September 15th 2023

માનવદેહપર કૃપા

 
.             માનવદેહપર કૃપા

તાઃ૧૫/૯/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જગતમાંં જીવને જન્મથીમળેલ માનવદેહથી,ના જીવનમાં સમયથી દુર રહેવાય
પરમાત્માની આ પાવનકૃપા અવનીપર,જે જીવનાદેહને પવિત્રરાહે જીવાડીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં નાઅપેક્ષા અડીજાય.
પવિત્રકૃપા ભગવાનની પવિત્રભારતદેશથીમળે,જ્યાં દેહથી શ્રધ્ધાથી જીવનજીવાય
જીવપર પ્રભુનીપવિત્રકૃપાએ જીવને,જન્મથી માનવદેહમળે જે પવિત્રકર્મઆપીજાય
માનવદેહને પવિત્રપ્રેરણામળે ભગવાનની,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં નાઅપેક્ષા અડી જાય.
ભગવાનની અદભુતકૃપા મળે માનવદેહને,જે દેહને શ્રધ્ધાથી ભક્તિમાર્ગ આપીજાય
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં હિંદુધર્મથી,જે જીવના મળેલદેહને સુખ મળીજાય 
અનેક પવિત્રદેહથી ભગવાન ભારતમાં જન્મીજાય,જે જીવનાદેહને કર્મથીઅનુભવાય
અવનીપર જીવનાદેહને કર્મનો સંબંધ,જે જીવને જગતપર જન્મમરણથી મળી જાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં નાઅપેક્ષા અડી જાય.
ભારતદેશમાં જન્મમળેલદેહને હિંદુધર્મની કૃપામળે,સમયે દુનીયામાં હિંદુમંદીરકરીજાય
જીવનાદેહને પવિત્ર પ્રેરણામળે સમયે,જીવનમાં શ્રધ્ધાથી ધુપદીપકરી ઘરમાંપુંજાકરાય
મળેલદેહને જીવનમાં સમયની સાથે ચાલવા,બાળપણ જુવાની ઘેડપણની સાથેચલાય
કુદરતની પવિત્રકૃપા અવનીપર સમયે મળે,જ્યાં માનવદેહથી સમયની સાથેજ જવાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં નાઅપેક્ષા અડી જાય.
######################################################################

	
September 14th 2023

શ્રધ્ધાથી મળે કૃપા

######
.           શ્રધ્ધાથી મળે કૃપા 

તાઃ૧૪/૯/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં પરમાત્માની પવિત્રકૃપાએ જીવને,સમયે જન્મથી માનવદેહ મળી જાય
આ અદભુતલીલા ભગવાનનીજ કહેવાય,ના કોઇ જીવથી જન્મમરણથી બચાય
.....જીવનુ જન્મમરણથી આગમનવિદાય થાય,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય.
પાવનકૃપા પરમાત્માની જીવના દેહને મળે,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાય
જન્મથી મળેલ માનવદેહને પ્રભુની પ્રેરણા મળે,ત્યાં ભક્તિરાહેજ જીવન જીવાય
ના જીવનમાં દેહથી કોઇઆશા કેઅપેક્ષા રખાય,જે દેહની માનવતામહેંકી જાય
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,એ જીવનાદેહથી ઘરમા ધુપદીપથી પુંજાકરાય
......જીવનુ જન્મમરણથી આગમનવિદાય થાય,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય.
અવનીપરનુ આગમન એજીવને સમયે મળે,એ ભગવાનની પવિત્રકૃપાએ મેળવાય
જગતમાં સમયની સાંકળ નાકોઇથી પકડાય,કે નાકોઇ જીવનાદેહથી દુર રહેવાય 
પવિત્રકૃપા પરમાત્માની પવિત્રભારતદેશથી મળે,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મી જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી,જે હિંદુધર્મથી દેહને સુખ આપીજાય
......જીવનુ જન્મમરણથી આગમનવિદાય થાય,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
September 13th 2023

જીવપર કૃપા

 %%%જો શ્રાવણ મહિના માં આવા સપના આવે તો સમજવું કે ભગવાન શિવ ની અપાર કૃપા વરસવા જઈ રહી છે, જીવન માં બધું સારું થઈ જશે.%%%
.              જીવપર કૃપા

તાઃ૧૩/૯/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પરમાત્માની પવિત્રકૃપામળે જીવને,જે અવનીપરના દેહને અનુભવાય
અનેકપવિત્રદેહથી ભારતદેશમાં ભગવાન જન્મીજાય,જે હિંદુધર્મથી કૃપાકરીજાય
.....પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ છે,જે ભારતદેશથી ભગવાનની કૃપાએ પ્રેરી જાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથીમળી,જ્યાં ભગવાનપવિત્રદેહથી જન્મી જાય
હિંદુધર્મજ પવિત્રધર્મછે જગતમાં,જેમાં ભગવાન અનેકદેહથી ભારતમાંઆવીજાય 
જગતમાં ભારતદેશને પવિત્રદેશ કહેવાય,જ્યાં હિંદુધર્મના મંદીરથી ભક્તિ કરાય
શ્રધ્ધારાખીને મળેલદેહથી ભગવાનની પુંજા કરાય,સમયે ઘરમાંપણ સેવા કરાય
.....પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ છે,જે ભારતદેશથી ભગવાનની કૃપાએ પ્રેરી જાય.
સમયનીસાથે ચાલવા માનવદેહને નાઅપેક્ષા રખાય,એપ્રભુની પવિત્રકૃપાકહેવાય
પવિત્રધર્મમાં ભગવાનની ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય,સમયે માળાકરીવંદનકરાય
જીવને મળેલમાનવદેહ એ પરમાત્માની કૃપાકહેવાય,જે દેહને પવિત્રરાહે લઈજાય
જગતમાં પરમાત્માએ અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મલીધો,જેહિંદુધર્મઆપીજાય
.....પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ છે,જે ભારતદેશથી ભગવાનની કૃપાએ પ્રેરી જાય.
###################################################################

	
September 13th 2023

પવિત્રસંગ મળે પ્રેમનો

 ******
.             પવિત્રસંગ મળે પ્રેમનો

તાઃ૧૩/૯/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
પાવનકૃપામળે પરમાત્માની માનવદેહને,જે જીવનમાં દેહનેપવિત્રરાહે જીવાડી જાય
પવિત્રપ્રેરણાનો સંગમળે ભગવાનનો,એ જીવના મળેલમાનવદેહને સુખ આપીજાય
.....જગતમાં અદભુતકૃપા પ્રભુની હિંદુધર્મથી,જે ભારતદેશથી પવિત્ર પ્રેરણા કરી જાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધમળે,એ જીવને અનેકદેહથી જન્મથીમેળવાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,સમયે નિરાધારદેહથી બચાવીજાય
ગતજન્મના માનવદેહનાકર્મથી જીવનુઆગમનથાય,જે પ્રભુનીકૃપા દેહને મળતીજાય
ભગવાનની પવિત્રકૃપા જીવનેમળે,એ નિરધાર પ્રાણીપશુજાનવરપક્ષીથી બચાવીજાય
.....જગતમાં અદભુતકૃપા પ્રભુની હિંદુધર્મથી,જે ભારતદેશથી પવિત્ર પ્રેરણા કરી જાય.
અવનીપર મળેલમાનવદેહને પરમાત્માની પ્રેરણાએ,જીવનમાં સમયનોસાથ મળીજાય
દેહને સમયે ઉંમરનો સાથમળે,જે બાળપણ જુવાની અને ઘેડપણથી અનુભવ થાય
જગતમાં પરમાત્માની પવિત્રપ્રેરણાનો સાથ મળે,જે માનવદેહને હિંદુધર્મથૉપ્રેરી જાય
માનવદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને પુંજા કરાય
.....જગતમાં અદભુતકૃપા પ્રભુની હિંદુધર્મથી,જે ભારતદેશથી પવિત્ર પ્રેરણા કરી જાય.
#####################################################################
September 12th 2023

જીવનમાં સમયનોસાથ

 ******
.           જીવનમાં સમયનોસાથ

તાઃ૧૨/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતકૃપા ભગવાનની અવનીપર કહેવાય,જે સમયે જીવને માનવદેહ મળી જાય
દેહમળતા પ્રભુની પવિત્રકૃપાનો અનુભવથાય,જે દેહને જીવનમાં સમયથી સમજાય
....મળેલદેહને સમયની સાથે ચાલવા,પવિત્રકર્મનો રાહ મળી જાય એજ પ્રભુકૃપા કહેવાય.
જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે ગતજન્મના દેહના કર્મથીજ દેહ મળીજાય 
મળેલમાનવદેહને સમયનીસાથે ચાલવા,ઉંમરનોસાથમળે જે બાળપણથી શરૂથાય
જગતમાં સમયે જીવનાદેહને બાળપણ,જુવાનીઅને ઘેડપણથી જીવન જીવાડીજાય
અવનીપર દેહપર પ્રભુની પાવનકૃપા મળે,જ્યાં જીવનમાં ઘરમાં પ્રભુનીભક્તિકરાય
....મળેલદેહને સમયની સાથે ચાલવા,પવિત્રકર્મનો રાહ મળી જાય એજ પ્રભુકૃપા કહેવાય.
જગતમાં હિંદુધર્મથી પરમાત્માની કૃપા,પવિત્ર ભારતદેશથી મળે જ્યાં પ્રભુજન્મીજાય
અનેકપવિત્રદેહથી ભગવાને જન્મલીધા,જે મળેલમાનવદેહને પવિત્રરાહે જીવાડી જાય
માનવદેહથી સમયની સાથે ચાલવા પવિત્રભક્તિ,ઘરમાં ધુપદીપકરી આરતીઉતારાય
ભારતદેશજ પવિત્રદેશછે જ્યાંહિંદુધર્મમાં,પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મી પ્રેરણાકરીજાય
....મળેલદેહને સમયની સાથે ચાલવા,પવિત્રકર્મનો રાહ મળી જાય એજ પ્રભુકૃપા કહેવાય.
મળેલદેહને જીવનમાં ભગવાનનીકૃપાએ પ્રેરણામળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિથાય
જગતમાં નાકોઇમાનવદેહથી સમયથી દુરરહેવાય,કે નાકોઇથી સમયને પકડીનેજીવાય
આ પવિત્ર અદભુતકૃપા હિંદુધર્મની કહેવાય,જે પવિત્ર ભારતદેશથીજ સુખ આપીજાય
ભગવાનની કૃપાથી જીવને સમયનો સંગાથમળે,જે જીવને જન્મમરણથી અનુભવથાય 
....મળેલદેહને સમયની સાથે ચાલવા,પવિત્રકર્મનો રાહ મળી જાય એજ પ્રભુકૃપા કહેવાય.
##########################################################################
 

September 8th 2023

બજરંગબલી જય હનુમાન

 **********
.          બજરંગબલી જય હનુમાન 

તાઃ૮/૯/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપાળુ શક્તિશાળી બજરંગબલી હનુમાન,શ્રીરામના પવિત્રભક્ત કહેવાય
હિંદુધર્મમાં પવિત્રભક્ત શ્રીરામના થાય,જે રાજા રાવણની લંકાનુદહન કરીજાય
.....હિંદુધર્મના પવિત્ર ભગવાન શ્રીરામ થાય,જેમની પવિત્રસેવા અંજનીપુત્ર કરી જાય.
પરમશક્તિશાળી હનુમાન શ્રીરામસીતાજી સંગે,ભાઈ શ્રીલક્ષ્મણને વંદનકરીજાય
રામનાભાઈ લક્ષ્મણને બેહોશીથી બચાવવા,હવામાંઉડીને પવિત્રભશ્મલાવીજાય  
ભારતદેશમાં પરમાત્માના પવિત્રદેહથી જન્મી જાય,જે પવિત્ર શ્રીરામથી પુંજાય
પવિત્રપત્ની શ્રીરામના સીતામાતા કહેવાય,હિંદુધ્ર્મમાં શ્રીસીતારામથીવંદનથાય 
.....હિંદુધર્મના પવિત્ર ભગવાન શ્રીરામ થાય,જેમની પવિત્રસેવા અંજનીપુત્ર કરી જાય.
જગતમાં પવિત્રધર્મ ભારતદેશથીમળે,જ્યાં ભગવાનઅનેકપવિત્રદેહથીજન્મીજાય 
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટે જગતમાં,જેમની શ્રધ્ધાથી ભક્તિકરતાકૃપા મળે
જન્મથી મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસાથમળે,જે પવિત્રજીવનઆપીજાય
જીવને ગતજન્મનાકર્મથી દેહમળે,જેને જીવનમાંપ્રભુનીભક્તિકરતામુક્તિમળીજાય
.....હિંદુધર્મના પવિત્ર ભગવાન શ્રીરામ થાય,જેમની પવિત્રસેવા અંજનીપુત્ર કરી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

September 7th 2023

પવિત્ર જન્માષ્ટમી ઉજવાય

 ###Lord Krishna- શ્રી કૃષ્ણ વિશે ગુજરાતી નિબંધ###
.          પવિત્ર જન્માષ્ટમી ઉજવાય 

તાઃ૭/૯/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર હિંદુધર્મમાં ભગવાન અનેક પવિત્રદેહથી,ભારતદેશમાંજ જન્મ લઈ જાય
જે પવિત્ર દીવસને ભગવાનની કૃપાએ,પવિત્ર જન્મદીવસથીજ સમયે ઉજવાય
....પવિત્રજન્મદીવસને હિંદુધર્મમાં,શ્રીકૃષ્ણભગવાનના જન્મદીવસને જન્માષ્ટમીથી ઉજવાય.
સમયનીસાથે ચાલતા માનવદેહને પ્રભુનીકૃપાએ,સંગીતસાથે રાસગરબાથી રમાય
પવિત્રકૃષ્ણ ભગવાનના આશિર્વાદ મળે માનવદેહને,જે રાધેકૃષ્ણથીવંદન કરીજાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી શ્રીકૃષ્ણએ,જેમને અનેકરાહે ભક્તો પુંજી જાય
જન્મદીવસની પવિત્રરાહે ધુપદીપપ્રગટાવી,હેપ્પી બર્થડેથી શ્રીકૃષ્ણને અર્ચનાકરાય 
....પવિત્રજન્મદીવસને હિંદુધર્મમાં,શ્રીકૃષ્ણભગવાનના જન્મદીવસને જન્માષ્ટમીથી ઉજવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મછે જેમાં પરમાત્મા,અનેકદેહથી ભારતને પવિત્રદેશ કરીજાય
પવિત્રકૃષ્ણ ભગવાનને વાંસળીવગાડી મંદીરમા,રાસગરબાથી ભક્તોથી વંદનકરાય
ભારતદેશમાં હિંદુધર્મમાં શ્રીકૃષ્ણના જીવનમાં,રાધા સહિત અનેકબહેનો મળીજાય
પવિત્રદીવસની પ્રેરણા પરમાત્માથીમળે,સમયે જીવને મળેલદેહપર પવિત્રકૃપાથાય 
....પવિત્રજન્મદીવસને હિંદુધર્મમાં,શ્રીકૃષ્ણભગવાનના જન્મદીવસને જન્માષ્ટમીથી ઉજવાય.
પવિત્રઅનેકદેહથી ભારતમાં પરમાત્મા જન્મીજાય,જે જીવનાદેહને ભક્તિઆપીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધધર્મથી,પ્રભુકૃપાએ ભારતદેશમાં જન્મી જાય
પરમાત્મા અનેકપવિત્રદેહથી ભારતને પવિત્રકરીજાય,જ્યાં હિંદુધર્મને પ્રગટાવીજાય
શ્રી કૃષ્ણભગવાનને શ્રધ્ધાથી જન્મદીવસે,હ્યુસ્ટનમાં જયશ્રીકૃષ્ણથી વંદનકરીપુંજાય
....પવિત્રજન્મદીવસને હિંદુધર્મમાં,શ્રીકૃષ્ણભગવાનના જન્મદીવસને જન્માષ્ટમીથી ઉજવાય.   
#######################################################################
 

September 5th 2023

સમયનો સાથ કૃપાથી

 
.            સમયનોસાથ કૃપાથી

તાઃ૫/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપર જીવને ગતજન્મનાકર્મથી માનવદેહ મળે,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
જગતમાં સમયે અનેકદેહથી જીવને જન્મમળે,સમયે નિરાધારદેહથીપણ આગમન થાય
.....પરમાત્માની પવિત્રપ્રેરણા જગતમાં મળે,ભારતદેશમાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
પવિત્ર સમયનો સાથમળે જીવના માનવદેહને,જે પ્રભુનીકૃપાએ પવિત્રજીવન જીવાડીજાય
જગતમાં ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મ્લઈ પ્રેરીજાય
પ્રભુનીકૃપાથી જીવને માનવદેહ મળે,જે નિરાધાર પ્રાણીપશુજાનવરપક્ષીથી બચાવી જાય
માનવદેહને શ્રધ્ધાની પ્રેરણામળે સમયે,જે પવિત્રરાહે ભગવાનની ઘરમાંજ પુંજા થઈજાય
.....પરમાત્માની પવિત્રપ્રેરણા જગતમાં મળે,ભારતદેશમાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
અનેક પવિત્રદેહથી હિંદુધર્મમાં ભગવાને ભારતદેશમાં,જન્મલઈ ભારતદેશને પવિત્રકરીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેના અનેકમંદીર,ભારતદેશમાં ભક્તિથીકરી વંદનકરાવીજાય
ભગવાનનીપ્રેરણાથી જીવનાદેહને સમયે રાહમળે,જે જીવનમાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાકરાય 
જીવનામળેલ માનવદેહને ભગવાનનીકૃપાએ,દેહને સમયનોસાથ મળેજે પવિત્રરાહે જીવાય 
.....પરમાત્માની પવિત્રપ્રેરણા જગતમાં મળે,ભારતદેશમાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
###########################################################################

	
September 4th 2023

કૃપા માતાની મળે

 
.           કૃપામાતાની મળે 

તાઃ૪/૯/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા મળે માતાસરસ્વતીની જીવનમાં,જે કલમની પવિત્રરચના કરાવી જાય
શ્રધ્ધારાખતા જીવનમાં કલમની રાહમળે,એ માતાનો પવિત્રપ્રેમ પ્રેરણાઆપીજાય
....જીવનેજન્મથીમળે માનવદેહ એપ્રભુકૃપા કહેવાય,કલમનીપ્રેરણાએ માતાનીકૃપા કહેવાય. 
મળેલ જીવનાદેહને સમયનો સંગાથ મળે,જે પરમાત્માની પવિત્રકૃપાએ મળીજાય
માનવદેહને સમયે શ્રધ્ધાનો સાથ મળે,જ્યાં ભગવાનની પવિત્રપ્રેરણા મળતીજાય
જગતમાં કલમ અને કલાનીપ્રેરણા માતાની મળે,જૅ સરસ્વતીમાતાનીકૃપાકહેવાય
જીવનાદેહને પવિત્રપ્રેરણા મળે માતાની,જે અનેકરાહે જીવનમાં પ્રેરણા કરી જાય
....જીવનેજન્મથીમળે માનવદેહ એપ્રભુકૃપા કહેવાય,કલમનીપ્રેરણાએ માતાનીકૃપા કહેવાય. 
કલમની પવિત્રકૃપાએ રચના થતા માનવદેહને,અનુભવઅને વાંચનથી પ્રેરણા મળે 
જે સરસ્વતીમાતાની પવિત્રકૃપા કહેવાય,જે કલમપ્રેમીઓથી પવિત્રરચના થઈજાય
માનવદેહને જીવનમાં સમયનો સાથ મળે,ના કોઇ જીવનાદેહથી કદી દુર રહેવાય
કલમઅને કલાની માતાની પવિત્રકૃપા,માનવદેહને પવિત્રરાહે દેહને સુખઆપીજાય
....જીવનેજન્મથીમળે માનવદેહ એપ્રભુકૃપા કહેવાય,કલમનીપ્રેરણાએ માતાનીકૃપા કહેવાય.
######################################################################

	
September 4th 2023

પવિત્ર હરહરમહાદેવ

   🙏શુભ સોમવાર • ShareChat Photos and Videos
.           પવિત્ર હરહરમહાદેવ

તાઃ૪/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અનેકપવિત્રનામથી હિંદુધર્મમાં પવિત્રપુંજા કરાય,જે પવિત્રકૃપાળુ શંકરભગવાન કહેવાય
ૐ નમઃ શિવાયના પવિત્રનામથી શિવલીંગપર,દુધ અર્ચના કરીને માળાકરી વંદનકરાય
....અદભુતકૃપાણુ ભગવાનનો દેહ છે ભારતદેશમાં,જેમની શ્રધ્ધા રાખીને સોમવારે પુંજન કરાય.
પવિત્રકૃપાળુદેહને શંકરભગવાન સંગે ભોલેનાથ કહેવાય,હિંદુધર્મમાં મહાદેવથીય પુંજાય
અદભુતકૃપાળુ અને શક્તિશાળી દેવ છે,જેમના પવિત્રપત્નિ માતાપાર્વતીથી ઓળખાય
હિંદુધર્મમાં પ્રવિત્ર શક્તિશાળી શંકરભગવાન,જે પવિત્રગગાનદીને જટાથી વહાવી જાય
ભારતદેશમાં રાજાહિમાલતની પુત્રી પાર્વતીકહેવાય,જે સમયે શંકરભગવાનની પત્નિથાય
....અદભુતકૃપાણુ ભગવાનનો દેહ છે ભારતદેશમાં,જેમની શ્રધ્ધા રાખીને સોમવારે પુંજન કરાય.
અવનીપર મળેલ માનવદેહને જીવનમાં,પ્રભુની પવિત્રકૄપા મળે જ્યાં ઘરમાં પુંજા કરાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ પ્રગટાવી વંદનકરી,સોમવારે શિવલીંગપર દુધઅર્ચના કરાય
પવિત્રકૃપાળુ શંકર ભગવાનને જીવનમાં,મહાદેવ ભોલેનાથ સંગે ૐનમઃશિવાયથી પુંજાય
જીવને મળેલમાનવદેહને પવિત્રપ્રેરણા મળે,જ્યાં ભારતદેશમાં અનેકપવિત્રદેહથીજન્મીજાય
....અદભુતકૃપાણુ ભગવાનનો દેહ છે ભારતદેશમાં,જેમની શ્રધ્ધા રાખીને સોમવારે પુંજન કરાય.
ભક્તિની પવિત્રરાહ ભગવાનની પ્રેરણાએ મળે,જે મળેલમાનવદેહને પવિત્રજીવનઆપીજાય
માતાપિતાની કૃપાથીસંતાન શ્રીગણેશનો જન્મથાય,જેમને હિંદુધર્મમાં ભાગ્યવિધતાથીપુંજાય
સમયે શ્રીગણેશ વિઘ્નહર્તાશ્રીગણેશથી ઓળખાય,જેમને ૐ ગંગણપતયે નમોનમઃથીપુંજાય
....અદભુતકૃપાણુ ભગવાનનો દેહ છે ભારતદેશમાં,જેમને શ્રધ્ધા રાખીને સોમવારે પુંજન કરાય.
#####*****ૐ નમઃ શિવાય *****સંગે બંમ બંમ ભોલે મહાદેવ*****ૐ નમઃ શિવાય*****######

	
« Previous PageNext Page »