June 8th 2023

પ્રભુની પવિત્રકૃપા મળે

 
.           પ્રભુની પવિત્રકૃપા મળે

તાઃ૮/૬/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની જગતમાં જેપવિત્રહિંદુધર્મની,પવિત્રપ્રેરણાએદેહનેસુખઆપીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે જીવના ગતજન્મના દેહનાકર્મથી મળી જાય
.....ભારતદેશને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય.
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ,નાકોઇ જીવથી દુર રહેવાય કે નાસમયને છોડાય 
અદભુતકૃપા જીવપરથાય જે જીવને જન્મમરણથી,અનુભવથી દેહથી જીવનમાં કર્મકરાય
સમયનીસાંકળ માનવદેહથી દુરરહે,જે જીવનમાં અનેકરાહે કર્મકરાવીજાય એકૃપાકહેવાય
પરમાત્મા પવિત્ર દેહથી ભારતદેશમાં જન્મ લઇ જાય,જેમની દેવદેવીઓથી પુંજા કરાય
.....ભારતદેશને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય.
પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે માનવદેહને,જે ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરીજાય
જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડી જાય,જ્યાં પરમાત્માની પવિત્ર કૃપા મળીજાય 
મળૅલ માનવદેહથી નાકદી સમયને પકડાય,જે મળેલદેહને જીવનમાં સમય સાથે ચલાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધજન્મથીમળે,દેહને બાળપણજુવાનીઘૅડ્પણમળીજાય
.....ભારતદેશને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય.
########################################################################
June 8th 2023

પાવનરાહની પવિત્રજ્યોત

 
.        પંડિતજીએ અંગ્રેજીમાં ભગવાન સત્યનારાયણની કથા સંભળાવી, દરેક લોકો કરી રહ્યા છે આ અદ્ભુત વીડિયોના વખાણ - MOJILO GUJARATI
              પાવનરાહની પવિત્રજ્યોત

તાઃ૮/૬/૨૦૨૩                  પ્રદીપ બહ્મભટ્ટ 

પવિત્રકૃપામળે કલમપ્રેમી માતાની માનવદેહને,જે સમયે કલમથી પવિત્રરચના થઈજાય
કલમપ્રેમી માતાસરસ્વતીની પવિત્રપ્રેરણામલી,એ થયેકરચનાને કલમપ્રેમીઓ વાંચીજાય
....જગતમાં પવિત્રરાહ મળે માનવદેહને,જે માતાનીકૃપાએ જીવનમાં પવિત્રજ્યોત પ્રગટાવી જાય.
સમયની સાથે ચાલતા માનવદેહને કલમનીરાહ મળે,એ દેહને ઉંમરનો સાથમળીજાય
પવિત્ર પ્રેરણામળૅ જીવનમાં જે મગજને સાચવીને,જીવનમાં પવિત્ર રચનાજ કરી થાય
મળેલ માનવદેહને જીવનમાં સમયની સાથે ચાલવા,પ્રભુની પવિત્ર પ્રેરણાજ મળીજાય
જીવનમાં અદભુતકૃપા પરમાત્માના દેહનીજ કહેવાય,જે ભારતદેશથી પ્રેરણા કરીજાય
....જગતમાં પવિત્રરાહ મળે માનવદેહને,જે માતાનીકૃપાએ જીવનમાં પવિત્રજ્યોત પ્રગટાવી જાય.
જીવને જન્મથીમળેલ માનવદેહ એપવિત્રક્રુપાકહેવાય,એ માતાનીકૃપાએ કલમપકડીજાય 
અવનીપર જીવને નિરાધારદેહ મળે,એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી જન્મ લઈજાય
કુદરતની આ પાવનકુપાકહેવાય,જે સમયે જીવનાગતજન્મનાકર્મથી માનવદેહમળીજાય
જગતમાં જીવનેજ જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહને કર્મનો સંગાથ આપી જાય
....જગતમાં પવિત્રરાહ મળે માનવદેહને,જે માતાનીકૃપાએ જીવનમાં પવિત્રજ્યોત પ્રગટાવી જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય જેભારતદેશથી,માનવદેહને જીવનમાં પ્રેરણા કરી જાય
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,ના કોઇજ જીવથી કદી દુર રહી જીવન જીવાય
પ્રભુનીપાવનક્ર્પાએ જીવને ભારતદેશમાંજન્મથી દેહમળે,જે શ્રસ્ધ્ધાથી ઘરમાંપુંજાકરીજાય 
પરમાત્માની પવિત્રપ્રેરંણા જગતમાં કહેવાય,એ જીવના માનવદેહને મુક્તિ આપી જાય
....જગતમાં પવિત્રરાહ મળે માનવદેહને,જે માતાનીકૃપાએ જીવનમાં પવિત્રજ્યોત પ્રગટાવી જાય.
##########################################################################

	
June 8th 2023

સમયનો સંગાથ પ્રભુનો

 
.            સમયનો સંગાથ પ્રભુનો 

તાઃ૮/૬/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જગતમાં પરમાત્માની પવિત્રકૃપામળે,જે જીવનાદેહને પવિત્રભારતદેશથી મળી જાય
દુનીયામાં અનેકપવિત્રદેહથી ભારતદેશમાં,પવિત્ર સમયેજ જન્મ લઈ કૃપા કરી જાય 
....એ અદભુતકૃપા અવનીપર કહેવાય,જે જીવને મળેલ માનવદેહને પવિત્રકર્મ કરાવી જાય.
પવિત્ર શક્તિશાળી ભગવાનના અનેકદેહની,સમયે ઘરમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાય
પ્રભુની પાવનકૃપા મળે ભક્તને જ્યાં શ્રધ્ધાથી,ભગવાનને માનવદેહથી વંદન કરાય
અનેકપવિત્રદેહથી ભારતમાંજન્મલીધો,જે મળેલમાનવદેહને જીવનમાં સુખઆપીજાય
અનેક શક્તિશાળી ભગવાનના સ્વરૂપ છે,જેમને ઘરમાં ધુપદીપ કરી આરતીકરાય
....એ અદભુતકૃપા અવનીપર કહેવાય,જે જીવને મળેલ માનવદેહને પવિત્રકર્મ કરાવી જાય.
પરમાત્માના પવિત્રદેહની પુંજા કરતા જીવનમાં,ના કોઇ આશાકે અપેક્ષા અડી જાય
જીવને જન્મથી મળેલમાનવદેહપર પ્રભુકૃપાએ,જીવનમાં પવિત્રરાહેજીવન જીવાડીજાય
જીવને જન્મમરણનો સંબંધ એભગવાનની કૃપાએમળે,ના જીવને કદી દુઃખઆપીજાય
શ્રધ્ધા રાખીને ભગવાનના પવિત્રનામની માળાના જાપથી,દેહપર પવિત્રકૃપા કરીજાય
....એ અદભુતકૃપા અવનીપર કહેવાય,જે જીવને મળેલ માનવદેહને પવિત્રકર્મ કરાવી જાય.
########################################################################