June 22nd 2023

સમયનો સંગાથમળે

 .           સમયનો સંગાથમળે   

તાઃ૨૨/૬/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

          
અદભુતકૃપા જગતમાં પ્રભુની પવિત્રકૃપા કહેવાય,જે મળેલદેહને સમયસાથે લઈ જાય
જીવના મળેલદેહને જગતમાં નાસમયથી દુર રહેવાય,એજ પવિત્રકૃપા પ્રભુની કહેવાય
...અવનીપર જીવને સમયે જન્મથી દેહ મળે,જે જીવપર ભગવાનની પવિત્રક્રુપા થઈ જાય.
પવિત્રકૃપા ભારતદેશથી જીવને મળે,જ્યાં અનેક પવિત્રદેહથી પરમાત્મા જન્મલઈ જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળે,એ પવિત્ર ભારતદેશથી કહેવાય ના અપેક્ષારખાય
માનવદેહને જન્મ મળતા કર્મનો સંગાથ મળે,જ્ર જીવનમાં અનેકપવિત્રરાહે કરાઈ જાય 
પ્રભુનો પવિત્રપ્રેમ મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજા કરાય
...અવનીપર જીવને સમયે જન્મથી દેહ મળે,જે જીવપર ભગવાનની પવિત્રક્રુપા થઈ જાય.
જીવના મળેલ માનવદેહને પ્રભુકૃપાએ ઉંમરનો સાથમળે,જે દેહને સમયસાથે લઈ જાય
જન્મમળતા દેહને બાળપણજુવાની અને ધેડપણજ મળે,જે પ્રભુકૃપાથી સમયને સચવાય 
અવનીપર જીવને જન્મમરણથી અનુભવ થાય,જે ગતજન્મના કર્મથીજ દેહ મળતો જાય
સમયની પવિત્રસાંકળ માનવદેહને સ્પર્શે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની નિખાલસભાવે પુંજાકરાય
...અવનીપર જીવને સમયે જન્મથી દેહ મળે,જે જીવપર ભગવાનની પવિત્રક્રુપા થઈ જાય.
***********************************************************************
June 22nd 2023

પવિત્રપ્રેરણા પ્રેમની

 *******
.             પવિત્રપ્રેરણા પ્રેમની 

તાઃ૨૨/૬/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને મળેલ માનવદેહને પરમાત્માનીકૃપા,જે દેહને સમયની સાથે ચલાવી જાય
અવનીપર જીવને ગતજન્મના મળેલદેહના કર્મથી,જીવને જન્મમરણથીજ સમજાય
....સમયે જીવના મળેલદેહને કર્મનીકેડી મળે,જે જીવનમાં અનેકરાહે દેહને જીવાડી જાય.
જગતમાં પવિત્ર પાવનકૃપા ભગવાનની કહેવાય,એ જીવને મળેલદેહથી અનુભવાય
જીવને સમયે માનવદેહથી આગમન મળે,જે નિરાધારદેહથીજ જીવને બચાવી જાય
અવનીપર જીવને સમયે જન્મમરણનો સંગાથ મળે,જે મળેલદેહને કર્મ કરાવી જાય
પરમાત્માનાપ્રેમની પવિત્રપ્રેરણા જીવનેમળે,એજીવને અવનીપરના આગમંનથીદેખાય
....સમયે જીવના મળેલદેહને કર્મનીકેડી મળે,જે જીવનમાં અનેકરાહે દેહને જીવાડી જાય.
ભગવાનની પવિત્રકૃપા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાને લીધેલદેહનીપુંજાકરાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો જ્યાં ભગવાન,અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મલઈ જાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી ભારતદેશમાં,જ્યાં ભગવાન પવિત્ર્દેહથી જન્મીજાય
મળે પાવનકૃપા પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીનેપુંજાકરાય
....સમયે જીવના મળેલદેહને કર્મનીકેડી મળે,જે જીવનમાં અનેકરાહે દેહને જીવાડી જાય.
########################################################################