June 25th 2023

નાઆશા અપેક્ષાનો

  ((((પ્લેટોનિક લવ એક એવો પ્રેમ જે બધાના જીવનમાં હોવો જ જોઈએ… ચિંતાઓને હળવી કરવાનું સરનામું…))))
.             નાઆશા અપેક્ષાની

તાઃ૨૫/૬/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્રપ્રેરણા મળે કલમપ્રેમી માતાની જીવનમાં,જે સમયસાથે દેહને નાઅપેક્ષા અડી જાય
મળેલ માનવદેહને જીવનમાં પ્રેરણામળે,જે દેહને પવિત્રકલમથી રચનાનીપ્રેરણા મળતીજાય 
....મળેલ માનવદેહને જીવનમાં સમયની સાથે ચાલતા,માતાની કૃપાએ મગજને સાચવીને ચલાય.     
અદભુતકૃપા કલમની માતાની પ્રેરણાથી મળતીજાય,એ મળેલદેહને પવિત્રરાહે જીવાડીજાય 
સમયની સાથે ચાલવા માતાની પવિત્રકૃપાએ પ્રેરણા થાય,નાકોઇ આશા અપેક્ષાઅડીજાય
જીવને ભગવાનનીકૃપાએ માનવદેહ મળે,જે શ્રધ્ધાથી થયેલ ભક્તિથી પ્રભુની કૃપામળીજાય
માતાની પવિત્ર પ્રેરણાએ કલમને પકડીને રચના કરાય,જે વાંચકોને પવિત્ર પ્રેરણાકરી જાય
....મળેલ માનવદેહને જીવનમાં સમયની સાથે ચાલતા,માતાની કૃપાએ મગજને સાચવીને ચલાય.
પરમાત્માની પવિત્રકૃપા મળે પવિત્રભારતદેશથી,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી જન્મ લઈ જાય
જગતમાં ભારતદેશને ભગવાનની પવિત્રકૃપા મળી જાય,જે દેશને જગતમાં પવિત્ર કરી જાય 
કલમની માતા સરસ્વતીની પ્રેરણાજ મળે,જ્યાં શ્રધ્ધાથી માતાને વંદન કરી કલમને પકડાય
કલાની પવિત્રમાતા હિંદુધર્મમાં કહેવાય,જે કલમઅને કલાકારથી મળેલદેહથી કલાનેસચવાય
....મળેલ માનવદેહને જીવનમાં સમયની સાથે ચાલતા,માતાની કૃપાએ મગજને સાચવીને ચલાય.
******************************************************************************
June 25th 2023

શ્રધ્ધાથી ભક્તિ

 માતા દુર્ગાદેવી નમો નમઃ નવરાત્રિ ભક્તિ અને શક્તિનું પર્વ | Mother Durga Devi Namo Namah Navratri is a festival of devotion and power
.             શ્રધ્ધાથી ભક્તિ

તાઃ૨૫/૬/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને જન્મથી સમયે માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
અવનીપર જીવને જન્મથી આગમન મળે,જે મળેલદેહના કર્મથી મૅળવાય
.....જગતમાં પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મી જાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે અનેકદેહથી આગમનઆપીજાય
પરમાત્માની આ પવિત્ર કૃપા કહેવાય,એ સમયે જીવને માનવદેહમળીજાય
જીવને ગતજન્મના દેહના કર્મથી આગમન મળે,ના કોઇજીવથી દુરરહેવાય
સમયે નિરાધારદેહથી જીવનેજન્મમળે,એ પ્રાણીપશુજાનવરપક્ષીથીજીવીજાય 
.....જગતમાં પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મી જાય.
પવિત્ર ભારતદેશમાં ભગવાને પવિત્રદેહથી જન્મલઈ,દેશને પવિત્ર કરી જાય
મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રર્ધ્ધાથી પ્રભુનીભક્તિથાય 
જીવને અવનીપર કર્મનો સંબંધ મળે,જ્યાં ઘરમાં ભગવાનની ભક્તિ કરાય
પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળે,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથીજન્મીજાય
.....જગતમાં પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મી જાય.
###############################################################