June 6th 2023

સંબંધીઓનો પ્રેમ

 ભાગ – 2 । હું ધનલક્ષ્મીમાંથી સિતારાદેવી બની ગઈ – Kaajal Oza Vaidya
.           સંબંધીઓનો પ્રેમ  

તાઃ૬/૬/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર નિખાલસપ્રેમ મળે સંબંધીઓનો,જે કલમની પવિત્રકેડીએ લઈ જાય
સમયની પવિત્રકૃપા મળે મળેલદેહને,એ પવિત્ર રચનાઓથી પ્રેરણાકરીજાય
....પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે સંબંધીઓના પ્રેમથી સચવાય.
જીવનમાં મોહમાયાઅનેલાગણી દુર રહેવાય,એ પવિત્રરાહેજીવન જીવાડીજાય 
કુદરતની પાવનકૃપા જીવનમાં સમયેમળે,જે પ્રેમની પવિત્રકેડીથી રચના થાય
નાકોઇ અપેક્ષારહે જીવનમાં જે પ્રભુકૃપા કહેવાય,કલમની પવિત્રકેડીમૅળવાય 
માનવદેહને સંબંધીઓનો નિખાલસપ્રેમ મળે,જે માતા સરસ્વતીની કૃપા મળે
....પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે સંબંધીઓના પ્રેમથી સચવાય.
કલમનીમાતા સરસ્વતીની શ્રધ્ધાથી પુંજાકરતા,માનવદેહને પવિત્રરાહે પ્રેરીજાય
જ્ગતમાં હિંદુધર્મમાં કલમ અને કલાની પ્રેરણા કરે,જે સરસ્વતીમાતા કહેવાય 
મળેલ માનવદેહને સમયે જીવનમાં ક્લમને પકડાય,એ માતાનીપવિત્રકૃપાથાય
કલમના પવિત્રપ્રેમીઓનો સંબંધ મળે,જે પવિત્રપ્રેરણાએ કલમથી રચના થાય
...પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે સંબંધીઓના પ્રેમથી સચવાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
June 6th 2023

પરમાત્માની પાવન કૃપા

 જે મળ્યું છે તે પરમાત્માની અસીમ કૃપાનું જ પરિણામ
.           પરમાત્માની પાવન કૃપા                    

તાઃ૬/૬/૨૦૨૩.                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
     
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા,મળેલમાનવદેહને ભારતદેશથી મળી જાય
પવિત્રભારતદેશ જગતમાંકહેવાય,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથીજન્મીજાય 
....જગતમાં પવિત્ર હિંદુધર્મની જ્યોત,પરમાત્માની પવિત્રકૃપાએ દેહનેસુખ આપીજાય.
અદભુતકૃપાઅવનીપર પરમાત્માનીકહેવાય,જે માનવદેહને પવિત્રરાહે લઈજાય
હિંદુધર્મને પવિત્રધર્મ કર્યો પરમાત્માએ,ભારતદેશમા જન્મ લઈ કૃપા કરીજાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીમળે,જે જન્મમરણથીઅનુભવાય
જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા ઘરમાંકરતા,જીવને પવિત્રકૃપા મળીજાય
....જગતમાં પવિત્ર હિંદુધર્મની જ્યોત,પરમાત્માની પવિત્રકૃપાએ દેહનેસુખ આપીજાય.
સમયને નાપકડાય જીવનમાં એ અજબલીલા કહેવાય,ના કોઇથીદુર રહેવાય
જીવને પરમાત્માનીકૃપાએ દેહ મળૅ અવનીપર,જે દેહને ઉંમરથી ચલાવીજાય
મળેલદેહને ઉંમરમાં બાળપણયુવાની ને ઘેડપણથી,દેહને સમયસાથે લઈજાય
કુદરતની આ કૃપા કહેવાય જ્યાં શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવીપુંજાકરાય
....જગતમાં પવિત્ર હિંદુધર્મની જ્યોત,પરમાત્માની પવિત્રકૃપાએ દેહનેસુખ આપીજાય.
સમયને ના પકડાય કોઇથી જે સુર્યદેવના,આગમનવિદાયથી અનુભવ થાય
જગતમાં દેહને સમયની સાથે ચાલવા,દેહને સવારઅનેસાંજથી અનુભવથાય
ભારતદેશજ પવિત્ર દેશ છે જગતમાં,ના બીજા કોઈદેશને સમયથી સમજાય
અનેક પવિત્રદેહથી જન્મલઈ ભગવાને,હિંદુધર્મથી ભારતદેશને પવિત્રકરીજાય 
....જગતમાં પવિત્ર હિંદુધર્મની જ્યોત,પરમાત્માની પવિત્રકૃપાએ દેહનેસુખ આપીજાય.
###################################################################