June 23rd 2023

પવિત્રભગવાનની કૃપા

 
.            પવિત્રભગવાનની કૃપા  

તાઃ૨૩/૬/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પરમાત્માની પવિત્રકૃપાએ મળેલ માનવદેહને,જીવનમાં સમયનો સંગાથ મળી જાય
નાકોઇ અપેક્ષા જીવનમાં દેહને અડી જાય,એ પ્ર્ભુનીકૃપાએજ જીવન જીવાડીજાય 
....આ અદભુતકૃપા મળેલદેહને સમયે સાથે લઈ જાય,એ જીવનમાં પવિત્રરાહ આપી જાય.
કુદરતની પવિત્રકૃપા જગતમાં જન્મથીમળેલદેહપર,એ ગતજન્મના દેહનાકર્મથી મળે
ભગવાનની પવિત્રપ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મીજાય
જગતમાં પવિત્રદેશ એ ભારતદેશ કહેવાય,જ્યાં મળેલમાનવદેહપર પ્રભુનીકૃપા થાય
જીવનેસમયે માનવદેહથી જન્મમળૅ,એપ્રભુકૃપાએ નિરાધારદેહથી જીવનેબચાવી જાય 
....આ અદભુતકૃપા મળેલદેહને સમયે સાથે લઈ જાય,એ જીવનમાં પવિત્રરાહ આપી જાય.
જગતમાં હિંદુધર્મએ પવિત્રધર્મ છે જેમાં ભગવાન,અનેકદેહથી ભારતમાં જન્મલઈજાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભગવાનની ભક્તિ કરતા,પરમાત્માની પાવનકૃપા મળતી જાય
જીવના મળેલદેહને જીવનમાં પ્રભુનીકૃપાએ,સમયનો સંગાથ મળે એસુખ આપી જાય
સમયની પવિત્રરાહે જીવનજીવતા માનવદેહને,ભગવાનની પવિત્રકૃપા પ્રેરણાઆપીજાય
....આ અદભુતકૃપા મળેલદેહને સમયે સાથે લઈ જાય,એ જીવનમાં પવિત્રરાહ આપી જાય.
#########################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment