June 16th 2023

સંગાથમળે સમયનો

  
.         સંગાથમળે સમયનો

તાઃ૧૬/૬/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજા કરાય
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,એ ગતજન્મનાદેહના કર્મથી મળીજાય 
.....પવિત્રકૃપા મળે ભગવાનની માનવદેહને,જ્યાં હિંદુધર્મમાં ભગવાનને વંદન કરાય.
કુદરતની પવિત્રકૃપા મળે પવિત્રદેવ અનેદેવીઓથી,જે ભારતદેશથીજ મળીજાય
ભગવાને હિંદુધર્મમાં પવિત્રદેહથી ભારતદેશમાં,જન્મલઈ એદેશને પવિત્રકરીજાય
જીવને જગતમાં સમયે જન્મ મળે,જે માનવદેહ અને નિરાધારદેહથી મળી જાય
નિરાધારદેહને નાકર્મનો સંગાથ,માનવદેહએ પ્રભુક્રુપા જે ગતજન્મનાકર્મથી મળૅ
.....પવિત્રકૃપા મળે ભગવાનની માનવદેહને,જ્યાં હિંદુધર્મમાં ભગવાનને વંદન કરાય.
માનવદેહપર પરમાત્માની પાવનકૄપા મળે,જે ઘરમાં ધુપદીપથી પુંજા કરાવીજાય
પવિત્રધર્મ એ હિંદુધર્મ કહેવાય,જેમાં ભગવાન પવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
ભગવાનના આશિર્વાદસમયે ભક્તનેમળે,એ જીવના દેહને જન્મમરણથીમળીજાય
અવનીપરનાઆગમનથી પ્રભુ જીવને બચાવીજાય,જીવનમાં નામોહમાયાઅડીજાય 
.....પવિત્રકૃપા મળે ભગવાનની માનવદેહને,જ્યાં હિંદુધર્મમાં ભગવાનને વંદન કરાય.
===================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment