June 16th 2023

સંગાથમળે સમયનો

  
.         સંગાથમળે સમયનો

તાઃ૧૬/૬/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજા કરાય
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,એ ગતજન્મનાદેહના કર્મથી મળીજાય 
.....પવિત્રકૃપા મળે ભગવાનની માનવદેહને,જ્યાં હિંદુધર્મમાં ભગવાનને વંદન કરાય.
કુદરતની પવિત્રકૃપા મળે પવિત્રદેવ અનેદેવીઓથી,જે ભારતદેશથીજ મળીજાય
ભગવાને હિંદુધર્મમાં પવિત્રદેહથી ભારતદેશમાં,જન્મલઈ એદેશને પવિત્રકરીજાય
જીવને જગતમાં સમયે જન્મ મળે,જે માનવદેહ અને નિરાધારદેહથી મળી જાય
નિરાધારદેહને નાકર્મનો સંગાથ,માનવદેહએ પ્રભુક્રુપા જે ગતજન્મનાકર્મથી મળૅ
.....પવિત્રકૃપા મળે ભગવાનની માનવદેહને,જ્યાં હિંદુધર્મમાં ભગવાનને વંદન કરાય.
માનવદેહપર પરમાત્માની પાવનકૄપા મળે,જે ઘરમાં ધુપદીપથી પુંજા કરાવીજાય
પવિત્રધર્મ એ હિંદુધર્મ કહેવાય,જેમાં ભગવાન પવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
ભગવાનના આશિર્વાદસમયે ભક્તનેમળે,એ જીવના દેહને જન્મમરણથીમળીજાય
અવનીપરનાઆગમનથી પ્રભુ જીવને બચાવીજાય,જીવનમાં નામોહમાયાઅડીજાય 
.....પવિત્રકૃપા મળે ભગવાનની માનવદેહને,જ્યાં હિંદુધર્મમાં ભગવાનને વંદન કરાય.
===================================================================
June 16th 2023

ના અપેક્ષા અડૅ

સંપાદકીય : સીતા સ્વરૂપિણી શ્રીમા શારદા : સ્વામી નિખિલેશ્વરાનંદ - Shri Ramakrishna Jyot
.            ના અપેક્ષા અડૅ 

તાઃ૧૬/૬/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પાવનરાહ મળે જીવનમાં ભગવાનની પવિત્રકૃપાએ,જે પવિત્રરાહે જીવાડી જાય
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહમળે,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય 
.....એ અદભુતક્રુપા ભગવાનની મળેલદેહને મળી જાય,ના અપેક્ષા કોઇ અડી જાય.
અવનીપર સમયે જીવને જન્મથી માનવદેહ મળે,એ પ્રભુની પાવનકૃપા કહેવાય
જીવના મળેલદેહને ગતજન્મના દેહના કર્મનોસંબંધ,જે જન્મમરણથી અનુભવાય 
અદભુતકૃપા પરમાત્માની માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાય
જગતમાં સમયને નાપકડાય કોઇ દેહથી,જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિને સચવાય 
.....એ અદભુતક્રુપા ભગવાનની મળેલદેહને મળી જાય,ના અપેક્ષા કોઇ અડી જાય.
પરમાત્માએ પવિત્ર દેવદેવીઓથી ભારતદેશમાં જન્મલીધા,જે હિંદુધર્મ આપીજાય
ભગવાનની કૃપાએ જીવનમાં નાકોઇ અપેક્ષા રખાય,કે ના મોહમાયા અડીજાય
જગતમાં પવિત્રધર્મ એભારતદેશથી મળૅ,જ્યાં શ્રધ્ધાની ભક્તિથી મુક્તિમળીજાય
મળેલમાનવદેહ એપ્રભુકૃપા કહેવાય,ઘરમાં ભગવાનની પુંજા કરતા કૃપામળીજાય
.....એ અદભુતક્રુપા ભગવાનની મળેલદેહને મળી જાય,ના અપેક્ષા કોઇ અડી જાય.
*********************************************************************
June 16th 2023

જગત જનની માતા

 નવરાત્રી/ જગત જનની માં અંબાની આરતી - Mantavyanews
.            જગત જનની માતા

તાઃ૧૬/૬/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મની પવિત્ર પ્રેરણામળી ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મી જાય
અનેક દેવ અને દેવીઓનાદેહથી જન્મ લઈજાય,જે ભારતદેશને પવિત્રદેશ કરીજાય
.....જીવના મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
અવનીપર જીવને અનેકદેહના જન્મથી આગમન મળીજાય,એ સમયે જીવનેસમજાય
પવિત્રદેવ અને દેવીઓને હિંદુધર્મમાં જન્મથી દેહમળૅ,જે માનવદેહને પ્રેરણાકરીજાય
હિંદુધર્મ એ જગતમાં પવિત્રધર્મ છે,જે જીવના મળેલ માનવદેહને ભક્તિ આપીજાય
જીવના મળેલદેહને પ્રભુકૃપાએ પ્રેરણામળે,જે ઘરમા ધુપદીપથી ભગવાનનીપુંજાકરાય
.....જીવના મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
ભારતદેશમાં પવિત્રમાતાના અનેક તહેવાર ઉજવાય,જે માનવદેહને સુખ આપી જાય
સમયની સાથે ચાલતા પવિત્ર પ્રસંગને માણતા,માતાની પવિત્રકૃપાએ દેહને પ્રેરીજાય
અદભુતલીલા પ્રભુની હિંદુધર્મમાં કહેવાય,જે શ્રધ્ધારાખીને ભગવાનને વંદન કરી જાય
નાઆશા અપેક્ષા રાખી ભગવાનની પુંજાકરતા,જીવનાદેહને પ્રભુનીપવિત્રકૃપામળીજાય
.....જીવના મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
#######################################################################