June 8th 2023

પાવનરાહની પવિત્રજ્યોત

 
.        પંડિતજીએ અંગ્રેજીમાં ભગવાન સત્યનારાયણની કથા સંભળાવી, દરેક લોકો કરી રહ્યા છે આ અદ્ભુત વીડિયોના વખાણ - MOJILO GUJARATI
              પાવનરાહની પવિત્રજ્યોત

તાઃ૮/૬/૨૦૨૩                  પ્રદીપ બહ્મભટ્ટ 

પવિત્રકૃપામળે કલમપ્રેમી માતાની માનવદેહને,જે સમયે કલમથી પવિત્રરચના થઈજાય
કલમપ્રેમી માતાસરસ્વતીની પવિત્રપ્રેરણામલી,એ થયેકરચનાને કલમપ્રેમીઓ વાંચીજાય
....જગતમાં પવિત્રરાહ મળે માનવદેહને,જે માતાનીકૃપાએ જીવનમાં પવિત્રજ્યોત પ્રગટાવી જાય.
સમયની સાથે ચાલતા માનવદેહને કલમનીરાહ મળે,એ દેહને ઉંમરનો સાથમળીજાય
પવિત્ર પ્રેરણામળૅ જીવનમાં જે મગજને સાચવીને,જીવનમાં પવિત્ર રચનાજ કરી થાય
મળેલ માનવદેહને જીવનમાં સમયની સાથે ચાલવા,પ્રભુની પવિત્ર પ્રેરણાજ મળીજાય
જીવનમાં અદભુતકૃપા પરમાત્માના દેહનીજ કહેવાય,જે ભારતદેશથી પ્રેરણા કરીજાય
....જગતમાં પવિત્રરાહ મળે માનવદેહને,જે માતાનીકૃપાએ જીવનમાં પવિત્રજ્યોત પ્રગટાવી જાય.
જીવને જન્મથીમળેલ માનવદેહ એપવિત્રક્રુપાકહેવાય,એ માતાનીકૃપાએ કલમપકડીજાય 
અવનીપર જીવને નિરાધારદેહ મળે,એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી જન્મ લઈજાય
કુદરતની આ પાવનકુપાકહેવાય,જે સમયે જીવનાગતજન્મનાકર્મથી માનવદેહમળીજાય
જગતમાં જીવનેજ જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહને કર્મનો સંગાથ આપી જાય
....જગતમાં પવિત્રરાહ મળે માનવદેહને,જે માતાનીકૃપાએ જીવનમાં પવિત્રજ્યોત પ્રગટાવી જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય જેભારતદેશથી,માનવદેહને જીવનમાં પ્રેરણા કરી જાય
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,ના કોઇજ જીવથી કદી દુર રહી જીવન જીવાય
પ્રભુનીપાવનક્ર્પાએ જીવને ભારતદેશમાંજન્મથી દેહમળે,જે શ્રસ્ધ્ધાથી ઘરમાંપુંજાકરીજાય 
પરમાત્માની પવિત્રપ્રેરંણા જગતમાં કહેવાય,એ જીવના માનવદેહને મુક્તિ આપી જાય
....જગતમાં પવિત્રરાહ મળે માનવદેહને,જે માતાનીકૃપાએ જીવનમાં પવિત્રજ્યોત પ્રગટાવી જાય.
##########################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment