June 13th 2023

આધારમળૅ નિરાધારને

 શું જણાવે છે શિવનું સ્વરૂપ, આ છે શિવજીના સ્વરૂપ વિશેની જાણવા જેવી વાતો | Dharmik Topic
.           આધારમળે નિરાધારને

તાઃ૧૩/૬/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં જીવને માનવદેહમળે એગતજન્મના,દેહથી થયેલકર્મથી આગમન આપીજાય
કુદરતની આ પાવનકૃપા મળે અવનીપર જીવને,જે સમયે જન્મમરણથી મળતી જાય
....ગતજન્મનાદેહના જીવનમાં થયેલ કર્મથી,જીવને અવનીપર આગમનવિદાય આપી જાય.
પરમાત્માની પાવનકૃપાની પ્રેરણા મળે,જે મળેલદેહને જીવનમાં પ્રભુની ભક્તિરાહ મળે
સમયની સાથે ચાલવા જીવનમાં પ્રભુની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથીજ ઘરમાં પુંજાકરાય
પવિત્રપ્રેરણા જગતમાં માનવદેહને ભારતદેશથીમળે,જે દેહને નિરાધારદેહથીબચાવીજાય 
પરમાત્માએ પવિત્રદેહથી ભારતમાં અનેક જન્મલીધા,એ ભારતને પવિત્રદેશ કરી જાય
....ગતજન્મનાદેહના જીવનમાં થયેલ કર્મથી,જીવને અવનીપર આગમનવિદાય આપી જાય.
જગતમાં અનેકદેશમાં જીવને જન્મથી દેહ મળે,પ્રભુકૃપાએ ભારતદેશમાં જન્મમળીજાય
શ્રધ્ધાથી જીવનમાં ભગવાનની મળેલદેહથી પુંજા કરતા,પ્રભુકૃપાએ અંતે મુક્તિમળીજાય
જીવને અવનીપર સમયે જન્મમરણનો સંબંધ,જે દેહનેસમયે નિરાધારકર્મથી બચાવીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ છે જ્યાં,પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મલઈ કૃપાકરીજાય
....ગતજન્મનાદેહના જીવનમાં થયેલ કર્મથી,જીવને અવનીપર આગમનવિદાય આપી જાય.
#######################################################################
June 13th 2023

પવિત્રરાહ પ્રેરણાની


.           પવિત્રરાહ પ્રેરણાની

તાઃ૧૩/૬/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

સમયનીસાથે ચાલતા માનવદેહને જીવનમાં,પરમાત્માના પ્રેમની પ્રેરણા મળી જાય
મળેલદેહને અવનીપર સમયે અદભુતલીલા મળે,જે પવિત્રરાહે જીવન જીવાડીજાય 
....પવિત્રકૃપા ભગવાનની જીવનાદેહને મળે,જે પવિત્ર ભારતદેશથી જગતમાં મળી જાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહમળૅ,એ પાવનરાહે દેહને પ્રેરણાકરીજાય
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલીધો,એ પવિત્ર પ્રેરણા આપી જાય
અદભુત કૃપા પરમાત્માની દુનીયામાં,જે સમયે જીવને જન્મથી માનવદેહ મળી જાય
મળેલદેહને જીવનમાં અવનીપર સમયના સંગાથે,જીવનમાં કર્મનો સંગાથ મળી જાય 
....પવિત્રકૃપા ભગવાનની જીવનાદેહને મળે,જે પવિત્ર ભારતદેશથી જગતમાં મળી જાય.
જીવને જન્મથી મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે પ્રભુકૃપાએ શ્રધ્ધાથી ભક્તિ કરાય
પરમાત્માની ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપથી અર્ચનાકરી,દીવો પ્રગટાવી આરતીકરીપુંજાય
ભગવાનની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે જીવનમાં પરિવારને પવિત્રપ્રેરણાકરી જાય
અવનીપર જીવને આગમનવિદાય મળે,એ જીવને સમયે જન્મમરણથી અનુભવ થાય  
....પવિત્રકૃપા ભગવાનની જીવનાદેહને મળે,જે પવિત્ર ભારતદેશથી જગતમાં મળી જાય.
#######################################################################