June 18th 2023

અવનીપર પવિત્રકૃપા

 ******
.           અવનીપર પવિત્રકૃપા 

તાઃ૧૭/૬/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પરમાત્માનો પવિત્રપ્રેમ મળૅ,જે જીવના મળેલદેહને અનુભવ થઇજાય
અદભુતકૃપા અવનીપર ભગવાનની કહેવાય,એ મળેલદેહને સમયસાથે લઈજાય
....પવિત્રકૃપાની પ્રેરણા મળે માનવદેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિરાહે લઈ જાય.
ભગવાનની પવિત્રપ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં અનેક પવિત્રદેહથી જન્મીજાય
જગતમાં પવિત્રદેશ એ ભારતદેશ છે,જ્યાં સમયે ભગવાન પવિત્રજન્મલઈ જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી જગતમાં,જે મળેલમાનવદેહને સુખ આપીજાય
જીવને મળેલદેહનો સબંધ અવનીપર,એગતજન્મના દેહથી થયેલકર્મથી મળીજાય
....પવિત્રકૃપાની પ્રેરણા મળે માનવદેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિરાહે લઈ જાય.
પરમાત્માએ અનેક પવિત્રદેહથી જન્મલીધા,જે ભારતદેશથી પવિત્રધર્મ આપીજાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપપ્રગટાવીને પ્રભુનીઆરતીકરાય
અવનીપર જીવને જન્મમરણથી દેહ મળે,પ્રભુનીકૃપાએ શ્રધ્ધાથી ભક્તિ કરાઇજાય
માનવદેહપર પાવનકૃપા થતાજીવને,જન્મમરણનો સંબંધછુટતાઅંતે મુક્તિમળીજાય
....પવિત્રકૃપાની પ્રેરણા મળે માનવદેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિરાહે લઈ જાય.
###################################################################