January 26th 2023
%%%%
. જ્યોત માનવતાની
તાઃ૨૬/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલદેહને પરમાત્માની કૃપાએ,જીવને જીવનમાં અનુભવ આપી જાય
પવિત્રકૃપાએ માનવદેહ મળે અવનીપર,જે અનેક નિરાધારદેહથી બચાવીજાય
....જીવને જગતમાં મળેલદેહનો સંબંધ,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મળી જાય.
પાવનકૃપા પરમાત્માની કહેવાય અવનીપર,જે જીવને અનેકદેહથી મળતીજાય
જીવને અનેકદેહથી આગમન મળે સમયે,એ દેહના કર્મનીકેડીએ સમજાઈજાય
ભગવાનની કૃપાએ જીવને માનવદેહમળે,જે અનેક નિરાધારદેહથી બચાવીજાય
મળેલ માનવદેહના જીવપર પ્રભુની કૃપાએ,જીવનમાં પ્રભુનીભક્તિ કરાવી જાય
....જીવને જગતમાં મળેલદેહનો સંબંધ,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મળી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાંભગવાન દેવદેવીઓથી ભારતમાં જન્મીજાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મ લીધા,જેમની શ્રધ્ધાથી ઘરમાંજ ભક્તિ કરાય
ભગવાનની કૃપાએ જીવનમાં નાકોઇજ તકલીફ અડે,એ માનવતા મહેકાવી જાય
મળેલદેહની માનવતાની જ્યોત પ્રગટે જીવનમાં,જે અનેકદેહને પ્રેરણા કરી જાય
....જીવને જગતમાં મળેલદેહનો સંબંધ,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મળી જાય.
####################################################################
No comments yet.