June 13th 2023

પવિત્રરાહ પ્રેરણાની


.           પવિત્રરાહ પ્રેરણાની

તાઃ૧૩/૬/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

સમયનીસાથે ચાલતા માનવદેહને જીવનમાં,પરમાત્માના પ્રેમની પ્રેરણા મળી જાય
મળેલદેહને અવનીપર સમયે અદભુતલીલા મળે,જે પવિત્રરાહે જીવન જીવાડીજાય 
....પવિત્રકૃપા ભગવાનની જીવનાદેહને મળે,જે પવિત્ર ભારતદેશથી જગતમાં મળી જાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહમળૅ,એ પાવનરાહે દેહને પ્રેરણાકરીજાય
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલીધો,એ પવિત્ર પ્રેરણા આપી જાય
અદભુત કૃપા પરમાત્માની દુનીયામાં,જે સમયે જીવને જન્મથી માનવદેહ મળી જાય
મળેલદેહને જીવનમાં અવનીપર સમયના સંગાથે,જીવનમાં કર્મનો સંગાથ મળી જાય 
....પવિત્રકૃપા ભગવાનની જીવનાદેહને મળે,જે પવિત્ર ભારતદેશથી જગતમાં મળી જાય.
જીવને જન્મથી મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે પ્રભુકૃપાએ શ્રધ્ધાથી ભક્તિ કરાય
પરમાત્માની ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપથી અર્ચનાકરી,દીવો પ્રગટાવી આરતીકરીપુંજાય
ભગવાનની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે જીવનમાં પરિવારને પવિત્રપ્રેરણાકરી જાય
અવનીપર જીવને આગમનવિદાય મળે,એ જીવને સમયે જન્મમરણથી અનુભવ થાય  
....પવિત્રકૃપા ભગવાનની જીવનાદેહને મળે,જે પવિત્ર ભારતદેશથી જગતમાં મળી જાય.
#######################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment