June 23rd 2023

પવિત્રપ્રેમ સંતાનનો

 યશોદા જયંતિની આ ખાસ પૂજાથી મળશે તેજસ્વી સંતાન, જાણો તેનું મહત્વ અને મુહૂર્ત- This special worship of Yashoda Jayanti will give you bright children, know its importance and timing
.            પવિત્રપ્રેમ સંતાનનો

તાઃ૨૩/૬/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
મળેલ માનવદેહને આદેશમાં સમયનોસંગાથ મળીજાય,જે માબાપને ખુશ કરી જાય
પરમાત્માની કૃપાએ સંતાનને સમયનીસાથે પ્રેરીજાય,એ સંતાનની સમયે રાહ રખાય
.....પવિત્રપ્રેરણા મળે માબાપને આ દેશમાં,જે સમયની સાથે અપેક્ષા રાખી મળી જાય.
સમયની કેડી પકડતા માબાપને આદેશમાં,ઘરડાઘરમાં રાખીને જીવન જીવાડી જાય
આદેશની હવામાં રહેતા સંતાનને પ્રેરણા મળે,જે માબાપને ઘરથીજ દુર રાખી જાય 
સમયે દરવર્ષે માતા અને પિતાને હેપ્પી મધર ડે,અને સંગે હેપ્પી ફાધરડેથી ઉજવાય
ધરડાધરમાં રહેતા માબાપને સમયનીસાથે ચાલતા,માતાપિતા સંતાનનીરાહ જોઇજાય
.....પવિત્રપ્રેરણા મળે માબાપને આ દેશમાં,જે સમયની સાથે અપેક્ષા રાખી મળી જાય.
આદેશમાં માબાપને દુર રાખવા ઘરડાઘરમાં રખાય,જ્યાં માબાપને સમયે મળી જાય
સંતાનને સમયને સાચવીને જીવન જીવતા,માબાપને દુરરાખીને સમયેજ મળવાજવાય
અદભુતલીલા આદેશની કહેવાય નાકોઇદેહથી દુરરહેવાય,કે નામાબાપને ઘરમાં રખાય
ફાધરડે અને મધરડે એસંતાનની પ્રેરણા કહેવાય,જ્યાં માબાપથી સંતાનનીરાહ જોવાય
.....પવિત્રપ્રેરણા મળે માબાપને આ દેશમાં,જે સમયની સાથે અપેક્ષા રાખી મળી જાય.
######################################################################

 

 

June 23rd 2023

પવિત્રભગવાનની કૃપા

 
.            પવિત્રભગવાનની કૃપા  

તાઃ૨૩/૬/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પરમાત્માની પવિત્રકૃપાએ મળેલ માનવદેહને,જીવનમાં સમયનો સંગાથ મળી જાય
નાકોઇ અપેક્ષા જીવનમાં દેહને અડી જાય,એ પ્ર્ભુનીકૃપાએજ જીવન જીવાડીજાય 
....આ અદભુતકૃપા મળેલદેહને સમયે સાથે લઈ જાય,એ જીવનમાં પવિત્રરાહ આપી જાય.
કુદરતની પવિત્રકૃપા જગતમાં જન્મથીમળેલદેહપર,એ ગતજન્મના દેહનાકર્મથી મળે
ભગવાનની પવિત્રપ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મીજાય
જગતમાં પવિત્રદેશ એ ભારતદેશ કહેવાય,જ્યાં મળેલમાનવદેહપર પ્રભુનીકૃપા થાય
જીવનેસમયે માનવદેહથી જન્મમળૅ,એપ્રભુકૃપાએ નિરાધારદેહથી જીવનેબચાવી જાય 
....આ અદભુતકૃપા મળેલદેહને સમયે સાથે લઈ જાય,એ જીવનમાં પવિત્રરાહ આપી જાય.
જગતમાં હિંદુધર્મએ પવિત્રધર્મ છે જેમાં ભગવાન,અનેકદેહથી ભારતમાં જન્મલઈજાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભગવાનની ભક્તિ કરતા,પરમાત્માની પાવનકૃપા મળતી જાય
જીવના મળેલદેહને જીવનમાં પ્રભુનીકૃપાએ,સમયનો સંગાથ મળે એસુખ આપી જાય
સમયની પવિત્રરાહે જીવનજીવતા માનવદેહને,ભગવાનની પવિત્રકૃપા પ્રેરણાઆપીજાય
....આ અદભુતકૃપા મળેલદેહને સમયે સાથે લઈ જાય,એ જીવનમાં પવિત્રરાહ આપી જાય.
#########################################################################