June 16th 2023

જગત જનની માતા

 નવરાત્રી/ જગત જનની માં અંબાની આરતી - Mantavyanews
.            જગત જનની માતા

તાઃ૧૬/૬/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મની પવિત્ર પ્રેરણામળી ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મી જાય
અનેક દેવ અને દેવીઓનાદેહથી જન્મ લઈજાય,જે ભારતદેશને પવિત્રદેશ કરીજાય
.....જીવના મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
અવનીપર જીવને અનેકદેહના જન્મથી આગમન મળીજાય,એ સમયે જીવનેસમજાય
પવિત્રદેવ અને દેવીઓને હિંદુધર્મમાં જન્મથી દેહમળૅ,જે માનવદેહને પ્રેરણાકરીજાય
હિંદુધર્મ એ જગતમાં પવિત્રધર્મ છે,જે જીવના મળેલ માનવદેહને ભક્તિ આપીજાય
જીવના મળેલદેહને પ્રભુકૃપાએ પ્રેરણામળે,જે ઘરમા ધુપદીપથી ભગવાનનીપુંજાકરાય
.....જીવના મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
ભારતદેશમાં પવિત્રમાતાના અનેક તહેવાર ઉજવાય,જે માનવદેહને સુખ આપી જાય
સમયની સાથે ચાલતા પવિત્ર પ્રસંગને માણતા,માતાની પવિત્રકૃપાએ દેહને પ્રેરીજાય
અદભુતલીલા પ્રભુની હિંદુધર્મમાં કહેવાય,જે શ્રધ્ધારાખીને ભગવાનને વંદન કરી જાય
નાઆશા અપેક્ષા રાખી ભગવાનની પુંજાકરતા,જીવનાદેહને પ્રભુનીપવિત્રકૃપામળીજાય
.....જીવના મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
#######################################################################
June 13th 2023

આધારમળૅ નિરાધારને

 શું જણાવે છે શિવનું સ્વરૂપ, આ છે શિવજીના સ્વરૂપ વિશેની જાણવા જેવી વાતો | Dharmik Topic
.           આધારમળે નિરાધારને

તાઃ૧૩/૬/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં જીવને માનવદેહમળે એગતજન્મના,દેહથી થયેલકર્મથી આગમન આપીજાય
કુદરતની આ પાવનકૃપા મળે અવનીપર જીવને,જે સમયે જન્મમરણથી મળતી જાય
....ગતજન્મનાદેહના જીવનમાં થયેલ કર્મથી,જીવને અવનીપર આગમનવિદાય આપી જાય.
પરમાત્માની પાવનકૃપાની પ્રેરણા મળે,જે મળેલદેહને જીવનમાં પ્રભુની ભક્તિરાહ મળે
સમયની સાથે ચાલવા જીવનમાં પ્રભુની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથીજ ઘરમાં પુંજાકરાય
પવિત્રપ્રેરણા જગતમાં માનવદેહને ભારતદેશથીમળે,જે દેહને નિરાધારદેહથીબચાવીજાય 
પરમાત્માએ પવિત્રદેહથી ભારતમાં અનેક જન્મલીધા,એ ભારતને પવિત્રદેશ કરી જાય
....ગતજન્મનાદેહના જીવનમાં થયેલ કર્મથી,જીવને અવનીપર આગમનવિદાય આપી જાય.
જગતમાં અનેકદેશમાં જીવને જન્મથી દેહ મળે,પ્રભુકૃપાએ ભારતદેશમાં જન્મમળીજાય
શ્રધ્ધાથી જીવનમાં ભગવાનની મળેલદેહથી પુંજા કરતા,પ્રભુકૃપાએ અંતે મુક્તિમળીજાય
જીવને અવનીપર સમયે જન્મમરણનો સંબંધ,જે દેહનેસમયે નિરાધારકર્મથી બચાવીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ છે જ્યાં,પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મલઈ કૃપાકરીજાય
....ગતજન્મનાદેહના જીવનમાં થયેલ કર્મથી,જીવને અવનીપર આગમનવિદાય આપી જાય.
#######################################################################
June 6th 2023

સંબંધીઓનો પ્રેમ

 ભાગ – 2 । હું ધનલક્ષ્મીમાંથી સિતારાદેવી બની ગઈ – Kaajal Oza Vaidya
.           સંબંધીઓનો પ્રેમ  

તાઃ૬/૬/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર નિખાલસપ્રેમ મળે સંબંધીઓનો,જે કલમની પવિત્રકેડીએ લઈ જાય
સમયની પવિત્રકૃપા મળે મળેલદેહને,એ પવિત્ર રચનાઓથી પ્રેરણાકરીજાય
....પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે સંબંધીઓના પ્રેમથી સચવાય.
જીવનમાં મોહમાયાઅનેલાગણી દુર રહેવાય,એ પવિત્રરાહેજીવન જીવાડીજાય 
કુદરતની પાવનકૃપા જીવનમાં સમયેમળે,જે પ્રેમની પવિત્રકેડીથી રચના થાય
નાકોઇ અપેક્ષારહે જીવનમાં જે પ્રભુકૃપા કહેવાય,કલમની પવિત્રકેડીમૅળવાય 
માનવદેહને સંબંધીઓનો નિખાલસપ્રેમ મળે,જે માતા સરસ્વતીની કૃપા મળે
....પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે સંબંધીઓના પ્રેમથી સચવાય.
કલમનીમાતા સરસ્વતીની શ્રધ્ધાથી પુંજાકરતા,માનવદેહને પવિત્રરાહે પ્રેરીજાય
જ્ગતમાં હિંદુધર્મમાં કલમ અને કલાની પ્રેરણા કરે,જે સરસ્વતીમાતા કહેવાય 
મળેલ માનવદેહને સમયે જીવનમાં ક્લમને પકડાય,એ માતાનીપવિત્રકૃપાથાય
કલમના પવિત્રપ્રેમીઓનો સંબંધ મળે,જે પવિત્રપ્રેરણાએ કલમથી રચના થાય
...પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે સંબંધીઓના પ્રેમથી સચવાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
May 12th 2023

સુર્યદેવને અર્ચના

 ***દેવી-દેવતાઓને ફુલ વિશેષ રૂપથી છે પ્રિય, જાણો શિવજી થી લઈને શનિદેવ સુધીનાં પ્રિય ફુલ અને મંત્ર વિશે - Adhuri Lagani***
.             સુર્યદેવને અર્ચના

તાઃ૧૨/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપરમાત્માનીકૃપા ભારતદેશપર કહેવાય,જ્યાં પવિત્રદેહથી પરમાત્મા જન્મીજાય
ભગવાનની અદભુતકૃપા પવિત્રહિંદુધર્મથી,જે જીવના માનવદેહને પવિત્રરાહે લઈજાય
.....હિંદુધર્મમાં પ્રત્યક્ષ પવિત્રસુર્યનારાયણથી,જગતમાં સવારસાંજથી માનવદેહને આપી જાય
પરમાત્માએ અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મલીધો,જે હિંદુઘર્મથી કૃપા કરીજાય
જગતમાં સુર્યનારાયણદેવ એપવિત્રદેવ છે,જેંમને સવારે પવિત્ર પાણીથીઅર્ચનાકરાય
સુર્યદેવને સવાંરે ૐ હ્રી સુર્યાય નમઃથી વંદના કરાય,જે માનવદેહપર કૃપાકરીજાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,એ હિંદુધર્મની કૃપાકહેવાય
.....હિંદુધર્મમાં પ્રત્યક્ષ પવિત્રસુર્યનારાયણથી,જગતમાં સવારસાંજથી માનવદેહને આપી જાય
અવનીપર જીવને ગતજન્મનાદેહનાકર્મથી,માનવદેહમળે સમયે ભગવાનનીપુંજા કરાય 
જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી માનવદેહને મળે,જે શ્રધ્ધાથી ઘરમાં પુંજા થાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધકહેવાય,જે ભગવાનની પાવનકૃપાએ મેળવાય
મળેલમાનવદેહને જીવનમાં સમયે મોહમાયા,અને આશાઅપેક્ષાનીરાહપણ અડીજાય
.....હિંદુધર્મમાં પ્રત્યક્ષ પવિત્રસુર્યનારાયણથી,જગતમાં સવારસાંજથી માનવદેહને આપી જાય
========================================================================
May 7th 2023

પવિત્ર આશિર્વાદ

 નવરાત્રિના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે : જાણો પૂજાવિધિ, મંત્ર અને કથા.
           પવિત્ર આશિર્વાદ 

તાઃ૭/૫/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
       
મળેલદેહને જીવનમાં કર્મનોસંગાથ મળી જાય,એ પરમાત્માની પાવનકૃપાએ મેળવાય
નાકોઇ આશા અપેક્ષા દેહને અડી જાય,જે જીવનમાં પવિત્ર્ કર્મનો સાથ મળી જાય
.....એ અદભુતલીલા અવનીપર કહેવાય,એ જન્મથી ભગવાને લીધેલ દેહથીજ પ્રેરી જાય.
જગતમાં પરમાત્મા અનેક પવિત્ર દેહથી,ભારતદેશમાં જન્મ લઈ પવિત્રદેશ કરી જાય
જીવપર ભગવાનનીકૃપાએ માનવદેહથી જન્મમળે,જે જીવને જન્મમરણથી સ્પર્શી જાય
અવનીપર જીવને જન્મથીદેહ મળે,માનવદેહ પ્રભુનીકૃપા જે નિરાધારદેહથીબચાવીજાય
જીવને જન્મમરણનો સંબંધમળે અવનીપર,ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહમેળવાય
.....એ અદભુતલીલા અવનીપર કહેવાય,એ જન્મથી ભગવાને લીધેલ દેહથીજ પ્રેરી જાય.
જીવને અવનીપર ગતજ્ન્મના કર્મથી દેહ મળે,એ માબાપના પવિત્રપ્રેમથી જન્મ મળે
પરિવારમા સંતાનથી જન્મ મળતા,ભગવાનની કૃપાએ પવિત્રરાહે જીવન જીવી જવાય
મળે પવિત્રઆશિર્વાદ મળેલદેહને,જે બાળપણજુવાની અને ઘૅડપણમાં સુખ આપીજાય
પવિત્ર ભારતદેશ જગતમાં થયો છે,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મલઈ કૄપા કરીજાય 
.....એ અદભુતલીલા અવનીપર કહેવાય,એ જન્મથી ભગવાને લીધેલ દેહથીજ પ્રેરી જાય.
#####################################################################

	
May 5th 2023

સમયનો સાથમળે

 ###current times ambaji temple darshan timing changes###
.            સમયનો સાથ મળે 

તાઃ૫/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર મેળવાય,એ મળેલ માનવદેહપર કૃપાથી અનુભવાય
જીવના મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંગાથ મળે,એ પ્રભુના પવિત્રપ્રેમથી મેળવાય
....મળેલદેહ એ જીવના ગતજન્મના દેહનાકર્મથી મળે,જે જીવને જન્મથી માનવદેહ મળી જાય.
પરમાત્માની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુની ભક્તિકરાય
જગતમાં પવિત્રકૃપા ભગવાનની કહેવાય ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મી જાય
ભારતદેશને જગતમાં પરમાત્માએ પવિત્રદેશ કર્યો,જ્યાં અનેકપવિત્રદેહથીકૃપા કરી જાય 
ભગવાને લીધેલાદેહ માનવદેહને પ્રેરણા કરે,જે હિંદુધર્મની પવિત્ર પ્રેરણાથી ભક્તિકરાય
....મળેલદેહ એ જીવના ગતજન્મના દેહનાકર્મથી મળે,જે જીવને જન્મથી માનવદેહ મળી જાય.
અદભુતકૃપા અવનીપર પરમાત્માની જે માનવદેહને,જીવનમાં સમયે ભક્તિનીપ્રેરણા મળે
મળેલમાનવદેહને જીવનમાં સમયની સાથે ચાલવા,શ્રધ્ધાથી ઘરમાં ભગવાનનીપુંજા કરાય
જીવને અવનીપર સમયે જન્મમરણનો સંગાથ મળે,જે હિંન્દુધર્મથીજ જીવને બચાવીજાય
મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા,ના કોઇઆશાઅપેક્ષાકદી જીવનમાં અડીજાય 
....મળેલદેહ એ જીવના ગતજન્મના દેહનાકર્મથી મળે,જે જીવને જન્મથી માનવદેહ મળી જાય.
****************************************************************************
May 2nd 2023

વિઘ્નહર્તા શ્રીગણેશ

  *****ગણપતિ બાપ્પા મોરીયા : આજે રિદ્ધિ-સિદ્ધિના દાતા દુંદાળા દેવનો પ્રાગટ્ય દિવસ - Morbi Update*****
.          વિઘ્નહર્તા શ્રીગણેશ

તાઃ૨/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
             
મળેલ માનવદેહના જીવનમાં દુઃખહર્તા વિઘ્નહર્તા,માતા પાર્વતીના સંતાનથીઓળખાય
હિંદુધર્મમાં પવિત્રસુખ આપનાર શ્રીગણેશજી થયા,એ શંકરભગવાનના પુત્રપણકહેવાય 
.....શ્રી ગણેશને માતાપિતાનીકૃપા મળતા,જીવનમાં પવિત્રરાહે જીવનજીવી સુખ આપી જાય.
ભારતદેશથી હિન્દુધર્મને પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ જાય
શંકરભગવાન એ પવિત્રભગવાનં છે,જેમના શિવલિંગને સોમવારે દુધઅર્ચનાથીપુંજાકરાય
પવિત્રપત્ની પાર્વતીમાતાકહેવાય,કુળમાં શ્રીગણેશ શ્રીકાર્તિકેય પુત્રીઅશોકસુંદરી કહેવાય
મળેલમાનવદેહથી જીવનંમાં શ્રધ્ધાથી,ૐનમઃશિવાય સંગે બમબમભોલે મહાદેવથીપુંજાય 
.....શ્રી ગણેશને માતાપિતાનીકૃપા મળતા,જીવનમાં પવિત્રરાહે જીવનજીવી સુખ આપી જાય.
પવિત્રસંતાન ગણપતિ કહેવાય જે વિઘ્નહર્તા દુઃખહર્તાકહેવાય,જેમની દરેકપ્રસંગેપુંજાકરાય
ગણપતિની પત્નિ રીધ્ધી અને સિધ્ધી કહેવાય,પવિત્રસંતાન શુભ અને લાભથી ઓળખાય
શંકર ભગવાનની પવિત્રકૃપા મળેલ માનવદેહપર,જે જીવના દેહને સુખશાંંતિ આપી જાય
અદભુતકૃપા પરમાત્માની જે ભારતદેશમા પવિત્રજન્મલઈ,જીવના માનવદેહપર કૃપાકરીજાય
.....શ્રી ગણેશને માતાપિતાનીકૃપા મળતા,જીવનમાં પવિત્રરાહે જીવનજીવી સુખ આપી જાય.
###########################################################################

	
April 13th 2023

પ્રેમનેપકડી આવજો

 @@@@@Untitled@@@@@  
.            પ્રેમનેપકડી આવજો

તાઃ૧૩/૪/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં કહેવાય,જે મળેલમાનવદેહને સમયે સમજાઈ જાય
અદભુતકૃપા અવનીપર માનવદેહને સમયે મળીજાય,નાકોઇ અપેક્ષા જીવનમાંરખાય
....પાવનકૃપા જીવનાદેહને સમય સાથે લઈ જાય,જે જીવનમાં દેહને સુખ આપી જાય.
કુદરતની પવિત્રકૃપા માનવદેહને જીવનમાં મળતી જાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી મળીજાય,જ્યાં ભગવાન અનેકદેહથીજન્મીજાય
પ્રભુની પવિત્રકૃપા જગતમાં જેજીવને માનવદેહમળે,નાજીવને કોઇ અપેક્ષા અડીજાય
સમયને નાકોઇથી જીવનમાં પકડાય,પરમાત્માની કૃપાએ પ્રેમનેપકડી જીવનમાંચલાય
....પાવનકૃપા જીવનાદેહને સમય સાથે લઈ જાય,જે જીવનમાં દેહને સુખ આપી જાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધસમયે,જે જીવના ગતજન્મનાદેહના કર્મથી મળે
જગતમાં જીવને અનેકદેહથી જન્મમળે,પરમાત્માની કૃપા નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર જીવને પ્રાણીપશુજાનવર સંગેપક્ષીથી દેહમળે,જે દેહને નિરધારજ કહેવાય 
માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,જે મળેલ દેહને અનેક રાહે જીવન જીવાડી જાય  
....પાવનકૃપા જીવનાદેહને સમય સાથે લઈ જાય,જે જીવનમાં દેહને સુખ આપી જાય.
####################################################################
April 11th 2023

પવિત્રરાહ માતાનીકૃપા

 ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટન » ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૧૯૪નો અહેવાલ- ચારુબેન વ્યાસ
.             પવિત્રરાહ માતાનીકૃપા

તાઃ૧૧/૪/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   
      
પવિત્રમાતા હિન્દુધર્મમાં સરસ્વતીમાતા કહેવાય,જે કલમપ્રેમીઓને પ્રેરણા કરી જાય
મળેલમાનવદેહને માતાનીકૃપાએ પ્રેઅણા મળે,એ થયેલરચનાથી પ્રેમીઓ ખુશ થાય
....કલમની પવિત્રકેડી માતાનીકૃપાએ,સમયનીસાથે ચાલતા કલમનીકેડી પકડતા રચના થાય.
કલમની પવિત્રરાહમળૅ માતા સરસ્વતીની કૃપાએ,જે મળેલદેહના મગજને પ્રેરી જાય
જગતમાંગુજરાતીઓ કલમપ્રેમીથીઓળખાય,હ્યુસ્ટનમાંગુજરાતીસાહિત્યસરીતા કહેવાય
માતાની કૃપાએ અનેક પવિત્રરચનાઓ થાય,જે વાંચકોને વાંચતા ખુબ આનંદ થાય
કલમ સંગે કલાની પવિત્ર પ્રેરણા મળે,જે કલાકારોથી પવિત્રપ્રેરણાએ કલા કરી જાય
....કલમની પવિત્રકેડી માતાનીકૃપાએ,સમયનીસાથે ચાલતા કલમનીકેડી પકડતા રચના થાય.
પવિત્રરાહે કલમ પકડીને ચાલતા માનવદેહને,નાઉંમર અડીજાય એમાતાનીકૃપાકહેવાય
પવિત્ર પાવનક્ર્પાએ મળેલદેહથી અનેકરચનાઓ થાય,જે કલમપ્રેમીઓને ખુશકરીજાય
અમેરીકાના હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓથી,માતાનીકૃપાએ ગુજરાતી સાહિત્યસરીતાકરીજાય
કલમપેમીમાતા સરસ્વતીની કૃપાએ હ્યુસ્ટનમાં,કલમપ્રેમીઓ સમયેમળી બેઠક કરી જાય 
....કલમની પવિત્રકેડી માતાનીકૃપાએ,સમયનીસાથે ચાલતા કલમનીકેડી પકડતા રચના થાય.
#########################################################################
February 1st 2023

ધન લક્ષ્મીમાતા

 દર શુક્રવારે કરો માં લક્ષ્મીની પૂજા, દૂર થઈ જશે પૈસાની તંગી | to achieve wealth do worship of goddess lakshmi
.            ધનલક્ષ્મી માતા 

તાઃ૧/૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
જગતમાં મળેલ માનવદેહને પાવનરાહ મળે,જ્યાં હિંદુધર્મના ભગવાનની કૃપા થાય
ભારતદેશને પવિત્રદેશકરવા ભગવાન,અનેકપવિત્ર દેવદેવીઓથી ભારતમાંજન્મીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી હિન્દુધર્મમાં ઘરમાંપુંજા કરાય
અવનીપર મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,નાકોઇજ જીવના દેહથી દુર રહેવાય 
ભગવાનની પવિત્રકૃપા મળે જગતમાં ભારતદેશથી,એ અદભુતકૃપા પ્રભુની કહેવાય 
મળેલદેહને શ્રધ્ધાથી ઘરમાં માતા લક્ષ્મીની પુંજા કરતા,કૃપાએજ ધનની વર્ષા થાય
જગતમાં હિંદુધર્મમાં પવિત્ર લક્ષ્મીમાતા છે,જે વિષ્ણુ ભગવાનના પત્નિપણ કહેવાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી હિન્દુધર્મમાં ઘરમાંપુંજા કરાય
દુનીયામાં જીવને સમયે અનેકદેહથી જન્મમળે,જે નિરાધારદેહ અને માનવદેહથીમળે 
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,માનવદેહથી કર્મનીરાહે જીવાય
હિંદુધર્મમાં પવિત્રદેવી લક્ષ્મીમાતા છે,જેમનીકૃપાએ મળેલદેહને ધનથી સુખ મળીજાય
માનવદેહમળે જીવને અવનીપર,જે ગતજન્મનાદેહના થયેલકર્મથી માનવદેહમળી જાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી હિન્દુધર્મમાં ઘરમાંપુંજા કરાય
જગતમાં મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે થયેલ કર્મથી ધનનીકૃપાજથાય
પરમાત્માની પાવનકૃપાએ માનવદેહને નોકરી મળે,એ થયેલકામથી પગાર મળી જાય
અજબકૃપાળુ લક્ષ્મીમાતાની કૃપા મળે,જે મળેલજીવના દેહથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
અનેકપવિત્રદેહથી ભગવાને જન્મલીધા ભારતમાં,જે દુનીયામાં પવિત્રદેશથીજ ઓળ્ખાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી હિન્દુધર્મમાં ઘરમાંપુંજા કરાય.
#####################################################################

	
« Previous PageNext Page »