June 6th 2023

પરમાત્માની પાવન કૃપા

 જે મળ્યું છે તે પરમાત્માની અસીમ કૃપાનું જ પરિણામ
.           પરમાત્માની પાવન કૃપા                    

તાઃ૬/૬/૨૦૨૩.                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
     
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા,મળેલમાનવદેહને ભારતદેશથી મળી જાય
પવિત્રભારતદેશ જગતમાંકહેવાય,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથીજન્મીજાય 
....જગતમાં પવિત્ર હિંદુધર્મની જ્યોત,પરમાત્માની પવિત્રકૃપાએ દેહનેસુખ આપીજાય.
અદભુતકૃપાઅવનીપર પરમાત્માનીકહેવાય,જે માનવદેહને પવિત્રરાહે લઈજાય
હિંદુધર્મને પવિત્રધર્મ કર્યો પરમાત્માએ,ભારતદેશમા જન્મ લઈ કૃપા કરીજાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીમળે,જે જન્મમરણથીઅનુભવાય
જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા ઘરમાંકરતા,જીવને પવિત્રકૃપા મળીજાય
....જગતમાં પવિત્ર હિંદુધર્મની જ્યોત,પરમાત્માની પવિત્રકૃપાએ દેહનેસુખ આપીજાય.
સમયને નાપકડાય જીવનમાં એ અજબલીલા કહેવાય,ના કોઇથીદુર રહેવાય
જીવને પરમાત્માનીકૃપાએ દેહ મળૅ અવનીપર,જે દેહને ઉંમરથી ચલાવીજાય
મળેલદેહને ઉંમરમાં બાળપણયુવાની ને ઘેડપણથી,દેહને સમયસાથે લઈજાય
કુદરતની આ કૃપા કહેવાય જ્યાં શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવીપુંજાકરાય
....જગતમાં પવિત્ર હિંદુધર્મની જ્યોત,પરમાત્માની પવિત્રકૃપાએ દેહનેસુખ આપીજાય.
સમયને ના પકડાય કોઇથી જે સુર્યદેવના,આગમનવિદાયથી અનુભવ થાય
જગતમાં દેહને સમયની સાથે ચાલવા,દેહને સવારઅનેસાંજથી અનુભવથાય
ભારતદેશજ પવિત્ર દેશ છે જગતમાં,ના બીજા કોઈદેશને સમયથી સમજાય
અનેક પવિત્રદેહથી જન્મલઈ ભગવાને,હિંદુધર્મથી ભારતદેશને પવિત્રકરીજાય 
....જગતમાં પવિત્ર હિંદુધર્મની જ્યોત,પરમાત્માની પવિત્રકૃપાએ દેહનેસુખ આપીજાય.
###################################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment