February 1st 2023

ધન લક્ષ્મીમાતા

 દર શુક્રવારે કરો માં લક્ષ્મીની પૂજા, દૂર થઈ જશે પૈસાની તંગી | to achieve wealth do worship of goddess lakshmi
.            ધનલક્ષ્મી માતા 

તાઃ૧/૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
જગતમાં મળેલ માનવદેહને પાવનરાહ મળે,જ્યાં હિંદુધર્મના ભગવાનની કૃપા થાય
ભારતદેશને પવિત્રદેશકરવા ભગવાન,અનેકપવિત્ર દેવદેવીઓથી ભારતમાંજન્મીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી હિન્દુધર્મમાં ઘરમાંપુંજા કરાય
અવનીપર મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,નાકોઇજ જીવના દેહથી દુર રહેવાય 
ભગવાનની પવિત્રકૃપા મળે જગતમાં ભારતદેશથી,એ અદભુતકૃપા પ્રભુની કહેવાય 
મળેલદેહને શ્રધ્ધાથી ઘરમાં માતા લક્ષ્મીની પુંજા કરતા,કૃપાએજ ધનની વર્ષા થાય
જગતમાં હિંદુધર્મમાં પવિત્ર લક્ષ્મીમાતા છે,જે વિષ્ણુ ભગવાનના પત્નિપણ કહેવાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી હિન્દુધર્મમાં ઘરમાંપુંજા કરાય
દુનીયામાં જીવને સમયે અનેકદેહથી જન્મમળે,જે નિરાધારદેહ અને માનવદેહથીમળે 
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,માનવદેહથી કર્મનીરાહે જીવાય
હિંદુધર્મમાં પવિત્રદેવી લક્ષ્મીમાતા છે,જેમનીકૃપાએ મળેલદેહને ધનથી સુખ મળીજાય
માનવદેહમળે જીવને અવનીપર,જે ગતજન્મનાદેહના થયેલકર્મથી માનવદેહમળી જાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી હિન્દુધર્મમાં ઘરમાંપુંજા કરાય
જગતમાં મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે થયેલ કર્મથી ધનનીકૃપાજથાય
પરમાત્માની પાવનકૃપાએ માનવદેહને નોકરી મળે,એ થયેલકામથી પગાર મળી જાય
અજબકૃપાળુ લક્ષ્મીમાતાની કૃપા મળે,જે મળેલજીવના દેહથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
અનેકપવિત્રદેહથી ભગવાને જન્મલીધા ભારતમાં,જે દુનીયામાં પવિત્રદેશથીજ ઓળ્ખાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી હિન્દુધર્મમાં ઘરમાંપુંજા કરાય.
#####################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment