિવસ વિચાર્યું છે ભગવાન શિવ હમેંશા વાઘ નું ચામડું શા માટે પેહરે છે?,જાણો તેની પાછળની રસપ્રદ કહાની...... - MT News Gujarati*** 
            ૐ નમઃશિવાયથી પુંજાય

તાઃ૭/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિર ભારતદેશમાં પરમાત્મા અનેક પવિત્રદેહથી,સમયે ભારતમાંજ જન્મ લઈ જાય
હિંદુધર્મની પવિત્રજ્યોય પ્રગટાવી દુનીયામાં,જે મળેલ માનવદેહને અનુભવઆપીજાય
....અવનીપર જીવને સમયે અનેકદેહથી જન્મ મળે,ના કોઇ જીવથી જન્મમરણથી બચાય.  
પરમાત્માની પવિત્રકૃપાએ પવિત્ર શંકરભગવાનથી જન્મલીધો,જે ભોલેનાથથી પુંજાય
પવિત્રશક્તિશાળી ભગવાન હિંદુધર્મમાં,જેમને સોમવારે શિવલીંગપર દુધઅર્ચનાકરાય
બમબમ ભોલે મહાદેવથી માળા કરી વંદન કરાય,ભક્તપર શંકરભગવાનનીકૃપાથાય
જીવને અવનીઅર અનેકદેહનો સંબંધ,ભગવાનની કૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
....અવનીપર જીવને સમયે અનેકદેહથી જન્મ મળે,ના કોઇ જીવથી જન્મમરણથી બચાય.
જગતમાં પ્રભુકૃપાએ જીવને સમયસાથે લઈ જાય,જે માનવદેહને દેહથી કર્મકરાવીજાય 
મળેલદેહને સમયનીસાથે લઈજાય,સમયે શંકરભગવાન હિમાલયની પુત્રીથી પરણીજાય
હિંદુધર્મમાં એ માતા પાર્વતીથી ઓળખાય,જે ભોલેનાથની પવિત્રપત્નીથી પુંજા કરાય 
પવિત્ર સંતાન શ્રી ગણેશ સંગે કાર્તિક કહેવાય,અને પુત્રી અશોકસુંદરીથી જન્મી જાય 
....અવનીપર જીવને સમયે અનેકદેહથી જન્મ મળે,ના કોઇ જીવથી જન્મમરણથી બચાય.
########################################################################
      
October 13th 2022

જીવપર પ્રભુકૃપા

જાણો ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા શા માટે કહેવાયા પૂર્ણ પુરુષોત્તમ
.            જીવપર પ્રભુકૃપા

તાઃ૧૩/૧૦/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં જીવને પવિત્ર પાવનકૃપા મળે,જે જીવનુ માનવદેહથી આગમન થાય
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર મળતીજાય,એ સમયની સમજણ આપીજાય
....જીવને માનવદેહ મળે જગતમાં,પ્રભુકૃપાએ નિરાધારદેહથી જીવને બચાવી જાય.
જન્મમરણનો સંબંધ જીવને અવનીપર,જે જીવના ગતજન્મના કર્મથી મેળવાય
જીવને જગતપર સમયે નિરાધાર દેહ મળે,એ પ્રાણીપશુજાનવરપક્ષીથી દેખાય
ભગવાનની પવિત્રકૃપાજ જીવને મળે,જે જીવને સમયે માનવદેહથી જન્મ મળે
જીવના મળેલદેહને ભગવાનની કૃપાએ,જીવનમાં ઘરમાં ધુપદીપથી પુંજા કરાય 
....જીવને માનવદેહ મળે જગતમાં,પ્રભુકૃપાએ નિરાધારદેહથી જીવને બચાવી જાય.
ભગવાનનો પવિત્રપ્રેમમળ્યો ભારતદેશથી,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મીજાય
જગતમાં હિંદુધર્મની પવિત્રકૃપાએ,જીવને મળેલમાનવદેહને પવિત્ર ભક્તિમળીજાય 
મળેલદેહને જીવનમાં પ્રેરણામળે,જે દેહને શ્રધ્ધાથી પરમાત્માની પુંજા કરાવીજાય
ભક્તિથી પ્રેમ મળે પરમાત્માનો જીવનમાં.જે દેહને જીવનમાં સુખથી અનુભવાય
....જીવને માનવદેહ મળે જગતમાં,પ્રભુકૃપાએ નિરાધારદેહથી જીવને બચાવી જાય.
################################################################

 

September 26th 2022

હિંદુધ્ર્મનો પવિત્ર તહેવાર

નવલી નવરાત્રીનો શુભારંભ: પ્રથમ નોરતે આ રીતે કરો માઁ શૈલપુત્રીની આરાધના
.          .હિંદુધર્મનો પવિત્ર તહેવાર 

તાઃ૨૬/૯/૨૦૨૨  (નવરાત્રીનો પ્રારંભ)   પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્ર હિંદુધર્મ છે જગતમાં ભારતદેશથી,જે સમયે પવિત્ર તહેવારને જગતમાં ઉજવાય
પવિત્ર જ્યોતપ્રગટી મળેલ માનવદેહની,એ માતાદુર્ગાની કૃપાએ નવરાત્રીએગરબાગવાય
....ંપવિત્રકૃપાળુ દુર્ગા માતા છે,જેમના નવસ્વરૂપની માતાજીની પવિત્ર પ્રસંગે પુંજા કરાય.
દુર્ગા માતાની પવિત્રકૃપા ભારતદેશથી,જે હિંદુધર્મમાં સમયે પવિત્ર તહેવર આપી જાય
મળ્યો પવિત્ર તહેવાર પુજ્ય દુર્ગા માતાનો મને,જે અમેરીકામાંય નવરાત્રીથી ઉજવાય
નવરાત્રીના નવદિવસમાં દુર્ગામાતાના,નવ સ્વરૂપના ગરબા ગાઈને માતાને વંદનથાય
તાલીપાડીને ગરબેગાતા બહેનોની ભક્તિને સ્વીકારી,માતાની પવિત્ર કૃપા મળી જાય 
....ંપવિત્રકૃપાળુ દુર્ગા માતા છે,જેમના નવસ્વરૂપની માતાજીની પવિત્ર પ્રસંગે પુંજા કરાય.
પ્રથમદીવસ નવરાત્રીમાં નવદુર્ગામાતાનો,જે માતા શેલપુત્રીથી આવી ગરબારમાવીજાય
માતાના પ્રથમ સ્વરૂપને તાલીપાડીને ગરબે રમતા,શ્રધ્ધાથી માતાને પ્રેમથી વંદનથાય
દુર્ગા માતાની પવિત્રકૃપાથી માતાના નવસ્વરૂપને વંદન કરવા,નવદીવસ ગરબાગવાય
જગતમાં માતાની પવિત્રકૃપા ભારતદેશથી મળી,જ્યાં પવિત્રદેવદેવીઓથી જન્મી જ
....ંપવિત્રકૃપાળુ દુર્ગા માતા છે,જેમના નવસ્વરૂપની માતાજીની પવિત્ર પ્રસંગે પુંજા કરાય.
#########################################################################

September 22nd 2022

પવિત્રસંત જલાસાંઇ

 ***પ્રદીપકુમારની કલમે… » 2016 » March***
.            પવિત્રસંત જલાસાંઇ              

તાઃ૨૨/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અવનીપર મળેલ માનવદેહને સમયસાથે,પવિત્રસંતની પ્રેરણાથી જીવન જીવાય
અદભુત કૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં અનેકદેહથી ભગવાન જન્મીજાય 
....જગતમાં પવિત્ર ધરતી ભારતની કરી,જે પરમાત્માની પવિત્રકૃપા થઈ કહેવાય.
હિંદુધ્ર્મમાં ભગવાનની માનવદ્ધને પ્રેરણા મળે,જે મળેલદેહને સુખ આપીજાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી જન્મ લીધો,શ્રધ્ધાથી જેમની પુંજા થઈ જાય
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મછે,જેમાં પ્રભુની પુંજાએ જીવને મુક્તિ મળીજાય 
ભગવાનની કૃપાએ ભારતદેશમાં પવિત્રસંતથી,જન્મલઈ ભક્તિનીપેરણામેળવાય
....જગતમાં પવિત્ર ધરતી ભારતની કરી,જે પરમાત્માની પવિત્રકૃપા થઈ કહેવાય.
પવિત્રસંત જલારામથી જન્મ્યા વિરપુરગામમાં,જે જીવનમાં અન્નદાનથી પ્રેરીજાય
જીવનમાં નિરાધારદેહને ભોજન આપતા,જીવપર ભગવાનની પવિત્રકૃપા થઈજાય
ધર્મકર્મને સમજીને ચાલવા પાર્થરીગામમાં,સંત સાંઇબાબાથી જન્મલઈ આવીજાય
સાંઇબાબાએ ધર્મને આંગળી ચીધી,જે જીવનમાં શ્ર્ધ્ધાસબુરી સમજીનેજ જીવાય 
....જગતમાં પવિત્ર ધરતી ભારતની કરી,જે પરમાત્માની પવિત્રકૃપા થઈ કહેવાય.
#################################################################
                                     

 

 

September 15th 2022

પવિત્રશ્રધ્ધા ભક્તિ

******
.            પવિત્રશ્રધ્ધા ભક્તિ 

તાઃ૧૫/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

મળેલ માનવદેહને પવિત્રસંતની પાવનકૃપાએ,સમયે મંદીરમાં દર્શન કરાવી જાય
સંત જલારામ અને સાંઇબાબાની પવિત્રકૃપાએ,ગુરુવારે ભક્તને મંદીર લઈ જાય
.....એ પવિત્રકૃપાથી મળેલદેહને ભક્તિ મળે,જે શ્રધ્ધા અને સબુરીથી વંદન કરાય.
અવનીપરનુ જીવનુ આગમન એ ભગવાનની,પાવનકૃપાએ માનવદેહ મળી જાય
ભારતદેશની ભુમીથી પ્રેરણા મળે દેહને,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
પવિત્રસંત જન્મ્યા વિરપુરગામમાં,જે અન્નદાનની પ્રેરણાથી પ્રભુકૃપાની મળીજાય
હિંદુધર્મની પવિત્ર પ્રેરણા કરવા પાર્થીવગામમાં,સંત સાંઇબાબા જન્મ લઈ જાય
.....એ પવિત્રકૃપાથી મળેલદેહને ભક્તિ મળે,જે શ્રધ્ધા અને સબુરીથી વંદન કરાય.
જીવને મળેલદેહને ગતજન્મના થયેલ કર્મનો સંબંધ,ના જીવથી કદી દુર રહેવાય
પરમાત્માની પાવનકૃપા મળે ભારતદેશથી,જ્યાં અનેક પવિત્રદેહથી જન્મી જાય
પવિત્રપ્રેરણા કરવા પાર્થીવગામથી સાંઇબાબા શેરડીઆવી દેહને પ્રેરણાકરીજાય
મળેલદેહને શ્રધ્ધા અને સબુરીની પવિત્ર પ્રેરણા કરી,જે દેહને કૃપા મળી જાય
.....એ પવિત્રકૃપાથી મળેલદેહને ભક્તિ મળે,જે શ્રધ્ધા અને સબુરીથી વંદન કરાય.
પવિત્ર હિંદુધર્મને ભારતદેશથી જગતમાં પ્રસરાવ્યો,જે મળેલમાનવદેહને પ્રેરીજાય
જીવને મળેલદેહને પ્રભુની પ્રેરણામળે,જે જીવનમાં પવિત્રરાહે જીવનજીવાડીજાય
નાકોઇ અપેક્ષા એજીવન જીવીગયા ભારતમાં,એ પવિત્રકૃપાની પ્રેરણા કરીજાય
જીવનમાં જય શ્રીજલારામ સંગે ઓમ શ્રી સાંઇનાથાય નમઃથી ઘરમાં પુંજાથાય
.....એ પવિત્રકૃપાથી મળેલદેહને ભક્તિ મળે,જે શ્રધ્ધા અને સબુરીથી વંદન કરાય 
##################################################################

	
« Previous PageNext Page »