June 16th 2023

જગત જનની માતા

 નવરાત્રી/ જગત જનની માં અંબાની આરતી - Mantavyanews
.            જગત જનની માતા

તાઃ૧૬/૬/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મની પવિત્ર પ્રેરણામળી ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મી જાય
અનેક દેવ અને દેવીઓનાદેહથી જન્મ લઈજાય,જે ભારતદેશને પવિત્રદેશ કરીજાય
.....જીવના મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
અવનીપર જીવને અનેકદેહના જન્મથી આગમન મળીજાય,એ સમયે જીવનેસમજાય
પવિત્રદેવ અને દેવીઓને હિંદુધર્મમાં જન્મથી દેહમળૅ,જે માનવદેહને પ્રેરણાકરીજાય
હિંદુધર્મ એ જગતમાં પવિત્રધર્મ છે,જે જીવના મળેલ માનવદેહને ભક્તિ આપીજાય
જીવના મળેલદેહને પ્રભુકૃપાએ પ્રેરણામળે,જે ઘરમા ધુપદીપથી ભગવાનનીપુંજાકરાય
.....જીવના મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
ભારતદેશમાં પવિત્રમાતાના અનેક તહેવાર ઉજવાય,જે માનવદેહને સુખ આપી જાય
સમયની સાથે ચાલતા પવિત્ર પ્રસંગને માણતા,માતાની પવિત્રકૃપાએ દેહને પ્રેરીજાય
અદભુતલીલા પ્રભુની હિંદુધર્મમાં કહેવાય,જે શ્રધ્ધારાખીને ભગવાનને વંદન કરી જાય
નાઆશા અપેક્ષા રાખી ભગવાનની પુંજાકરતા,જીવનાદેહને પ્રભુનીપવિત્રકૃપામળીજાય
.....જીવના મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
#######################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment