June 8th 2023

સમયનો સંગાથ પ્રભુનો

 
.            સમયનો સંગાથ પ્રભુનો 

તાઃ૮/૬/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જગતમાં પરમાત્માની પવિત્રકૃપામળે,જે જીવનાદેહને પવિત્રભારતદેશથી મળી જાય
દુનીયામાં અનેકપવિત્રદેહથી ભારતદેશમાં,પવિત્ર સમયેજ જન્મ લઈ કૃપા કરી જાય 
....એ અદભુતકૃપા અવનીપર કહેવાય,જે જીવને મળેલ માનવદેહને પવિત્રકર્મ કરાવી જાય.
પવિત્ર શક્તિશાળી ભગવાનના અનેકદેહની,સમયે ઘરમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાય
પ્રભુની પાવનકૃપા મળે ભક્તને જ્યાં શ્રધ્ધાથી,ભગવાનને માનવદેહથી વંદન કરાય
અનેકપવિત્રદેહથી ભારતમાંજન્મલીધો,જે મળેલમાનવદેહને જીવનમાં સુખઆપીજાય
અનેક શક્તિશાળી ભગવાનના સ્વરૂપ છે,જેમને ઘરમાં ધુપદીપ કરી આરતીકરાય
....એ અદભુતકૃપા અવનીપર કહેવાય,જે જીવને મળેલ માનવદેહને પવિત્રકર્મ કરાવી જાય.
પરમાત્માના પવિત્રદેહની પુંજા કરતા જીવનમાં,ના કોઇ આશાકે અપેક્ષા અડી જાય
જીવને જન્મથી મળેલમાનવદેહપર પ્રભુકૃપાએ,જીવનમાં પવિત્રરાહેજીવન જીવાડીજાય
જીવને જન્મમરણનો સંબંધ એભગવાનની કૃપાએમળે,ના જીવને કદી દુઃખઆપીજાય
શ્રધ્ધા રાખીને ભગવાનના પવિત્રનામની માળાના જાપથી,દેહપર પવિત્રકૃપા કરીજાય
....એ અદભુતકૃપા અવનીપર કહેવાય,જે જીવને મળેલ માનવદેહને પવિત્રકર્મ કરાવી જાય.
########################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment