June 21st 2023

નિખાલસપ્રેમ મળે

  
.            નિખાલસપ્રેમ મળે

તાઃ૨૧/૬/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં જીવને મળેલ માનવદેહને કર્મનોસંગાથ મળે,જે પ્રભુની કૃપાજ કહેવાય
માનવદેહના જીવને પરમાત્માનો પવિત્રપ્રેમમળે,જે દેહથી ભગવાનની પુંજા કરાય
....અવનીપરનૂ આગમનએ જીવના ગતજન્મના કર્મથી,જીવને જન્મમરણથી અનુભવ થાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે નિખાલસદેહથી બચાવી જાય
જીવને નિખાલસદેહમળે જન્મથી,જે પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી જીવનેલાવીજાય
માનવદેહપર ભગવાનની કૃપા થાય,જે જીવને સમયેમળેલદેહને ભક્તિરાહે લઈજાય 
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ જીવનમાં પભુની પુંજાકરાય
....અવનીપરનૂ આગમનએ જીવના ગતજન્મના કર્મથી,જીવને જન્મમરણથી અનુભવ થાય.
જગતમાં પવિત્રદેશ એભારતદેશ કહેવાય,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જ્ન્મીજાય
સમયે જીવને ભગવાનનીકૃપા હિંદુધર્મથી મળે,જયાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો ભગવાને,જે મળેલદેહને ઘરમાં ધુપદીપથી આરતી કરાય
હિંદુધર્મને જગતમાં પ્રસરાવ્યો હિંદુ ધર્મના ભક્તોએ,દુનીયામાં મંદીરકરીને પુંજાકરાય
....અવનીપરનૂ આગમનએ જીવના ગતજન્મના કર્મથી,જીવને જન્મમરણથી અનુભવ થાય.
########################################################################