June 14th 2023

શ્રધ્ધાની ભક્તિરાહ

********
.            શ્રધ્ધાની ભક્તિરાહ

તાઃ૧૪/૬/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
    
પવિત્રકૃપા મળે વડતાલથી સ્વામીનારાયણ ભગવાનની,જે શ્રધ્ધાળુ ભક્તોને પ્રેરી જાય
હ્યુસ્ટનમાં પવિત્રપ્રેરણાથી વડતાલધામનુ પવિત્રમંદીર થાય,જે પાવનકૃપાએ અનુભવાય
.....વડતાલથી પવિત્રમંદીરના આચાર્ય શ્રીનૃગેંદ્રપ્રસાદજી પધારી,ભક્તોને પવિત્ર પ્રેરણા કરી જાય.
સ્વામીનારાયણ ભગવાનની શ્રધ્ધાથી સેવાકરી,આચાર્ય મહારાજના અશિર્વાદ મળીજાય 
પવિત્રપ્રેરણામળે શ્રધ્ધાળુ પ્રેંમાળભક્તોને,જે પવિત્ર મંદીરની સ્થાપનાનીપ્રેરણા કરી જાય
સમયની સાથે ચાલતા ભક્તો ભગવાનની સેવા કરીને,મંદીરમા સમયે ભજન ગાઈ જાય
પરમાત્માની પાવનકૃપા ભક્તોનેમળી,જે અમેરીકામાં સ્વામીનારાયણના મંદીરબાંધી જાય
.....વડતાલથી પવિત્રમંદીરના આચાર્ય શ્રીનૃગેંદ્રપ્રસાદજી પધારી,ભક્તોને પવિત્ર પ્રેરણા કરી જાય.
શ્રધ્ધાથી સ્વામીનારાયણ ભગવાનની પુંજાકરતા,પવિત્ર ભારતદેશથી અહીં ભક્તિથઈ જાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા ભારતદેશથી મળી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મલઈજાય
દુનીયામાં પવિત્રહિંદુ ધર્મ કહેવાય,જે જીવને જન્મથી મળેલ માનવદેહને ભક્તિ મળીજાય
જીવનેઅવનીપર જન્મમરણનો સંબંધમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરતાજીવને મુક્તિમળીજાય
.....વડતાલથી પવિત્રમંદીરના આચાર્ય શ્રીનૃગેંદ્રપ્રસાદજી પધારી,ભક્તોને પવિત્ર પ્રેરણા કરી જાય.
પરમાત્માની પવિત્રક્રુપાએ જીવને નિરાધારદેહથી બચાવી જાય,માનવદેહ એ કૃપાકહેવાય
જીવને મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે અવનીપર આગમનવિદાય આપીજાય
સ્વામીનારાયણ ભગવાનની પ્રેરણાથી ક્રુપા મળી,જે ભક્તોથી વડતાલમંદીર કરાવી જાય
પવિત્રકૃપા એમાનવદેહને પવિત્રકર્મની રાહ આપી જાય,જે જીવનમાં ભક્તિરાહેજ જીવાય 
.....વડતાલથી પવિત્રમંદીરના આચાર્ય શ્રીનૃગેંદ્રપ્રસાદજી પધારી,ભક્તોને પવિત્ર પ્રેરણા કરી જાય.
###########################################################################

	
June 14th 2023

સમજણ સવારસાંજની

  ***સૂર્ય (દેવ) - વિકિપીડિયા***
.           સમજણ સવારસાંજની

તાઃ૧૪/૬/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે મળેલમાનવદેહને પવિત્રરાહે લઈ જાય
અવનીપર જીવનુ આગમન અનેકદેહથી મળે,પ્રભુકૃપા નિરાધારદેહથી બચાવી જાય
....પવિત્રપાવનરાહ મળૅ પરમાત્માની અવનીપર,જે જીવને માનવદેહથી જન્મ આપી જાય.
સમયને જગતમાં નાકોઇથીય પકડાય,એ સુર્યદેવની કૃપા દેહને સવારસાંજથી દેખાય
માનવદેહને પવિત્રકૃપાએ સમજણનો સંગાથ મળે,જે મળેલદેહને સમયસાથે લઈજાય 
જીવના મળેલદેહને સમયસાથે ચાલવા,જીવનમાં બાળપણજુવાનીઘેડપણથી મળીજાય
પવિત્રકૃપાળુ પ્રત્યક્ષ સુર્યદેવછે જગતમાં,જે જીવના મળેલદેહને સવારસાંજ આપીજાય
....પવિત્રપાવનરાહ મળૅ પરમાત્માની અવનીપર,જે જીવને માનવદેહથી જન્મ આપી જાય.
સુર્યદેવની પવિત્રકૃપા અવનીપરના જીવપર,જે જન્મથી મળેલદેહને સમયે અનુભવથાય
માનવદેહને પરમાત્માની પવિત્રપ્રેરણાએ,સવારે સુર્યદેવને પવિત્રપાણીથી અર્ચના કરાય
જગતમાં પવિત્ર પરમાત્માની કૃપા કહેવાય,જે સુર્યદેવથી દેહને સવારસાંજ મળી જાય
અદભુતકૃપા ધરતીપર સુર્યદેવનીજ કહેવાય,એ અબજો વર્ષોથી દેહને પ્રેરણા કરીજાય
....પવિત્રપાવનરાહ મળૅ પરમાત્માની અવનીપર,જે જીવને માનવદેહથી જન્મ આપી જાય.
#########################################################################