June 13th 2023
. આધારમળે નિરાધારને
તાઃ૧૩/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવને માનવદેહમળે એગતજન્મના,દેહથી થયેલકર્મથી આગમન આપીજાય
કુદરતની આ પાવનકૃપા મળે અવનીપર જીવને,જે સમયે જન્મમરણથી મળતી જાય
....ગતજન્મનાદેહના જીવનમાં થયેલ કર્મથી,જીવને અવનીપર આગમનવિદાય આપી જાય.
પરમાત્માની પાવનકૃપાની પ્રેરણા મળે,જે મળેલદેહને જીવનમાં પ્રભુની ભક્તિરાહ મળે
સમયની સાથે ચાલવા જીવનમાં પ્રભુની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથીજ ઘરમાં પુંજાકરાય
પવિત્રપ્રેરણા જગતમાં માનવદેહને ભારતદેશથીમળે,જે દેહને નિરાધારદેહથીબચાવીજાય
પરમાત્માએ પવિત્રદેહથી ભારતમાં અનેક જન્મલીધા,એ ભારતને પવિત્રદેશ કરી જાય
....ગતજન્મનાદેહના જીવનમાં થયેલ કર્મથી,જીવને અવનીપર આગમનવિદાય આપી જાય.
જગતમાં અનેકદેશમાં જીવને જન્મથી દેહ મળે,પ્રભુકૃપાએ ભારતદેશમાં જન્મમળીજાય
શ્રધ્ધાથી જીવનમાં ભગવાનની મળેલદેહથી પુંજા કરતા,પ્રભુકૃપાએ અંતે મુક્તિમળીજાય
જીવને અવનીપર સમયે જન્મમરણનો સંબંધ,જે દેહનેસમયે નિરાધારકર્મથી બચાવીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ છે જ્યાં,પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મલઈ કૃપાકરીજાય
....ગતજન્મનાદેહના જીવનમાં થયેલ કર્મથી,જીવને અવનીપર આગમનવિદાય આપી જાય.
#######################################################################
No comments yet.