May 12th 2023

સુર્યદેવને અર્ચના

 ***દેવી-દેવતાઓને ફુલ વિશેષ રૂપથી છે પ્રિય, જાણો શિવજી થી લઈને શનિદેવ સુધીનાં પ્રિય ફુલ અને મંત્ર વિશે - Adhuri Lagani***
.             સુર્યદેવને અર્ચના

તાઃ૧૨/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપરમાત્માનીકૃપા ભારતદેશપર કહેવાય,જ્યાં પવિત્રદેહથી પરમાત્મા જન્મીજાય
ભગવાનની અદભુતકૃપા પવિત્રહિંદુધર્મથી,જે જીવના માનવદેહને પવિત્રરાહે લઈજાય
.....હિંદુધર્મમાં પ્રત્યક્ષ પવિત્રસુર્યનારાયણથી,જગતમાં સવારસાંજથી માનવદેહને આપી જાય
પરમાત્માએ અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મલીધો,જે હિંદુઘર્મથી કૃપા કરીજાય
જગતમાં સુર્યનારાયણદેવ એપવિત્રદેવ છે,જેંમને સવારે પવિત્ર પાણીથીઅર્ચનાકરાય
સુર્યદેવને સવાંરે ૐ હ્રી સુર્યાય નમઃથી વંદના કરાય,જે માનવદેહપર કૃપાકરીજાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,એ હિંદુધર્મની કૃપાકહેવાય
.....હિંદુધર્મમાં પ્રત્યક્ષ પવિત્રસુર્યનારાયણથી,જગતમાં સવારસાંજથી માનવદેહને આપી જાય
અવનીપર જીવને ગતજન્મનાદેહનાકર્મથી,માનવદેહમળે સમયે ભગવાનનીપુંજા કરાય 
જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી માનવદેહને મળે,જે શ્રધ્ધાથી ઘરમાં પુંજા થાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધકહેવાય,જે ભગવાનની પાવનકૃપાએ મેળવાય
મળેલમાનવદેહને જીવનમાં સમયે મોહમાયા,અને આશાઅપેક્ષાનીરાહપણ અડીજાય
.....હિંદુધર્મમાં પ્રત્યક્ષ પવિત્રસુર્યનારાયણથી,જગતમાં સવારસાંજથી માનવદેહને આપી જાય
========================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment