June 16th 2023

ના અપેક્ષા અડૅ

સંપાદકીય : સીતા સ્વરૂપિણી શ્રીમા શારદા : સ્વામી નિખિલેશ્વરાનંદ - Shri Ramakrishna Jyot
.            ના અપેક્ષા અડૅ 

તાઃ૧૬/૬/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પાવનરાહ મળે જીવનમાં ભગવાનની પવિત્રકૃપાએ,જે પવિત્રરાહે જીવાડી જાય
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહમળે,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય 
.....એ અદભુતક્રુપા ભગવાનની મળેલદેહને મળી જાય,ના અપેક્ષા કોઇ અડી જાય.
અવનીપર સમયે જીવને જન્મથી માનવદેહ મળે,એ પ્રભુની પાવનકૃપા કહેવાય
જીવના મળેલદેહને ગતજન્મના દેહના કર્મનોસંબંધ,જે જન્મમરણથી અનુભવાય 
અદભુતકૃપા પરમાત્માની માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાય
જગતમાં સમયને નાપકડાય કોઇ દેહથી,જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિને સચવાય 
.....એ અદભુતક્રુપા ભગવાનની મળેલદેહને મળી જાય,ના અપેક્ષા કોઇ અડી જાય.
પરમાત્માએ પવિત્ર દેવદેવીઓથી ભારતદેશમાં જન્મલીધા,જે હિંદુધર્મ આપીજાય
ભગવાનની કૃપાએ જીવનમાં નાકોઇ અપેક્ષા રખાય,કે ના મોહમાયા અડીજાય
જગતમાં પવિત્રધર્મ એભારતદેશથી મળૅ,જ્યાં શ્રધ્ધાની ભક્તિથી મુક્તિમળીજાય
મળેલમાનવદેહ એપ્રભુકૃપા કહેવાય,ઘરમાં ભગવાનની પુંજા કરતા કૃપામળીજાય
.....એ અદભુતક્રુપા ભગવાનની મળેલદેહને મળી જાય,ના અપેક્ષા કોઇ અડી જાય.
*********************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment